________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોશાલક પ્રસંગ
૩૭૩
એક આમ્રવૃક્ષના નીચે પ્રભુ મહાવીર ઊભા હતા તે દીઠા. વિશ્યાયન ઋષિ ત્યાં દેડી ગયા અને પ્રભુના ચરણે પડ્યા. પ્રભુને ઓળખ્યા નહીં તે માટે વૈશ્યાયન ઋષિએ પશ્ચાત્તાપ કર્યો. ગોશાલક ઉપર તેલેશ્યા મૂકી તેની માફી માગવા લાગ્યા
હે પ્રભો ! આપ પરમેશ્વર છે. હું આપને ભક્ત છું. આપની અકળ કળાને હું જાણી ન શકું. આપે મને દર્શન આપ્યાં તેથી મારું તપ ફળ્યું એમ હું માનું છું.
હે પરમેશ્વર ! મેં કોલ કર્યો તે બહુ અશુભ કર્યું છે. અને ગોશાલક પર તેજલેશ્યા મૂકી તત્સમયે મેં હિંસાકર્મ
હે પ્રભે! જે ક્રોધથી હું દૂર ભાગતા હતા તે મેં કર્યો. પ્રભે! તેને પશ્ચાત્તાપ કરું છું.”
પ્રભુએ વૈશ્યાયન ઋષિને કહ્યું કે, “હે ઋષિ ! તમે અંતરાત્માના સાધક ઋષિ છે. ગોશાલકે તમારી મશ્કરી કરી અને નહીં કહેવા યોગ્ય વચને કહ્યા તેથી તમને ક્રોધ થયે તે હું જાણું છું. જે મુનિઓને સંતાપે છે તે અંતે મહારોગથી દુઃખી થઈને મરે છે. - “હે વૈશ્યાયન ઋષિ! તમને ક્રોધ થયે તેથી તમે ઘણા વર્ષનું તપ હારી ગયા. તપના પ્રભાવે તમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે. તેમાંની એલેશ્યા એક લબ્ધિ છે, એક શક્તિ છે. તેને તમે પરમાર્થ કારણે ઉપગ ન કર્યો, પણ પિતાના માટે પ્રાણાંત કષ્ટ ન આવ્યાં છતાં ઉપયોગ કર્યો. તેથી તમારી અન્ય કેટલીક લબ્ધિ-સિદ્ધિઓ દબાઈ ગઈ છે.
“કોધના પ્રસંગે શક્તિને દુરુપયોગ કરવાથી આત્માની શક્તિઓ પર આવરણ આવે છે. સંઘની સેવાભક્તિ માટે -શક્તિઓને જે ઉપગ તે સદુપયેાગ છે. પિતાના પ્રાણના રક્ષાર્થે -શક્તિઓને ઉપયોગ કરે અને અન્યની હિંસા ન થાય તેમ
For Private And Personal Use Only