________________
સમજી
તારા મનમાં એવી શંકા ઘર કરી ગઈ છે કે, દેવે છે કે નહિ ? દેવલાના દેવતાઓ ! અહીં આવે છે કે નહી ? દેવતાઓના અસ્તિત્વને તું નથી માનતા. પન્તુ એમ નથી, હું મૌ પુત્ર પરસ્પર વિરુધ્ધ ભાસતાં એવાં વેદ્યપદા તારા જાણવામાં આવ્યાં. અને તું તેના અર્થ બરોબર કરી ન શકયા. આશય ન શકયા દ્વિધામાં પડી ગયા, અને અન્તે એવા નિણય ઉપર આવી ગયા કે, દેવતાએ નથી. અને વળી પ્રત્યક્ષરૂપે દેવતાઓ હજી તને દેખાયા નથી એટલે તારી માન્યતાને પુષ્ટી મળી, આ પ્રમાણે વેઢ પદોના સાચા અર્થ ન જાણ્યુતે તું શક સ્પદ, સંશયાત્મક સ્વરૂપમાં પડી ગયા કે દેવતાએ છે કે નહીં ? તે વેઢ પદે આ પ્રમાણે છે—
(૧) ‘૫ ચન્નાયુથી યજ્ઞમાનાઞસા અર્થાત-યજ્ઞરૂપી શસ્રને ધારણ કરનાર સીધા સ્વર્ગમાં નિશ્ચિતરૂપે જાય છે.
આ
સ્વળ ટેજ
૫-ઇતિ.''
યજમાન એકદમ
(૨) ‘અવામ સેમમમ્રુતા અમૂત્ર, અગત્ ચેતરવિયામ વાન, નૂનમમાન્ તૃળવરાતિ: મુિ વૃત્તિ ધૃત મત્યુ શ્ય'' । અર્થાત- સામસ પીને તેઓ દેવ થયા સ્વર્ગ લાકમાં ગયા, અને દેવ પણું પામ્યા. તે દેવા અમ પશું પામેલ દેવા પુરુષના વ્યાધિ અને વ્રુધાસ્થાને તૃણવત્ કરશે.
ઉપરનાં આ બન્ને પદો દેવાના અસ્તિત્વને, દેવેાની સત્તાને સાબિત કરે છે. આ પદો તે વાંચ્યાં અને દેવતા છે એવી જાણકારી મળી પરન્તુ હે મૈા પુત્ર ! બીજી બાજુ એવા પણ