________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાનનું સ્વરૂપ અને તેના ભેદ
૩૮૭
શ્રેણીઓની પરપરામાં પ્રવાહિત થવુ' તે અગ્રશેાચ ધ્યાન છે. રાગ થતાં શાક, ભય, દીનતાના વિચાર કરવા તે રાગચિંતા આત`ધ્યાન જાણવું. છઠ્ઠી ગુણસ્થાનકભૂમિકા પર્યંત આ ધ્યાન હાય છે. આ ધ્યાનથી આત્મસુખના સાક્ષાત્કાર થતા નથી.’ ૐધ્યાનઃ
‘ રુદ્રધ્યાનના ચાર ભેદ છે. હિંસાના વિચાર કરવા, કરાવવા અને હિંસા કરનારાઓની અનુમેાદના કરવી તે હિંસાનુબંધી રૂદ્રધ્યાન છે. મૃષાના વિચારા કરવા, કરાવવા અને અસત્ય વઢનારાઓની અનુમેાદના કે પૃષ્ટિ કરવી તે “મૃષાનુબંધી રુદ્રધ્યાન છે. ચારીના વિચારો કરવા, ચારીના વિચારા કરાવવા અને ચારી કરનારાએની વિચારદ્વારા અનુમેાદના કરવી તે સ્તેયાનુખ શ્રી રુદ્રધ્યાન છે. પરિગ્રહ સંબંધી વિચાર કરવા, કરાવવા અને તેની અનુમેાદના કરવી તે પરિ-ગ્રહાનુબંધી રુદ્રધ્યાન છે.’
ધર્મ ધ્યાન :
• ધર્મધ્યાનના ચાર ભેદ છે: આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સ`સ્થાનવિચય. જેએ મારી આજ્ઞાના વિચાર કરે છે, મારા ઉપદેશના વિચાર કરે છે, મારાં પ્રરૂપેલાં અને પ્રરૂપાતાં તત્ત્વાના વિચાર કરે છે તેઓને આજ્ઞાવિચય ધર્મધ્યાન જાણવું. મારી આજ્ઞાને સ્વાધિકારે જેએ આચારમાં મૂકીને વર્તે છે તેએ ધી` છે. મારા ઉપદેશને જે અસત્ય માને છે તે મિાદષ્ટિવાળા છે. મારા ઉપદેશને જેએ એ ઘડી પર્યંત પણ સત્ય માને છે તે અવશ્ય કાઈ પણ કાળે મુક્તિ પામવાના અધિકારી અને છે. મારી આજ્ઞા પ્રમાણે વતાં અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ જેને પૂ શ્રદ્ધા છે તે ગૃહસ્થદશામાં સ્વાધિકારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્રનાં કર્મ કરવા છતાં અવશ્ય મુક્તિપદને પામે
For Private And Personal Use Only