________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની પ્રભુતા
૨૪૫
૮ તમા મેાહુને જીતવા પ્રયત્ન કરી છે, અમુક દ્રષ અને વ્યસનને આત્મહાનિકારક માને છે, તેને બુરુ માના છે, પણ તેમાં તમારા ઉપર કબજો મેળવીને એ તરફ દોરનાર કેાણ છે ? ખૂરું જાણવા છતાં અને તેને ત્યાગ કરવા માટે હજારો વખત પ્રયત્ન કર્યાં છતાં તેને ત્યાગ ન કરાવવામાં તમારા પુર સત્તા વાપરનાર કાણુ છે તેના પત્તો મેળવા અને તેની સામે થવા માટે અન્તર્યામી એવી મારી શક્તિનુ ધ્યાન ધરો. મેાહને જીત્યા વિના પુરુષત્વ નથી, વિવેક પ્રાપ્ત કર્યા વિના મનુષ્યત્વ નથી. અન્યના વિચારા પ્રમાણે ચાલવામાં આવે છે ત્યાં સુધી વિચારસ્વાતંત્ર્ય નથી. મન જ્યાં સુધી માહના કહ્યા પ્રમાણે પ્રવર્તે છે ત્યાં સુધી મન સ્વતંત્ર નથી. તેમ આત્મા જ્યાં સુશ્રી વિષયવાસના, લેાકવાસના શસ્રવાસના, નામવાસના, અને રૂપવાસનાથી સર્વથા મુક્ત થયા નથી ત્યાં સુધી તે સ્વતંત્ર નથી. માટે માનસિક સ્વાતંત્ર્ય અને આત્માનું પૂ ચિદાન દપ્રકાશરૂપ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો. જંડના સબધથી ઉત્થાન પામેલી એવી અષ્ટસિદ્ધિઓ અને નવિધિઓથી આત્માનું શુદ્ધ અને સત્ય સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું એમ કદાપિ ન માની લેા.
· આકાશમાં ઊડવાની અને સંકલ્પમાત્રથી મેરુપર્યંતને ઉડાડી દેવાની શક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી તમે મનના ધર્મીમાં છે, પણ આત્માના શુદ્ધ જ્ઞાનાદિ ધર્મોને પામ્યા નથી એમ માના. આકાશમાં ઊડવુ' સહેલ છે, મેરુપર્યંત જેવ ું શરીર કરવુ` સહેલ છે, પણ કામને જીતવે! મુશ્કેલ છે. કામનાં સ્થાના કે હેતુઓથી દૂર રહેવામાત્રથી કામ જીતી લીધેા એવુ... મિથ્યાભિમાન ન રાખેા. કામને જીતવાના ઉપાયાના વાચન કે શ્રવણ માત્રથી કામને જીતી લીધે। એવું ન માને. · પૌદ્ગલિક સિદ્ધિ મળી હોય તેટલાથી આત્મશુદ્ધિ થઈ એવા મિથ્યા મેડ ન ધરા ચાર નિકાયના દેવે તમારા
For Private And Personal Use Only