________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ding hours were વિહાર કર્યો. “ઊઠવા દેવાન ગણે ચોમાસું એવી સ્વતંત્ર જિનશામાં પ્રભુ વિચારવા લાગ્યા. વિષ્ય:
પ્રભુએ એક વર્ષથી અષિક દેવદુષ્ય વચને અલા પર રાખ્યું. દક્ષિણ દેશમાં વાચાલપુર પાસે સુવર્ણવાલુકા નદીના કાંઠે તેમનું વસ કાંટામાં વીંટાયું તેથી અર્ધ ફાટી ગયુ પશ્ચાત અધુ હતું તે પોતાના મિત્ર બ્રાહણને યાચના કરવાથી આપી દીધું. પ્રભુના ભક્ત ત્યાગીએ કળિયુગમાં વને ધારણ કરશે એવું જાણ પ્રજાએ દેવાખ્ય વસ ધારણ કર્યું હતું તેય લિપ્તપની તુલના કરવા નાપા રહેશે થાવતીના ચિહના
એકદા પરબ્રહ્મ મહાવીર પ્રભુ બંગાનદીના કાંઠા પર ધ્યાન ધરતા હતા. બંગાની અધિષ્ઠાત્રી અંબાદેવીએ પ્રભુને ત્યાં આવી વાલા અને પ્રહના બાયથી તેમનું ધ્યાન ધરવા લાગી. પ્ર ગંગા નહીંના બેટડામાં ફરતા હતા તેથી કાદવમાં તેમના પાદનું પ્રતિબિંબ પડયું. એવામાં ત્યાં એક નિમિત્તિ આવ્યો. તેણે કાદવમાં પડેલાં પગલાં દેખી જાણ્યું કે જરૂર અહીં કેઈ સર્વ વિશ્વને ઉપરી ચક્રવતી આવેલ છે. તે પગલે પગલે ચાલે તે તેણે ત્યાગી એવા પ્રભુને દેખ્યા, પણ ચક્રવતીને ને દીઠા. તેથી વિચાર કર્યો કે નિમિત્તશાસ્ત્રો જુઠાં છે તેથી તે ગંગાનદીમાં બળી દેવાં. એમ વિચારી શાસ્ત્રોની પિઠ ગંગાનદીમાં બળવા ચાલ્યા કે તરત ઈન્દ્ર ત્યાં આવે. ઈન્ડે જણાવ્યું કે, “હે દેવજ્ઞ નૈમિત્તિક! શાસ્ત્રો જૂઠાં નથી. આ જે ત્યાં તેં દીઠા તે પ્રભુ મહાવીર પરમાત્મા છે. તે સર્વ દેવોના દેવ અને સર્વ ચકવતીઓના ચક્રવર્તી વિશ્વધણ મહાવીર પ્રભુ છે. તેમના પગમાં ચક્રવર્તીનાં અનેક ચિહ્યો છે, પણ તે ધર્મના ચક્રવતી છે. એમ કહીને ઇન્દ્ર અને રાની ભેટ આપી. તેથી નિમિનિયો સંતુષ્ટ થયે
For Private And Personal Use Only