________________
દ સંધયણે
- વ7-91-નારી
અર્ધ-TRET
ish,
कीलिका
ऋषम-नाराच
tion),
આ
ટ્વીર
છે
તૈવર્ત .
ચેથી નરક સુધી, પાંચમા-કીલિકા સંઘરાયણ વાલા છે ત્રીજી નરક સૂધી અને છઠ્ઠા સેવા (છેવટ્ટટ) સંઘાણ વાળા બીજી નરક પૃથ્વી સુધી જઈને ઉત્પન્ન થઈ શકે છે. સંધયણ એટલે શરીરને બાંધે, મજબૂતી. એ પ્રમાણે જ પાપ પણ વધુ તીવ્ર આદિ કરતા હોય છે તે કારણે તેમને તે તે વધુ નીચી તીવ્ર નરકમાં જવું પડતું હોય છે, બે પ્રકારે નારકી છે
ચાર ગતિમાં પ૬૩ ના જે પ્રકારે ગણવામાં આવ્યા છે, તેમાં નારકીઓને ૧૪ પ્રકારના ગણ્યા છે. સાત નરકના નામે ૭ પ્રકારના નારકી છે. પરંતુ ૬ પર્યાપ્તિઓની