________________
@YY
દill
Ithr33
કI YYYR
5
1 જ્ઞાળ કિયાખ્યાં મોક્ષ (ઈસા વિધાયાવિકો
આ ૯ દ્વાર (૯ ભેદ)થી મે તવ સંબંધી વિચારણું કરવી જોઈએ. તેથી મેક્ષના અસ્તિત્વ અને વરૂપ સંબંધી સર્વ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. મેક્ષ છે, મેલ નિત્ય છે, મોક્ષ પ્રાપ્તિને માગે છે. મુક્ત થનાર આત્મા છે. ઈત્યાદિ વિધેયાત્મક વિચારધારાનું આલંબન લઈ પ્રતિદિન ચિન્તન કરવું જોઈએ.
પ્રભાસ સવામીનું સમાધાન અને દીક્ષા – छिन्नमि संसयाम्मि जिणेण जर - મravમુi |
सो समणा पब्बइओ तिहि सह શોur રરપ૦૫ રહિયgટું છે
અનેક તર્ક-યુકિતઓ આદિ પ્રમાણેથી પ્રભાસ સ્વામીએ વિરપ્રભુ સાથે મેક્ષ સંબંધી વિસ્તાથ્થી ચર્ચા કરી. અને જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ અત્યન્ત સરલ રીતે અનેક પ્રમાણેથી તર્ક-યુકિત આદિ સાથે રૂચિકર રીતે પ્રભાસને સમજાવ્યા. એમની શંકાઓનું સમાધાન કર્યું અને જે વેદવાકયમાંથી આ શંકા ઉpભવી હતી, તે વેદવાકયને પણ વાસ્તવિક સાચે અર્થ કરી સમજાવ્યું અને પ્રભાસને તેની ભૂલ બતાવી.
વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી આ મેક્ષ વિષયક શંકાનું સમાધાન થતાની સાથે જ રાજગૃહી નગરીના રહેવાસી કૌડિન્ય ગેત્રના બલભદ્ર પિતાના પુત્ર દ્વિજોત્તમ બ્રાહ્મણ પિતાની ૧૬ વર્ષની નાની ઉંમરે અદ્દભુત પ્રજ્ઞાની પ્રતિભાના કારણે ૩૦૦ શિષ્યના ગુરૂ બન્યા હતા. અધ્યાપક બન્યા હતા. તેમના મનનું સુંદર સમાધાન થતાની સાથે જ તેઓ પોતાના ૩૦૦
૧૧૩