Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 594
________________ આ ૧૪ ગુણસ્થાનક ઉપર ક્રમે-ક્રમે આગળ ચઢવાનુ` છે. આ સેાષાના, (પગથીયાં)નું નામ જ ગુણસ્થાન છે. જે જે ગુથે! આત્મા વિકસાવે છે તે તે સેપાને આત્મા ચડે છે. માટે આને ગુજીસ્થાનક કહેવાય છે, અને તે ૧૪ છે. ૪ ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ શ્રદ્ધાળુ બને, પાંચમા ગુણસ્થાને વ્રત–વિરતિ -પચ્ચખાણુ ધારણ કરનાર શ્રાવક ખને, છઠ્ઠો ગુરુસ્થાનકે આવીને સાધુ બને, સાતમે અપ્રમત સાધુ ખને, આઠમેથી ક્ષપક શ્રેણિ માંડે, નવમે કષાય વેદ–નેાષાય આદિના ક્ષય કરી દશમે જિતુ ન્દ્રિય મને બારમે આવીને જિન-વીતરાગ અને અને તેમે સર્વજ્ઞ-સવ દ્વશી –કેવળી મને. ૧૪ મુ' પુરૂ કરીને સીધા માણે જઇને સિદ્ધ-બુદ્ધ-મુકત બને છે. જેને કોઇને પણ મેક્ષે જવુ હોય તેને ચૌદ ગુણસ્થાનક ચઢવા જ પડે. પછી તે જે નેતર, ઢાય કે પુરૂષ, કોઈ પણ હોય. અહીંયાં તા આત્માના કર્મના આવરણને ક્ષય કરતા કરતા શુભે! પ્રગટ કરતા કરતા આગળ આગળના ગુણસ્થાના ચઢતા-ચઢતા ઉપર જવાનું છે. શાસ્ત્રામાં સિંધ જીવાના ૧૫ ભે દર્શાવ્યા છે. અર્થાત અહીંથી મેલ્લે જનાર આત્મા કયા-કયા ભેદ્દે મેલ્લે જઈ શકે છે તે ભેઢો ૧૫ છે. - આ કૅમથી જ જૈન હાય કે जिण अजिण तित्थ, ऽतित्था गिहिअन्न सलिंगधी नर नपुंसा | ત-તૈય बुद्धा, बुद्धबेाहिय सिद्धाणका ય (૧) જિન સિધ્ધ, (૨) અજિન, સિધ્ધ (૩) તીથ' (સા, (૪) અતીથ† સિધ્ધ, (૫) ગૃહસ્થલિંગ સિધ્ધ (૬) અન્યલિંગ સિધ્ધ, ૧૦૭

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604