________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમહાવીરદેવની યાગાવસ્થા
એવામાં કુલપતિ આવ્યો. તેણે ગાયાને લાકડીએ મારીને કાઢી મૂકી. પછી પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા કે, હે વધ માને ! તું રાજાના પુત્ર છે. ગાયા થકી સૂપડીએનુ રક્ષણુ ન કરી શકયો તે બીજુ તું શું કરી શકીશ ?' પ્રભુએ તેને કહ્યું કે, હૈ દુયન્ત કુલપતિ તાપસ ! હું કદાપિ ગાયેને પોતાનું ખાણું ખાતાં મારુ નહીં, એવી ક્ષત્રિયધમની નીતિ છે. ગધેાનુ` રક્ષણ કરવું એ જ આય ધમ છે. ગાયાનું રક્ષણ કરવા માટે મારા ઇશ્વરાવતાર છે. જે આખી દુનિયાના માલિક પ્રભુ છે તે ભુખી ગાયેને ઘાસ ખાતાં મારીને કાઢી મૂકે એવું કદાપિ બન્યું નથી અને બનનાર નથી.
‘ ુ વિશ્વના લેાકેાને—જીવાને દાન દેવા આગ્યે છુ, પણ લેવા આન્યા નથી. ગરીમેનુ અને ગાચાનું રક્ષણ કર્યુ અને ને શિક્ષા કરવી એ જ રાજાના ધમ' છે, એ ધમને મેં' ગૃહસ્થાવાસમાં આચરી પ્રતાવ્યા છે. હવે તે હું. સવારના ત્યાગીઓને ત્યાગાવસ્થાને ધર્માંદે ખતાવવાનો છું. હું પરમેશ્વર છું તેથી ગાયે અને ઋષિઓનું રક્ષણ કરવા અવત છુ.
હું કુલપતિ તાપસ! તમે, ગાયાના વૃન્દ્રથી શૈાલે છે. પચેનું દૂધ પીને આય' ઋષિએ જીવે છે. ગાયેાનુ માંસ ખાનાસ જૂના છે. માનુ ભૂષણ ખરેખર સેવાથી છે. માટે ગાયાને તમારું ન મારવી એઈએ.’
એ પ્રમાણે કહીને પ્રભુએ દૃયુન્ત તાપસની આંખે સામે આખા સ્થિર કરી. તેથી દુયન્ત તાપસને સમાધિ થઈ ગઈ અને તેણે સવ વિશ્વને પ્રભુ મહાવીરમય દેખ્યુ, તેથી તે પ્રશ્ન મહાવીરના ભક્ત બન્યું, અને તેમના ચરણમાં આળાટવા લાગ અને પેાતાની થયેલી ભૂલ માટે પશ્ચાત્તાપ કરી દેવા લાગ્યા. પ્રભુએ ફુ યન્ત તાપસને ઉઠાડચો અને તેને આત્મજ્ઞાન આપ્યું. તેથી ક્રુ યન્ત તાપમ જીવન્મુક્ત થયા.
પ્રભુએ કુલપતિના અાશ્રમમાંથી શ્રાવણ માસમાં અન્યત્ર
For Private And Personal Use Only