________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમહાવીરદેવની ત્યાગાવસ્થા
ફળ પામશે. આત્માની પરમાત્મતા અનુભવવામાં મનમાં પ્રગટતા માહને વારા. મા! તમે આય ક્રમે કરી અને અનાય માંના ત્યાગ કરો. મારા સન્મુખ મન રાખનારાઓની જીવતાં આ ભવમાં મુક્તિ છે.' એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપ્ચા તેથી વધ ધાનપુરવાસી જૈનો અન્યા અને પ્રભુને હૃદયમાં રાખી સત નથી ચાલવા લાગ્યા. પ્રભુએ એક આભીરને ત્યાં સીરોજનથી અન પ્રભુ કર્યુ.
19
ના અન્યત્ર વિહાર
ગમે ત્યાંથી ગંગાનદીના તટ પર વિહાર મ્યાં. ત્યાં એક પતિવેશની પાસે એક દૈવીના મંદિરમાં કેટલાય ઘણાએ હનીને મનુષાના લેગ આપવા માટે એક મનુષ્યને મરાયજીનથી ચાચી, ગળામાં પણ પુષ્પની માળા પાણી કેવીની મૂર્તિ સમક્ષ ખય
ત્યાં હતા. ત્રણ ત્યાં આવી પહોંચ્યા અને પેલા મનુષ્યના સોન ની બાપુના ઉપદેશ દીધા, પરંતુ તે દેવીભક્ત બ્રાહ્મણ પ્રભુ પર દોધ કરી પ્રભુને મારી નાખવા દેવા, પ્રભુ પર તે બ્રાહ્મણને તાવાર ઉગામી, પરંતુ પાષાણુની પેઠે તેમના પગ સ્થિર થઈ તલવાર પણ તેઓના હાથેામાં સ્થિર રહી ગઈ.
For Private And Personal Use Only
તૈલીન' હાજર થવુ તથા બાપ પામવા
એટલામાં તે દેવી કાલી હાજર થઈ અને પ્રભુને નમન-વન કરી સ્તુતિ કરવા લાગી, બ્રાહ્મણાને કહેવા લાગી કે અરે કમ કાંડી વામમાગી બ્રાહ્મણે! તમા અજ્ઞાનથી મનુષ્કાને મારી પ્રસન્નતા મેળવવા શા માટે વધ કરી છે ? તેથી તમારા પર મારી અવકૃપા ઊતરે છે. તમે આ ઊભા રહેલા સબ વિશ્વના સ્વામી અને પતિ મહાવીર પ્રશ્નને ઓળખે. હું તે તેમના ચરણકમલની એક ક્ષુદ્ર દાસી છું. પ્રભુના અહી આવવા માત્રથી મારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. પ્રભુના મોને અને જ્ઞાન થ્યાપ્યું છે. દેવ-દેવીને પશુ, પંખી કે મનુષ્યના રક્તના જાનની ઈચ્છા નથી. ખા વગેરેને મારવાથી ઉલટું પાપ થાય