________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અધ્યાત્મ મહાવીર
પ્રતિ અને વિશ્વ પ્રતિ પવિત્ર વર્તન તે જૈનધમ છે. સર્વ ખડ અને દેશના લેાકેામાં સત્ય વિચાર એ જ મારે જૈનધમ છે. તે અનાદિકાળથી અનંતકાળ પર્યંત વશે. સેવા, ભક્તિ, પ્રાથના, પરાપકાર, નીતિ, સદાચાર, પ્રેમ, સત્ય, દયા, શમ, દમ, દાન ઇત્યાદિ જે સર્વાં ગુણા છે તે જૈનધર્મ છે. નિત્યગુણામાં અપેક્ષાએ હું નિત્ય છું અને ઉપાધિરૂપ અનિત્ય ગુણેામાં અનિત્યરૂપ છું. મને ભજે છે તે જૈનધમ ને ભજે છે જ. મારા પ્રેમથી સર્વાં ગુણ્ણાના સાગર જેવા મારા ભક્તો બને છે.
• વિશ્વવતી કેટલાક મનુષ્યા એવા હેાય છે કે તેઓના આત્માની તપથી વિશુદ્ધિ થાય છે, કેટલાકેાની જપથી વિશુદ્ધિ થાય છે, કેટલાકેાની ભક્તિથી વિશુદ્ધિ થાય છે. દરેક ગુણુ, વ્રત કે ધમ માં ગાડરિયા પ્રવાહની રીતે લેાકેા વર્તે છે ત્યારે વિકાર થાય છે, અને તેથી લેાકેાની રુચિમાં ફેરફાર થાય છે. પરિણામે તેથી સ'ક્રાંતિયુગે આવે છે અને જાય છે. મારા ધર્મીમાં સર્વાં ગુણધર્મોની દેશકાલાનુસારે મુખ્યતા કે ગૌણતા થયા કરે છે, થઈ છે અને ભવિષ્યમાં થશે. દેશકાલાનુસારે મુખ્ય ગુણા તે ગૌણ થાય છે અને ગૌણ ગુણાતે મુખ્ય થાય છે. કેાઈ વ્રત, ગુણ ક સદા ગૌણપણે રહે નહીં અને મુખ્ય પણ સદા રહે નહી.. સર્વાં મનુષ્યેાની રુચિ આદિ અનુસારે મુખ્ય તે જ ગૌણ છે અને ગૌણ તે જ મુખ્ય છે. તમેગુણુ, રજોગુણ અને સત્ત્વગુણ એ ત્રણ ગુણા પૈકી એકની કેાઈ પણ દેશ કે સમાજમાં જે મુખ્યતા વર્ત્યા કરે છે તે પણ અમુક કાળપ ત, પશ્ચાત્ અન્ય ગુણની અમુક કાળપર્યંત મુખ્યતા થાય છે. એમ સદાકાળ વિશ્વમાં થયા કરે છે.
હે માનવ! ! તમારું કંઈ પણ મારાથી છાનું નથી. તમેા પાપેા કરતાં ભય પામે અને ધમ કરવામાં નિય થાઓ. ગુપ્તમાં ગુપ્ત એવા તમારા વિચારો અને કર્મને હું જાણું છું. ગુપ્તમાં ગુપ્ત વસ્તુ પણ મારાથી છાની નથી. તમારા
For Private And Personal Use Only