SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ વિચારોથી મુક્ત રહેશે! તે જ તમે તમારા વૈદ્ય છે. · પ્રેરિત વિચારાની અને ભાવનાએની અસર પેાતાના કરતાં અલ્પબળવાળા ઉપર વિશેષ થાય છે. તમે અન્ય પર જેવા વિચારો પ્રેરશે. તેવા તે અનશે. પેાતાના પર વિશ્વાસ રાખનારાઓને પેાતાના શુભ-અશુભ વિચારોની તરત અસર થાય છે અને તેની તેઓના દેહ પર પણ અસર થાય છે, અધ જાગ્રત સ્થિતિમાં અન્ય મનુષ્યા પર જે જે દૃઢસ'કલ્પથી ભાવનાએ કરવામાં આવે છે તેવી તેએ પર અસર થાય છે. અશુભ ભાવનાઓ ઘાતક બને છે અને શુભ ભાવનાએ સુખરૂપ અને હિતકારક નીવડે છે. અન્ય જીવા પર અનેક પ્રકારની કલ્પનાઓ કરતાં પૂર્વે ઘણા વિચાર કરે, અન્ય પર શુભ ભાવના કરો, હુ એક પણ અશુભ ભાવના ખૂન કરનારી છે એમ જાણી તેનાથી દૂર રહેા. એએ માનસિક શક્તિએ ખીલવી છે તેઓએ અન્ય જીવા પર અશુભ પ્રેરણાઓ કરવી નહી.. સર્વે અશુભ પ્રેરણાઓ હિંસામય અને ઘાતક છે. મનુષ્યા પેાતાને જેવા ક૨ે છે અથવા તેઓને ખીજાએ જેવા ક૨ે છે તેવા તે મને છે. અન્ય મનુષ્યેાની શુભાશુભ કલ્પનાઓની જેએને પેાતાના પર અસર થતી નથી તેઓને પ્રેરિત વિચારો કશું કંઈ કરી શકતા નથી. પ્રેરિત ભાષણા, લેખે અને સકલ્પાથી અન્ય પર શુભાશુભ અસર થાય છે. પ્રેરિત નીરોગી અને ઉત્સાહી વિચારોથી અન્ય મનુષ્યા નીરોગી અને ઉત્સાહી બને છે. અન્ય પર પ્રેરિત અશુભ કે રોગી વિચારાથી તેએ અશુભ કે રોગી અને છે. અન્ય પર પ્રેરેલા શાંતિના વિચારો અને પ્રવૃત્તિએની અસર તેમના પર શાંતિદાયક હાય છે. અન્ય લેાકેા પર પ્રેરિત અશાંતિના વિચારોથી કે ભાવનાઓથી અશાંતિ પ્રગટે છે. સ સ`ઘે વિશ્વમાં શાંતિના સંકલ્પા પ્રેરવા. । અધ્યાત્મ મહાવીર For Private And Personal Use Only ‘મનુષ્યેાનેા શુભાશુભ એક વિચાર પણ શુભ કે અશુભ ફળ પ્રગટાવવા સમર્થ થાય છે, માટે મનુષ્યએ ક્રોધ-માન-માયાલાભ-કામાદિકથી અશુભ વિચારે કરવા નહી.. ક્રોધાદ્રિકથી
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy