________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. પ્રભુમહાવીરદેવની ત્યાગાવસ્થા
યશેદાદેવી : શ્રીયુત નંદિવધાન રાજન્! પ્રભુએ ત્યાગાવસ્થા સ્વીકાર્યાને હાલ સાડા બાર વર્ષ થયાં છે. તમા પ્રભુદેવની ખબર કાઢવા ગયા હતા અને માજ પાછા આવ્યા છે, તેા પ્રભુમુખી તેમના જે વૃત્તાંત સાંભળ્યેા હૈાય તે નિવેદન કરશેા. પ્રભુ તરથી ૨ જે હકીકત મળે છે તેથી મારુ જીવન અમૃતમય થતું જાય છે,
ન વિધાન : શ્રીમતી પરમેશ્વરી યશે દાદેવી ! હું" પ્રભુ મહાવીરદેવ તરીના સમાચાર લાગ્યે છું. પ્રભુએ દીક્ષા ગીકાર કર્યાં આદ તેઓએ શુ શુ કર્યું" તેના આજ સુધીના વૃત્તાંત જેવા પ્રભુમુખથી સાંભળ્યે તેવા સવ" હું કહું છું. પ્રિયદર્શના વગેરે કુટુંબ અહી મળ્યું છે તે એકાગ્રચિત્તથી શ્રવણુ કરે. પ્રભુનું ત્યાગાવસ્થાનું ચરિત શ્રત્રણ કર્યાંથી ભવ્ય લેાકેાના હૃદયમાં ત્યાગ પ્રગટે છે અને રાગના નાશ થાય છે.
પ્રભુતુ' વનગમન :
પ્રભુ ત્યાગી બની અહીથી વનમાં ગયા અને અસ્થિક ગામની બહાર એક શૂલપાણિ યક્ષના મંદિરમાં વાસ કર્યાં. ગામના લાકાએ પ્રભુને કહ્યું કે હું આય ! તારી કાયા સુંદર છે. આ મંદિરમાં રહેનાર ચક્ષ જે કાઈ રાત્રિમાં ત્યાં વાસ કરે છે તેને મારી નાખે છે. માટે તમે શૂલપાણિયાના મદિરમાં રહી માને
For Private And Personal Use Only