________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને તેથી ઊલટાં દુખેને રાશિ વધે છે. યજ્ઞમાં મનુષ્યની હિંસા કરવાથી પાપયજ્ઞની વૃદ્ધિ થાય છે. પશુપંખીઓની હિંસા કરવાથી દેવદેવીઓ નાખુશ થાય છે. તમે પરમાત્મા મહાવીરદેવને જનમે અને તેમના ભક્તો બને. તેથી તમારે ઉદ્ધાર થશે.”
જયારે કાલિકાદેવી પ્રેમશ્રદ્ધાથી પ્રભુ મહાવીરના ચરણમાં પી અને રડીને તહેવા લાગી તથા પ્રભુનું શરણ સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર થઈ ત્યારે બ્રાહ્મણ કે જે દેવી ભક્તો હતા તે પ્રભુના ચરણમાં પડી આળોટવા લાગ્યા અને પિતા કરેલા અપરાધે માટે ક્ષમા માગવા લાગ્યા. પ્રજને નમી બંધ તે માફી માગવા લાગ્યા, પસ્તા કરવા લાગ્યા.
પ્રભુએ બ્રાહ્મણને કહ્યું કે તેમાં હિંસાયજ્ઞને ત્યા કરે. પશુઓનાં અને મનુષ્યનો બલિદાથી મારી પરમાત્માની પ્રસન્નતા ઑઇ મેળવી શકતું નથી. પશ અને મનુષ્યનાં ઇલિદાનોની કમ્પસ વાળો દુર અજ્ઞાની અને મેંહી પંડિતએ ચેલાં છે. તેઓને દૂર ફેંકી દે. મનુષ્યય એટલે મનુની સેવા કરવી. પશયસ એટલે પશુઓની સેવા કરવી. ગોયજ્ઞ એટલે ગાયોની સેવા-બરદાસ કરવી. અજાયજ્ઞ એટલે બકરીઓનું રક્ષણ કરવું—એ અર્થ કરી સત્ય માર્ગે ચાલે. જે લેકો કર્મકાંડમાં ગૂંથાઈ ગયા છે તેઓ જ્ઞાનમાર્ગને જાણી શકતા નથી. બીજા મનુષ્ય અને પશુઓને મારી નાખીને તમે સુખી થવાના નથી. ઉલટા પાપકર્મરૂપી તમમાં દૂરના તાર ચાલ્યા જાઓ છે. માટે અજ્ઞાન અને પાપી કર્મોથી પાછા હટે. કાલિકાદેવી મારી ભક્તાણ બની છે. હવે એને ઉદ્ધાર થશે.
બ્રાહ્મણોએ પ્રસૂને બોધ સાંભળી જૈન ધર્મને સવીકાર કરે, પ્રભુ મહાવીરદેવનું શરણું અંગીકાર કર્યું અને પરમ જૈનો બન્યા, ભુ મહાવીરદેવ તે જ વિશ્વના પરમેશ્વર છે એમ જાયું - પ્રએ ત્યાંથી વિહાર કર્યો અને અંગદેશમાં ગયા. ત્યાં અનેક વાપી મgોને ઉતાર કર્યો. વામમાગી લેકેને બાંધ આપી
For Private And Personal Use Only