________________
વાંચતા- સાંભળવાથી થયેલ છે. અને વેદપદોને સાચે અર્થ ન સમજતાં આ શંકા તમારા મનમાં ઘર કરી ગઈ છે. વેદાધ્યયન કરતાં પ્રથમ એક વાત આવી અને તેને તમે અર્થ કર્યો તે પણ તમને બરોબર ન બેઠે, અને તે પછી તેથી વિરુદ્ધ અર્થવાળી બીજી વાત આવી. તેને પણ અર્થ તમને બરોબર ન બેઠો અને પૂર્વની વાત સાથે તમે બીજી વાત સરખાવી. કારણ, એક જ વિષય સંબંધી અને વાત હોવાથી તમે સરખાવી ખરી પરંતુ તેને અર્થ તેનાથી પણ જુદ-વિપરીત જ નીકળે અને પછી શંકાનું સ્વરૂપ તમારા મનમાં એવું દઢ થઈ ગયું કે, નિર્વાણ-મક્ષ જેવી કેઈ વસ્તુ જગતમાં અસ્તિત્વ ધરાવતી નથી. દ્વિધામાંથી સંશયાત્મક સ્થિતિમાં લીધેલે આ નિર્ણય, હે આયુમન ! ચગ્ય નથી. જે વેદપદે વાંચતા-સાંભળતા અને અર્થ કરતાં હતાં તે આ પ્રમાણે છે. (પ્રથમ શંકાનું મૂળ કારણ તપાસી લઈએ) “નામૌતત્ સર્વ નિઝ” જુદાજુદા”
દ્રા ઘરમાં ર, ત ર સ જ્ઞાનમાર ઘg આ તે વેદવાકર્યો છે, જેમાંથી તને સંશય ઊભું થયું છે. હે સૌમ્ય! અને તેને અર્થ વિચારતાં તને પરસ્પર વિરુદ્ધાર્થ લાગતાં તું દ્વિધામાં પડી ગયે.
[શતપથ બ્રાહ્મણ (૧૨. ૪. ૧. ૧)માં આવે પાઠ છે કે"एतद्र जरामर्य सत्व यदग्निहोत्र', जरया वा हयेवास्मान् મુદતે મૃત્યુના વા'i] “નામઢૌત્તત્ર સર્વ વનદેત્રમ
આ વેદપદને અર્થ તું એમ વિચારે છે કે (શનિદેei)