________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪ શોક કરે છે તે કંઈ શરીરને શેક કરતા નથી. તમારા આભાની સાથે તેમના આત્માનું દેહદ્વારા સિલન હતું. તે મિલન ટળવાથી તમને તેમના આત્માના વિરહથી શેક પ્રગટે છે, પરંતુ તમે જે આત્મશુદ્ધિમાં આગળ વધે તે શુદ્ધ જ્ઞાન પ્રગટે અને તેથી તમે અગ્નિશાખના આત્માને સાક્ષાત દેખી, શકો તેમાં કશું આશ્ચર્ય નથી. આત્મબોધઃ
આત્માને લઈને આત્મજ્ઞાનીઓ અન્ય મહાત્માઓ અને છ પર પ્રેમ રાખે છે. તે પ્રેમમાં રાગદ્વેષ હોતો નથી. જડ. વસ્તુના વિષયોગ માટે જે રાગદ્વેષ થાય છે, જડ વસ્તુ સંબંધી તથા નામરૂપના અધ્યાસે શાસ્ત્ર સંબંધે કે લોકવાસના સંબંધે જે રાગદ્વેષ થાય છે તે રાગદ્વેષથી ભિન્ન એવી આત્માઓ પર થનારી વિશુદ્ધ પ્રીતિ છે. વિશુદ્ધ પ્રીતિ એ જ આત્મરસ, આત્મરમણતા, આત્મરંગરૂપ છે. તમને આત્મપ્રીતિ છે. શરીરમાં જ્યાં સુધી આત્મા હોય છે ત્યાં સુધી એ શરીરદ્વારા આત્માને ચાહવામાં આત્મજ્ઞાનીની પ્રવૃત્તિ છે. શરીરના વર્ણાદિકમાં આત્મજ્ઞાનીઓ રાગ કરતા નથી, પણ શરીરમાં રહેલા આત્માઓ પર પ્રેમ કરે છે. તેથી આત્મજ્ઞાનીએને રાગ કે મોહ નથી.
હે તપસ્વી મહાત્માઓ! તમારે વિશુદ્ધ પ્રેમ છે, છતાં શરીર અને આત્માના વિયાગરૂપ મૃત્યુથી તમો આભાના વિગે શોકાતુર ન બને. જ્ઞાનીઓ આત્માઓને ચાહે છે. આત્માઓને ચાહવામાં નિર્લેપતા છે. જ્ઞાનીઓ દેહમાં રહેલા આભાઓને ચાહે છે, પણ તેઓના રૂપરંગમાં મેહ પામતા. નથી. તેઓ દેહથી નિત્ય સુખની પ્રાપ્તિ માનતા નથી. આત્માઓને ચાહનારાઓ દેહાદિકને સાધન માને છે, તેથી દેહને ત્યાગ કરતી વખતે પિતે મૂંઝાતા નથી અને અન્યને મૃત્યુ કાળે મૂંઝાવા દેતા નથી. જેઓ દેહને આત્મા માને છે તેઓ
For Private And Personal Use Only