SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 30 અધ્યાય મહાવીર અને સાધુદાસી શેઠાણીની સંગતિથી બન્નેને ધમ પર રૂચિ વધી અને તે જૈનધી અન્યા. પદિવસે તેએ બન્ને ઉપવાસ કરવા લાગ્યા. એક દિવસ ઉદ્યાનમાં પધારેલ એક કેવલી ભગવંતને વંદન કરવા માટે જિનદાસ શેઠ અને સાધુદાસી શેઠાણી ખન્ને ગયાં હતાં અને પેાતાની સાથે અને વાછરડાઓને પણ લઈ ગયાં હતાં. જિનદાસ શેઠે કેવલી ભગવ'તને પૂછ્યું' કે ચાવીસમા પરબ્રહ્મ પરમેશ્વરાવતાર કાણુ થશે? તેના ઉત્તરમાં કેવલીએ જણાવ્યું કે ચાવીસમા સવિશ્વપતિ સર્વેશ્વરાવતારાના પરમેશ્વર મહાવીર પ્રભુ થશે, તેમના નામમાત્રના નામ-પ-સ્મરણુથી કલિયુગમાં અનેક મહાપાપી જીવાના ઉદ્ધાર થશે. કંખલ અને શંખલે, ત્યારથી પ્રભુ મહાવીરદેવના નામના જાંય જવા માંડયો અને જિનદાસ શેઠ પાસે પેષધ કરીને જૈનધર્મનાં પુસ્તકાનુ શ્રવણ કરવા લાગ્યા તથા ઋષભદેવાદિષ્ટ તીથરાનાં જીવનચરિત્રા શ્રવણુ કરવા લગ્યા. તે અન્નમાં સાત્ત્વિક જ્ઞાન અને સાત્ત્વિક ભક્તિ પ્રગટી. બન્ને શ્વાસાવાસે આત્મમહાવીદેવના જાપ જપવા લાગ્યા અને મનમાં ચિંતવવા લાગ્યા કે શ્રી ભગવમહાવીરદેવની સેવાભકિત સાક્ષાત્ થશે તે દિવસને ધન્ય માનીશું. એક દિવસ જિનદાસ શેઠના મિત્રે મને હૃષ્ટપુષ્ટ વત્સતરાને દીઠા. તે બન્નેને ભ'ડીરવન નામના યક્ષના યાત્રામહાત્સવમાં ગાડીમાં જોડીને લઈ ગયેા. તેણે બન્નેને ખૂબ દોડાવ્યા તેથી અન્ને તૂટી પડવા. કખલ અને શાંખલ ખન્ને મૃત્યુકાળમાં પણ પ્રભુ મહાવીરનું નામ જપવા લાગ્યા અને પ્રભુના ધ્યાનમાં લયલીન અન્યા, મન્નેએ દેહના ત્યાગ કર્યું અને શુભાષ્યવસાયે મૃત્યુ પામી નાગકુમાર નામના દેવ થયા. તે અન્નેએ નાવમાં બેઠેલા પ્રભુ મહાવીરનાં દર્શોન કર્યાં અને સુદ્ધને પ્રભુના ભક્ત માઁ તેથી નાવમાં બેઠેલા લોકો પ્રભુના ભકતે અત્યા, પ્રભુની પાસે બેસીને ખલે અને શાલે. પ્રશ્નને વનનુંમન પૂજન કર્યું For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy