________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વણ ધર્મ વ્યવસ્થા
૪૧૩,
ઇચ્છાયાગે પરસ્પર કન્યાવ્યવહાર કરી શકે છે. તેમાં દેશકાળાનુસારે સ વ ના સંઘે જોઈ તેા ફેરફાર કરવા સ્વતંત્ર છે. મારી પેઠે મારા સ્થાપેલા તી સંઘ મારી પાછળ ગૃહસ્થાના અને ત્યાગીઓના આચારા વગેરે પ્રવૃત્તિઓમાં દ્રવ્ય ક્ષેત્ર-કાળભાવથી, સ્વત ંત્ર શુદ્ધ બુદ્ધિથી તેમ જ બહુમતીથી સ્વહિતાર્થે સુધારાવધારા કરી શકે છે, એમ હે સુપાર્શ્વ રાજન્ ! જાણુ.
રાજ્યકર્મી અને લગ્નાદિક વ્યવસ્થા માટે મેં ગૃહસ્થા વાસમાં એધ આપ્યા છે. જબરાઈથી કાઈને ધમી બનાવવા માટે શક્તિના ઉપયાગ ન કરવા. અન્ય ધર્મોની નિન્દા ન કરવી અને સત્ય જૈનધર્મથી પ્રાણ પડતાં ભ્રષ્ટ થવું નહી. સત્ય ધર્મના ઉપદેશ દેતાં પ્રાણેાની પણ દરકાર ન કરવી.
ત્યાગી મહાત્માઓને પવિત્ર ભેાજન આપવું અને સ્વચ્છ શીતલ જળ પીવા માટે આપવુ. ત્યાગીઓએ હાથમાં ભેાજન લઈ વાપરવું. ગૃહસ્થના ઘેર તેના પાત્રમાં વાપરી લેવું અથવા પેાતાની પાસે રાખેલા પાત્રમાં લઈ વાપરવું તે ખાખતમાં તેઓએ સ્વાધિકારે ચેાગ્યતાએ વવું. ત્યાગી મહાત્માએ માંસનું ભાજન ન કરવુ' તથા દારૂનું પાન ન કરવું. ત્યાગી મહાત્માએએ શુદ્ધ આહારથી ક્ષુધાનિવૃત્તિ કરવી. આશ્રમવાસી વગેરે કેટલીક જાતના ત્યાગી સ્વસ્થાનમાં ભેાજન કરી શકે અને કેટલાક ગૃહસ્થાના ઘરમાં ભિક્ષા માગવા માટે જાય, ઇત્યાદિ અનેક રીતિએમાંથી જેએને જે રુચે તે પ્રમાણે વર્તવુ', પણ એકબીજાના ખાનપાન વગેરેના જે રિવાજો છે એનું પરસ્પર ખંડનમંડન કરી કલેશ, ભેદભાવ કે યુદ્ધ કરવાં નહી.
ગૃહસ્થસંઘના આચાર્યની આજ્ઞા પ્રમાણે મારી પાછળ ગૃહસ્થાએ વવુ' અને ત્યાગીઓના સદેશી આચાર્યની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાએ તથા યાગીઓએ વવું. ચારે વણુના જૈનાએ ગૃહસ્થ જૈન સંઘના પ્રમુખ, રાજા કે ઉપરી સ્થાપ્યા
For Private And Personal Use Only