________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭.
અધ્યાત્મ મહાવીર:
મારી નજીકમાં આવે છે. મતાભિમાનમાં ન મૂઝાએ. અમુક જ મારા મતધમ છે એવા સમજ્યા વિના આગ્રહ ન કરે. જેમ જેમ ધમ અને સૌંપ્રદાયા પર સમભાવવૃત્તિ ધારણ કરી અને મારું ધ્યાન ધરી સત્ય શેાધશે। તેમ તેમ તમે સત્ય જૈનો અને અપેક્ષાએ જિનેન બનશે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેહસ્થ સર્વ આત્માએને ચાહેા અને તેનુ યથાશક્તિ ભલું કરો. ભિન્ન ભિન્ન ધર્માંવાળા મનુષ્યા અને તેઓની પરસ્પર વિરુદ્ધ ધ ક્રિયાઓમાં સાપેક્ષ દૃષ્ટિએ સત્ય દેખવા પ્રયત્ન કરે અને જે અસત્ય લાગે તેના કટ્ઠાગ્રહ ન કરે. અમુક ધ પુસ્તક પ્રાચીન છે અને તેથી તે સત્ય છે, બાકીનાં અસત્ય છે એવે. મિથ્યા રાગ ન ધરા.
6
સર્વ વિશ્વમાં આત્મા સદા પવિત્ર છે. તેનું જ્ઞાન કરા એટલે મિથ્યા દૃષ્ટિને નાશ થશે. પેાતાને ધર્મ, સંપ્રદાય વધારવા માટે ભિન્ન ધર્મ કે સંપ્રદાયવાળાને અન્યાય ન કરો, તે પરજીમ ન ગુજરા તથા તેએ પર સત્તાના દાખ બેસાડી તેઓને ગુલામ ન બનાવા; એવે મારા પ્રકાશિત જૈન ધર્મ છે. જૈન ધર્મના મુખ્ય ઉદ્દેશ સ જીવેાને સત્ય, ઢયા, પ્રેમ, જ્ઞાન અને સાચે। આનંદ પ્રાપ્ત કરાવવાના છે. ધર્મના નામે કેાઈ જીવનેા નાશ કરવે તે ધર્મ નથી. જે લેાકેા અસત્ય ધર્મને આરાધતા હાય તાપણ તે પર આત્મભાવ વધારા, પણ દ્વેષભાવ ન રાખેા. સર્વ જીવેશ અસત્ય ધર્મોંમાંથી અનુક્રમે નીકળી સત્ય ધર્મ તરફ વળે છે. જેમ જેમ મનુષ્ય અસત્ય અને સત્ય સમજે છે તેમ તેમ તે સત્ય તરફ વળે છે.
ભિન્ન એવા એકબીજાને
· આત્મા એ જ સત્ય છે, માટે પરસ્પર ધમ અને વિચારાથી પરસ્પરમાં ભેદભાવ ન કરે. નાશ કરવા માટે જે મેાહુ પ્રગટે તેને વારે. વિવેકથી અન્યોને સત્ય સમજાવવા પ્રયત્ન કરો. સમભાવી જેના અન્ય ધી એને.
For Private And Personal Use Only