Page #1
--------------------------------------------------------------------------
________________
વીશાશ્રીમાળlow
M
R16Collyroom
Qદી 55)
Olour
અનિલમ
a
તાશ્રીઅરૂણવિરા
છે
1ી
આ વાબિટીઇ જાય
FOR YOURS
Wellcoibofiber
lonihazzo
Jt+5965"
'
huLOW
)''
"પ છSતા
ich
TITUT
તપસ્વામિ
"ળમ્પાલિ ૫ સુર
પાયોજિત-ચાતુની
digibitiiii
વિવારીય
શ્રી મટ
Oજે શિક્ષાગરિ
સચિત્ર જાહેર વ્યાખ્યા61માળા H
રામ ગાણાદારવાદ - અને લેખક પપૂ.મુળિરાઈYશ્રી અરૂણવિજયજી મહારાજ
- પ્રવચનકાર .
Page #2
--------------------------------------------------------------------------
________________
ક7 જામનગર મંડન શ્રી આદીશ્વરાય નમઃ પ્ પુ શ્રી વૃદ્ધિ-ધમ-ભક્તિસૂરીશ્વર સદ્ગુરુભ્યો નમઃ પૃ શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન પુષ્પ ન
સચિત્ર ગણધરવાદ
[ભાગ ૨]
વ્યાખ્યાતા અને લેખક
પ. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ [રાષ્ટ્રભાષારત-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ] [ન્યાય દર્શનશાસ્ત્ર-મુબ]
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ-શ્રી માહનવિજયજી જૈન પાઠશાળા, જામનગરે વિ. સં. ૨૦૪૦ (ઇ. સ. ૧૯૮૪) માં પ. પુ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન આયોજિત ચાતુર્માસિક ૧૬ રવીવારીયશ્રી મહાવીર જૈન શિક્ષણ શિભિ''માં દર રવિવારે અપાયેલ સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા”ના વિષયાની સ’કલિત પુસ્તિકા — સચિત્ર ગણધરવાદ”
Page #3
--------------------------------------------------------------------------
________________
૦ પુસ્તકનું નામ: “સચિત્ર ગણધરવાદ જામનગર ચાતુમાસની ૧
રવિવારીય સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળાની સંકલિ
પુસ્તિકા ૦ વ્યાખ્યાતા અને લેખક : પ. પુ. મુનિરાજ શ્રી અરુણવિજય
મહારાજ ૦ પ્રકાશક : શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ
શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળા-જામનગર, ૦ શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન પુષ્પ નં. ૦ શિબિર સંચાલક સંસ્થા : શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કે
સંચાલિત
શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિ ૦ પ્રથમ આવૃત્તિ પ્રતિ ૫૦૦૦
બે ભાગ ૦ વીર સં. ૨૫૧૦ વિ. સં. ૨૦૪૦ ઈ.સ. ૧૯૮
(ભાગ ૨)
- પ્રાપ્તિસ્થાન – શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જનસંઘ, શ્રી મેહવિજયજી જૈન પાઠશાળા, ચાંદી બજાર, G. P. 2 સામે, જામનગર-૩૬૧ ૦૦૧ સૌરાષ્ટ્ર
શ્રી મહાવીર જૈન સાહિત્ય પ્રકાશન
શ્રી મહાવીર વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર ૩૯, વસંત વિલાસ, બીજે માળે, ડો. ડી. ડી. સાઠે માગ
વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪૦૦ ૦૦ શ્રી મહાવીર જૈન સાધર્મિક કલ્યાણ કેન્દ્ર, રમણ સ્મૃતિ, બીજે માળે, ૨૩૫ વી. પી. રેડ, પ્રાર્થને સમાજ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
Page #4
--------------------------------------------------------------------------
________________
ભાગ–૨ ની વિષ યા નું । મ ણિ કા
* નવા ટ્રસ્ટીમ`ડળની કમિટિની યાદી
* ચાતુર્માસિક સંસ્મરણે
* શિબિરમાં સાધમિક ભક્તિ કરનારાઓની યાદી
*
લેખકની કલમે એ ાબ્દ
વ્યાખ્યાન ન
૯. કમ`માક્ષ (ક્ષય) સિદ્ધિ
૧૦. દેવ અસ્તિત્વ સિદ્ધિ
૧૧. નરક સિદ્ધિ
૧૨. અને ૧૩. પુણ્ય-પાપ સિદ્ધિ
૧૪. અને ૧૫. ‘પરલોકસિદ્ધિ”
૧૬. મેક્ષ (નિર્વાણ) સિદ્ધિ
ઊંમત રૂા. ૨૫/
વિષય ==
૧ થી ૬૩
૧ થી ૮૭
૧ થી ૮૪
૧ થી ૧૧૧
પુનઃજન્મ-પૂર્વજન્મ ૧ થી ૧૧૧
૧ થી
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન..... પર્વ તેનાં ઉનતુ ગ શિખરોથી વહેતી “સરિતા” ધરતીના વિશાળ ધરાતલ ઉપર અનેક જીવને ઉપયોગી તથા ઉપકારી બનીને આગળ વધીને સાગરમાં મળી જાય છે. વહેતી સરિતાનું મધુર પાણી પશુ=પક્ષી નર-નારી-ઝાડ-પાન બધાંના માટે આશીર્વાદ સમાન છે. પાણી જેમ જીવનપ્રદ ઉપયોગી છે તેમ, શ્રી જિનેશ્વરની વાણું તેથી ઘણું વધારે ઉપકારી છે. પાણી તે દેહ માટે ઉપયોગી છે જ્યારે જિનવાણી દેહમાં વસનાર આત્મા માટે અનન્ત ઉપકારી છે. આ મધુર વાણીની ગંગોત્રી શ્રી જિનેશ્વર પ્રભના મુખથી નીકળીને વિશાળ દેવ–મનુષ્ય–પશુ-પક્ષીના છ સુધી પહોંચે છે, પ્રસરે છે. સરિતા જૈન સાગરને મહાસાગર બનાવે છે તેમ જિનવાણુ માનવને મહાન બનાવે છે. અનેક આત્માઓને તારે છે. શ્રી અજિતશાન્તિમાં કહ્યું છે કે... मइ इच्छह परम पय, महवा कित्ति सुवित्थऽ भूवणे । __ ता तेलुक्कुद्धरणे जिणवयणे आयर कुणह: ॥
જે પરમપદ મેક્ષની ઈચ્છા હૈય, અથવા સ સારમાં–લેકમાં સુવિસ્તૃત–દશે દિશામાં પ્રસરે એવી કીતિની ઈચ્છા હોય તે ત્રણે લેકને ઉદ્ધાર કરનાર જિનવચનમાં આદર કરે. આ જિનવાણીને અપાર મહિમા છે. કલ્પવૃક્ષની વેલડી જેવી અને અમૃત સમાન મીઠી આ જિનવાણીથી ચંડકૌશિક, દઢપ્રહારી, અજુનમાળી, રોહિણેય આદિ જેવા અનેક જીવો સંસાર સાગર તર્યા છે. કારણ કે જિનવાણીમાં એટલા કોમતી સિદ્ધાન્ત છે, એટલાં સુંદર–સાચાં તત્ત્વો છે કે જે સમુદ્રનાં રત્ન કરતાં પણ કીમતી–અમૂલ્ય છે.
હિન્દુસ્તાનમાં સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ જામનગર શહેર લેકપ્રસિધિમાં છેટી (લઘુ) કાશી તરીકેની પ્રસિદિધ ધરાવે છે. આ ખ્યાતિ અમને આજે ચરિતાર્થ થતી લાગી. છ મહિનાથી એકધારી જ્ઞાનગંગાની સરિતા સતત વહેતી જ રહી. અમારા શ્રી સંઘની આહભરી વિનંતિને
Page #6
--------------------------------------------------------------------------
________________
માન આપી પ. પૂ. મુનિરાજ શ્રી અરવિજયજી મહારાજ અત્રે શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળામાં ચાતુર્માસ પધાર્યા. તથા અત્રે બીરાજતા મુ. મ. શ્રી ધનપાલ વિજયજીની નિશ્રામાં શ્રી સંઘે “ચાતુર્માસિક ૧૬ રવિવારીય” શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિરનું ભવ્ય આયોજન કર્યું. ૬પ૦ યુવાને પ્રવેશ ફોર્મ ભરીને જોડાણા. જ્ઞાતિની વાડીએ અનેક જૈન -જનેતર ભાઈ-બહેનોને માનવ મહેરામણ ઊમટ. –૬ કલાક સુધી પૂજ્યશ્રીના ઉપદેશની જ્ઞાનગંગાના વહેતા પ્રવાહમાં અનેક આત્માઓ પ્રતિબંધ પામ્યા...મૂળભૂત તને ઊંડાણથી સમજ્યા.
ચાતુર્માસના દર રવિવારે બપોરે સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા બેઠવાઈ “શ્રી કલ્પસૂત્ર” જેવા મહાન પવિત્ર આગમના છઠ્ઠા વ્યાખ્યાન “ગણધરવાદને વિષય આ જાહેર વ્યાખ્યાનમાં લઈને વિસ્તારથી છણાવટ કરીને પિતાની અનોખી સરલ-સુગમ શૈલીમાં બેડ ઉપર ચિત્ર દોરીને તથા ચાર્ટી દ્વારા તક–યુકિતપૂર્ણ રીતે અનેક દશનેને સમન્વય કરીને પૂજ્ય શ્રી વિદ્વાન મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ સમજાવતા હતા. ખૂબ રસપૂર્વક જન-જૈનેતર શ્રેતાઓએ શ્રવણ કર્યા.
આવા તાર્કિક અને સચોટ પુકિતઓ સાથેના મૂળભૂત પાયાના તોનાં વ્યાખ્યાને અનેકાને ઉપકારી થાય અને તેની ચિરયાદનું એક સંભારણું બની રહે તે માટે અમારા શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંધે તેને છપાવવાનું આયોજન કર્યું. પૂજ્યશ્રીએ વ્યાખ્યાને આપ્યા પછી જાતે જ લખવાની ભારે જહેમત ઉઠાવી અને ચિત્ર આદિ સાથે તૈયાર કરીને દર રવિવારની નાની પુસ્તિકા રૂપે આપતા ગયા. અમે રાજકોટ શહેરમાં મુદ્રણની વ્યવસ્થા કરી. અને ૫૦૦૦ની સંખ્યામાં પુસ્તકો છપાવીને દેશ-પરદેશના લેકની માંગણીઓ સંતોષવા એકલતા પ્રયત્ન શરૂ કર્યા.
Page #7
--------------------------------------------------------------------------
________________
સમ્યગ જ્ઞાનના આ પવિત્ર કાર્યમાં જામનગરના શ્રી વિ. જન. સંધે. રૂ. ૧,૫૦,૦૦૦ના ઉદાર ખર્ચ આ સમગ્ર કાર્યકર કરવા સહાયમૃત બન્યા છે. અને આ પુસ્તક છપાવવામાં ઉદાર ફાળો આપે છે. શિબિરાથી યુવાનની સાધર્મિક ભકિતમાં પણ ઉદાર ફાળો આપે છે. પૂજ્યશ્રી તરફથી વ્યાખ્યાનું લેખન, ચિત્રકાર તરફથી ચિ, બ્લેક અને પ્રેસવાળા તરફથી છાપકામ અને વ્યવસ્થાપક ભાઈઓ તરફથી સહયોગ પ્રાપ્ત થતાં આ “સચિત્ર ગણધરવાદ”ની સચિત્ર જાહેર વ્યાખ્યાન માળાનાં ૧૬ વ્યાખ્યાનેને અમે બે ભાગમાં છપાવીને પ્રસિધ્ધ કરતાં મૌરવ અનુભવીએ છીએ. આ પધ્ધતિએ જેન શાસનની અનેરી પ્રભાવા કરવાને લાભ અમને મળ્યો તે બદલ અમે ધન્યતા અનુભવીએછીએ. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનની વહેતી જ્ઞાનગંગાને આ બે ભાગમાં પુસ્તક રૂપે જિજ્ઞાસુ વર્ગના હાથનાં અર્પણ કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે આ પુસ્તક આત્માદિ તત્ત્વની વાસ્તવિકતાને સમજાવ, નારું સિદધ થશે– એ જ અભ્યર્થના. ૧૪-૧-૧૯૮૫.
લિ. શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ... જામનગર
પ્રમુખ
Page #8
--------------------------------------------------------------------------
________________
૫. પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજને એક યાદગાર-યશસ્વી ચાતુર્માસનાં સંસ્મરણે
ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર !
જે ગુરુ વાણી વેગળા તે રડવડયા ભવ સંસાર
આત્માને ધર્મ સન્મુખ બનાવી મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરાવવા માટે ગુરૂ મહારાજની ખૂબ આવશ્યકતા પડે છે. ગુરૂ વિના તે ઘેર અંધકાર છવાઈ જાય. દેવ-ગુરુ-ધમ આ તત્વત્રયીમાં ગુરુત બન્નેની વચ્ચે છે. સંસારી જીવને દેવ–અને ધમ એમ બને તત્વની એળખ કરાવે છે.
- ભારતના નકશામાં સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ અને લઘુ કાશી તરીકે પ્રસિધ્ધિ પામેલ જામનગર શહેર એક સંસ્કાર નગરી છે. ઈતિહાસનાં પાને “મંદિર કા નગર” એવી પણ પ્રસિદ્ધ છે. શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ એક વિશાળ જ્ઞાતિ છે. આ જન સંધનું ભવ્ય શેઠજી દેરાસર તથા સુંદર ઉપાશ્રય- ઉમંરથાન શ્રી મોહનવિજ્યજી જા પાઠશાળાના નામે પ્રસિદ્ધ છે. શહેરની મધ્યમાં ચાર ચોકની વચ્ચે રમણીય અને સુંદર ધર્મસ્થાન છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
અનેક વર્ષોથી અનેક આશ્ચર્ય ભગવંતે, સાધુ મહારાજે આદીના ચાતુર્માસો થતા રહે છે. અનેકવિધિ આરાધનાઓ થાય છે. ધર્મિષ્ઠ સંધ અને સંસ્કારી સમાજ આરાધક વર્ગ છે.
વિ.સં. ૨૦૪૦ની સાલે અમારો શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ ચતુમ સાથે ૫ પૂ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજને વિનંતિ કરવા વડાદરા નગર ગણે. જેન સંધના ધુરંધર આચાર્યો પૈકીના
એક જનાચાર્ય પપૂ. સ્વ. ૧૦૦૮ શ્રીમદ્વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજ (કાશીવાળા) શાસ્ત્રવિશારદ હતા. પાશ્ચાત્ય વિદ્વાનેને પણ ધર્મ સમજાવનારા પ્રસિદ્ધ આચાર્યદેવ હતા. તેમના પટ્ટપ્રભાવક વૈરાગેપદેશક તપોભૂતિ ૧૦૦૮ સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય ભકિતસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ. મુનિરાજશ્રી અરુણુવિજયજી મહારાજ ય અભ્યાસ કરતા અને નાની વયના વિદ્યાર્થી જીવન ગાળતા... વિવિધ પરીક્ષાઓ આપી રહ્યા છે. તેઓ વધથી રાષ્ટ્રભાષા રત્ન, પ્રયાગથી સાહિત્યરત્ન, તથા મુંબઈ–ભારતીય વિદ્યા ભવન તરફથી ન્યાય-દર્શન શાસ્ત્રીની પરીક્ષાઓ પાસ થયેલા છે અને હાલમાં ન્યાયાચાર્યની અંતિમ પરીક્ષાને અભ્યાસ કરી રહ્યા છે.
સ-પર હિત સાતીતિ સાધુ” આ લક્ષણ મુજબ સ્વ અને પરનું કલ્યાણ સાધતા પૂજય શ્રી જન જનેતર યુવાઆલમના જીવન ઘડતર માટે પ્રતિવર્ષ બે-બે શિબિરનું આયોજન કરે છે. વડોદરામાં પુજ્યશ્રીએ અમારી ચાતુર્માસની વિનંતિ સાંભળી. અમારી ભ વના સમજ્યા અને સંઘના આગેવાને મુંબઈ પૂઆચાર્ય શ્રી વિજયપ્રેમસુરીશ્વરજી મહારાજ, પુ. આચાર્ય શ્રી વિજય સુબોધ સુરીશ્વરજી મહારાજ પાસે ગયા. પૂજ્યશ્રીને વિનંતિ કરી અને એ જ વખતે ત્યાં જ
જ્ય બેલાવી. વહેતી ગંગા જેમ હિમાલયેથી નીકળીને પ્રયાગ અને કાશીમાં આવી. તેમ પૂજયશ્રી વડોદરાથી વિહાર કરી અમદાવાદ પરીક્ષા આપી શંખેશ્વર તીર્થની યાત્રા કરી.સુરેન્દ્રનગરમાં શિક્ષણ શિબિરનું આયોજન કરી છેટી કાશી
Page #10
--------------------------------------------------------------------------
________________
જામનગર પધાર્યા. વિ. સં. ૨૦૪૦ જેઠ વદ ૧૦ રવિવાર તા. ૨૪// ૮૪નાં શુભ મુહુર્તે પૂજ્યશ્રીને નગર પ્રવેશ થશે. જામનગર શહેરમાં ચારે બાજુ પૂજ્યશ્રીના વ્યાખ્યાને ગોઠવાયા. પૂજ્યશ્રીની વાણી અને ઉપદેશ લેકેના કાનમાં ગુંજવા માંડયા... લેકે આકર્ષાયા. આનન્દ અને ઉત્સાહની લહેરે...ઊછળી...
અષાઢ સુદ ૬-બુધવાર તા. ૪–૭–૮૪ના રોજ બેન્ડ-વાજા સાથે વાજતે-ગાજતે ચતુવેધ શ્રી સંધ સાથે પૂજયશ્રીને ચાતુમાં પ્રવેશ થયે. પૂ. અરુણવિજયજી મ. તથા પૂ. મુનિ શ્રી ધનપાલવિજયજી મ. બે ઠાણા શ્રી મેહનવિજયજી પાઠશાળામાં પધાર્યા. વ્યાખ્યાન વાણમાં રોજ માનવ–મેદની વધતી ગઈ, આરાધના–તપશ્ચર્યાઓ શરૂ થઈ. ચાતુર્માસિક સળંગ અટ્ટમની તપશ્ચર્યા શરૂ થઈ. એક પછી એક અઠ્ઠમે થતા ગયા. સંધમાં અનેરે આનન્દ અને ઉત્સાહ જાગે. અઠ્ઠમના તપસ્વીઓના અનુમોદનીય પ્રભાવના સાથે સન્માન કરવામાં આવ્યા.
ચાતુર્માસિક સત્રવાંચન
ચાતુર્માસિક વાંચનાવસરે શ્રી અધ્યાત્મક૯૫દ્રમ ગ્રંથ તથા શ્રી વિપાકસૂત્ર” એમ બન્ને ગ્રંથે પ્રારંભ કરવામાં આવ્યા. રાત્રિ વ્યાખ્યાને માટે “શ્રી સમરાદિત્ય ચરિત્ર” ગ્રંથનું વાંચન શરૂ થયું. અને દર રવિવારે શિબિરમાં વ્યાખ્યાનાથે “ધર્મબિન્દુ મંથ” તથા સચિત્ર ગણધરવાદની જાહેર વ્યાખ્યાનમાળા માટે “શ્રી વિશેષાવશ્યક ભાષ્ય” ગ્રન્થ નકકી થયા. પ્રત્યેના સુંદર ચઢાવા બેલવામાં આવ્યા....શુભ મુહુ વાચન શરૂ થયું. રાત્રિ વ્યાખ્યાનમાં ઘણું સારી સંખ્યામાં પુરૂષવર્ગ લાભ લેતે થે. તત્વાર્થના કલાસ શરૂ થયા. શનિવારે પ્રમો-ત્તરે થતી. સૂત્ર અર્થના કલાસ ચાલ્યા. દર શનિવારે બપોરે નાના બાળક માટે સમૂહ સામાયિક થતી હતી...
Page #11
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસિક ૧૬ રવિવારીય
શ્રી મહાવીર જૈન શિક્ષણ શિષિરને પ્રારંભ :
જામનગર શહેરમાં ચારેબાજુ પૂજ્યશ્રીની બુલંદ વેષણા ગુ ંજતી થઈ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સબ્ર તરફથી યુવા આલમના લાભાર્થે પૂજ્યશ્રીની ગ્રાન ગરિમાના લાભ લેવા માટે તથા યુવાનાનાં તન–મનને જર્ણોદ્ધાર કરવાના હેતુથી પૂજ્યશ્રીની નિશ્રામાં ચાતુર્માસના ૧૬ રવિવારી શિબિરનું આયોજન નકી કર્યુ.. જામનગ શહેર તથા આજી—બાજુના भैौन ન—જ નેતર યુવાનેા લગભગ ૬૫૦ ની સંખ્યામાં ફામ` ભરીને શિબિરમાં જોડાયા. તા. ૧૫-૭-૧૯૮૪ના રવિવારે અમારી જ્ઞાતિના પ્રમુખ શેઠશ્રી ભાનુકુમાર મગનલાલ દેદેશીના શુભહસ્તે જ્ઞાનદીપક પ્રગટાવી શિબિરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે અન્ય જ્ઞાાત તથા સમાજના આગેવાનાએ હાજરી આપી હતી. શિબિરના કાર્યક્રમ આ પ્રમાણે હતા. –દર રવિવાર પ્રાચ’ના, ધ્યાન, આસન. તત્વજ્ઞાનનું પ્રથમ વ્યાખ્યાન ખીજુ વ્યાખ્યાન ત્રીજું વ્યાખ્યાન
ભાજન (સાધમિ`ક ભકિત), વિશ્રાંતિ સચિત્ર ગણધરવાદની જાહેર
વ્યાખ્યાન માળા
• સવારે ૯-૦૦ થી ૯-૩૦
૯-૦૦ થી ૧-૩૦ ૧૦-૩૦ થી ૧૧-૩૦ ૧૧-૩૦ થી ૧૨-૩૦ ખારે ૧૨-૩૦ થી ૨-૦૦
22
૨-૦૦ થી ૪-૩૦
મ
.
27
,,
અમારી જ્ઞાાંતની વાડીના વિશાળ મંડપમાં આ પ્રમાણે દર" રવિવારે સવારે ૯-૦૦ થી સાંજે સાડાચાર સુધીને કાર્યક્રમ ચાલતો હતા. જેમા શિખિરાથી ઉપરાંત પાંચ-સાતહજારની મોટી સંખ્યા માં જૈન જ તેતર ભાઈ–બહેના મોટી સખ્યામાં ઉપસ્થિત રહેતા હતા. અનેક વિધ વિષયો ઉપર પુજ્યશ્રી પાયાના મુળભુત સિદ્ધાંતે ચાટ-ચિત્ર પદ્ધતિથી ખેડ ઉપર સમજાવતા હતા. શિખવાડતા હતા. શ્રી મહાવીર જ સગીત મડળના ખાળકો વચ્ચે-વચ્ચે સંગીત સાથે સ્તવન ગાતા હતા.
જૈન.
""
૧૦
Page #12
--------------------------------------------------------------------------
________________
સચિત્ર ગણધરવાની જાહેર વ્યાખ્યાનમાળા
ગણધરવાદને વિષય જૈન સમાજમાં ઘણી જ પ્રસિદધ” વિષય છે. પયુંષણ મહાપર્વ દરમ્યયાન કલ્પસૂત્રના વાંચનમાં વંચાય છે, તે ગણધરવાદના વિષય ઉપર રવિવારીય જાહેર વ્યાખ્યાનમાળા ગોઠવવામાં આવી હતી. અત્યન્ત તાર્કિક અને યુક્તિ-પ્રયુક્તિ પૂર્ણ આ વ્યાખ્યાનમાં આત્માથી મેક્ષ સુધીના તો પૂજ્યશ્રી બેડ ઉપર ચાર્ટ -ચિત્ર સાથે સરલતાથી સમજાવતા હતા. શ્રી સંઘે નકકી કર્યું કે આ અમુલ્ય વ્યખ્યા છપાવીને પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવા. અને કેટલાક દાનવીર દાતાઓને આ પેજનામાં સહયોગ સાંપડે. અને પરિણામે અમે ૫૦૦૦ પ્રતિઓ પ્રસિધ્ધ કરી શક્યા. જે દેશ અને પરદેશની ધરતી ઉપર ઝડપથી પહોંચવા માંડી. પરિણામ સ્વરૂપે જિનવાણુના મૂળ તવોને પ્રચાર થયે. અમને જણાવતા ખૂબ આનન્દ થાય છે કે અમારા ઈતિહાસમાં પ્રથમવાર વ્યાખ્યાનેના સંગ્રહરૂપે પુસ્તક છપાયું. આ અમારૂં ગૌરવાસ્પદ સંભારણું કાયમ યાદ રહે તેવું છે. બે ભાગમાં એક હજાર પાનાનું પુસ્તક પ્રકાશીત કરી અમે ધન્યતા અનુભવીએ છીએ. સુંદર અનુષ્ઠાન અને આરાધના
ક શ્રી સિદધ ચક્ર મહાપૂજનની ભકિત સાથે આયંબિલની તપશ્ચર્યા કરાવવામાં આવી. આરાધનાથે દરેકને, સિદ્ધચક્રના યંત્ર, બનાવીને ભેટ આપવામાં આવ્યા હતા.
૧૧ ગણધર ભગવંતના એકાસણા સામૂહિક થયા. * ૪૫ આગમની ભવ્ય રથયાત્રા-તથા પુજન
પુજ્યશ્રીની આગવી આયોજન શૈલીથી ૪૫ આગમોનું પુજન થયું. તથા ભવ્ય રથયાત્રા નીકળી. ગજરાજની અંબાડીએ “શ્રી ભગવતીસૂત્ર” તથા ૪૫ વાહનમાં ૪૫ આગમો સાથે અપુર્વ રથયાત્રા નિકળી. દિવસભર મહાપુજન ચાલ્યું. પુ. મુનિરાજ શ્રી ગુણ સાગરજી મહારાજે પણ અમને આગ આપી સહકાર આપે. આ નિમિત્તે આગમ પુરૂષને પટ બનાવવામાં આવ્યું.
Page #13
--------------------------------------------------------------------------
________________
અoo ઉપવાસ સાથે વીસ સ્થાનક તપની આરાધના
| તીર્થકર નામ કર્મની આ સર્વશ્રેષ્ઠ આરાધના પૂજ્યશ્રીની પ્રેરણાથી અદ્દભુત રીતે થઈ, ૪૦૦ ભાગ્યશાળીઓએ સામૂહિક ઉપવાસ કર્યા, શ્રી વીશસ્થાનક મહાપૂજન ભણવાયુ. અને આરાધનાથે શંકલ -સંઘને વીશ સ્થાનક યંત્ર અર્પણ કરવામાં આવ્યા.
સામૂહિક અઠ્ઠમ તપની આરાધના- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ 'ભગવંતેના અઠ્ઠમ તપની આરાધના સંધમાં અનેરો ઉત્સાહપૂર્વક થઈ. નાના–મોટા ઘણાં જોડાયા. શ્રી ગૌતમ સ્વામીના છઠ્ઠ તથા ખીરના પારણા આદિની અનેકવિધ તપશ્ચર્યાઓ ઘણી થઈ. પર્યુષણ મહાપર્વની આરાધના
મહાપર્વ પસણુની આરાધના અનેરા ઉત્સાહ સાથે થઈ, કલ્પસર શું છે?” જેવા વ્યાખ્યાને પૂજ્યશ્રીએ આપ્યા. બહુ વિસ્તારથી અષ્ટાબ્લિકા વ્યાખ્યાનમાં કર્તવ્ય સમજાવ્યા અને કલ્પસૂત્ર” સુંદર રીતે સ્પષ્ટ સ્મજાવ્યું. સંવત્સરી મહાપર્વના દિને પ્રતિક્રમણ શું છે એ ઉપર વ્યાખ્યાન આપ્યા પછી સમજાવી સમજાવીને સંવત્સરી પ્રતિક્રમણ સુંદર રીતે શાંતિપૂર્વક કરાવરાવ્યું છે. ૧૭ર ઉપર યુવાનોએ તથા અન્યોએ અઠ્ઠાઈતપની આરાધના કરી, ૨૧, ૧૬, ૧૫, ૧૧, ૧૦, -૯, આદિ ઉપવાસની સંખ્યામાં નાના-મોટા અનેક ભાઈ-બહેનોએ -તપશ્ચર્યા–આરાધના કરી. વિવિધ ફડ થયા. ખૂબ ઉત્સાહ સાથે પર્યુષણ મહાપર્વની આરાધના થઈ. ભાદરવા સુદ ૫ના રેજ તપસ્વીઓની વિશાળ થયાત્રા નિકળી હતી.
ભવ્યચૈત્યપરિપાટી–શિબિરાથી યુવાને, અન્ય અઢીથી ત્રણ હજાર -ભાઈ–બહેને સાથે ચતુર્વિધ સંઘ સાથે જામનગર શહેરના સર્વ જિનચૈત્યેના દર્શનાર્થે ચૈત્યપરિપાટી નીકળી હતી. નાના-મોટા બધાએ પૂજ્ય ગુરૂદેવની સાથે પગપાળા ચાલીને દર્શન કર્યા હતા. અંતે સાધર્મિક ભકિત કરવામાં આવી હતી.
Page #14
--------------------------------------------------------------------------
________________
ત્રિદિવસીય બૃહદ અહંદ મહાપુજન સાથે પંચાહ્િકા મહોત્સવ
* શ્રી પર્યુષણ મહાપર્વની વિવિધ તપશ્ચર્યા–આરાધનાના ઉપલક્ષમાં શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી સામૂહિક ફંડ. કરીને ત્રણ દિવસનું અહંદુ મહાપૂજન તથા અષ્ટોત્તરી શાનિસ્નાત્રને પંચાનિકા મહત્સવ રાખવામાં આવ્યો. જિનેશ્વર પરમાત્માના જન્માભિષેક મોત્સવને વિસ્તારની ઉજવવામાં આવ્યો. શ્રી શેઠળ દેરાસરની બહાર વિશાળ રંગમંડપમાં અપ્રતીમ રીતે ઉજવાયું. ત્રીજા દિવસે પ૬ દિક કુમારિકાઓ ૬૪ ઇન્દ્ર ઇન્દ્રાણિઓ સાથે, ૨ રથ આદિ પૂર્વક ભવ્ય રથયાત્રા નીકળી હતી. મહાપૂજનમાં ૫૬ દિક કુમારિકાઓએ નૃત્ય ભકિત. રજુ કરી હતી. રાજ કેટના નૃત્યકાર મહેન્દ્રભાઈએ સૌધર્મેન્દ્રની ભૂમિકા નૃત્યમાં રજુ કરી હતી. શેઠ જયન્તિલાલ લક્ષ્મીચંદ તથા શેઠ હરકિસનભાઈ સૌધર્મેન્દ્ર, તથા ઇશાનેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે વિશાળ. સેનેરી મેરુપર્વતની રચના કરવામાં આવી હતી. સકલસ બે મેરૂપર્વત ઉપર ચડીને પ્રભુજીના અભિષેક કર્યા હતા. ભાદરવા સુદ ૧૫ તા.. ૧૦-૯-૮૪થી ત્રણ દિવસ ચાલેલા આ મહાપૂજનમાં અનેક ભાવિકે એ સવર્ણ-ચાંદીના દાગીનાઓને ત્યાગ કરી પ્રભુજીની આભૂષણપૂજ કરી હતી. અને તે સર્વ દાગીનાઓમાંથી શ્રી શાંતિનાથ ભગવાનને સેનાને મુગટ બનાવવામાં આવ્યો છે. ભાદરવા વદ ૪ના રોજ શ્રી અષ્ટોત્તરી શાંતિસ્નાત્ર થયું. અંજનશલાકા મહત્સવને યાદ કરાવે એ મુંદર આ મહત્સવ . શેઠજી દેરાસરમાં ૮ અભિષેક કરવામાં આવ્યા હતા. શ્રી સંઘ લીધેલા વિવિધ લાભ * શ્રી ભગવતીસૂત્ર પુનર્મુદ્રણ જના, મઃ શ્રી નિયાવલિકા આગમની પુનર્મુદ્રણજનામાં, * ચાર્ટ–ચિત્ર નિમણ ચેજનામાં, * અંઘજન મહિલા તથા તાલીમ મંડળ માટેના ફળામાં, * B. W. C. ના અહિંસા કાર્યમાં, મહાવીર જન શિબિરમાં સાધર્મિક ભકિત કરવામાં વિવિધ (ગચ્છ સ્વામી વાત્સલ્યમાં, “ગણધરવાદ”ની પુસ્તિકાઓના
Page #15
--------------------------------------------------------------------------
________________
-પ્રકાશનમાં, તથા વિવિધ પુજને, અનુષ્કાને તથા આરાધના, સ્પર્ધા એના ઇનામ વગેરેમાં શ્રી સંધ તથા અનેક ભાઈઓએ ઉત્સાહથી અનેક રીતે લાભ લીધે છે. વિવિધ ઈનામી સ્પર્ધાઓનું આયોજન * વિજ્ઞાન અને ધર્મની વકતૃત્વ સ્પધા, * નિબંધ લેખન સ્પર્ધા, - રત્નાકર પચ્ચીશી સ્પર્ધા, * ભક્તામર, અજિતશાંતિની સ્પર્પ, * ભગવાન મહાવીર સ્વામીના ર૭ ભવ કહેવાની સ્પર્પ, સ્તુતિ, સ્તવન સજીવાયની સ્પર્ધા, અષ્ટ પ્રકારી પૂજાની સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ઈત્યાદિ વિવિધ સ્પર્ધાઓનું આયોજન શહેર સ્તરે કરવામાં આવ્યું હતું. જન–જનેતર યુવાને તથા યુવતીઓએ ભાગ લીધે હતા અને વિવિધ દાતાઓ તરફથી સુંદર આકર્ષક ઈનામ આપવામાં આવ્યા હતા. ૦ જાપ ધ્યાનની આરાધના
જામનગરમાં સર્વપ્રથમવાર જવામાં આવેલ અષ્ટદળ કમળમાં નવકારના જાપ પૂજ્યશ્રીએ અનેખી રીતે કરાવ્યા હતા. અને ૪૮ કલાક –૨ દિવસ સુધી ચાલેલા આ અખંડ જાપ–ધ્યાનમાં જામનગરના ભાવિકે એ • લગભગ ૧૧ લાખની સંખ્યામાં સુંદર શાંતિપુર્વક જાપ કર્યા હતા
૨૪ જિનેશ્વર ભગવાનની લોગસ્સ સાથે કાઉસગ્ગ મુદ્રામાં જાપધ્યાન કરવામાં આવ્યા હતા, ર૭ પાર્શ્વનાથ ભગવંતના પુજન સાથે “જાપ કરવામાં આવ્યા હતા. સુંદર રચના નિર્માણ કરવામાં આવી હતી. આવી અનેખી અનેક આરાધનાઓ કરાવવામાં આવી હતી. આ મહિનાની નવપદજીની શાશ્વતી ઓળીની આરાધના થઈ. ૦ શ્રી દીપાવલી મહાપર્વની આરાધના
આસોની ૧૪ તથા અમાવાસ્યાના દિપાવલી મહાપર્વ પ્રસંગે શ્રી મહાવીર સ્વામીને નિર્વાણ કલ્યાણકની આરાધનાના છઠ તથા શ્રી વીરપ્રભુની ૧૬ પ્રહરના અંતિમ દેશના સ્વરૂપ શ્રો ઉત્તરાધ્યયન સુત્રની વાચનાનું શ્રવણ સવાર-બપોરની વાચનારૂપે ૨ દિવસ શ્રવણ કરવામાં
૧૪
Page #16
--------------------------------------------------------------------------
________________
આવી હતી. પુજ્યશ્રી અરુણવિજયજી મહારાજે ૨ દિવસમાં સંપૂર્ણ ઉત્તરાધ્યયન સુત્ર દ્વારા વિરપ્રભુની અંતિમદેશના સાર સમજાવ્યું હતે. ત્રિજાપ આદિ સાથે સુંદર આરાધના થઈ.
અશ્રુભીની નજરે સેંકડો ભાવિકેએ ગૌતમ સ્વામીને વિલાપ અનુભવ્યો હતો. આ પ્રસંગે વ્યાપારીઓએ ફટાકડાને ધંધે ન કરવાની, ફટાકડા ન વેચવાની બાધા (પ્રતિના) લીધી હતી. અનેક નાના મોટા યુવાને તથા બાળક-બાળકીઓએ પણ ફટાકડા ન ફેડવાની બાધાઓ લીધી હતી. તેમને સને તથા ૫૬ દિક કુમારીકાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. દિપાવલી મહાપર્વે પોપકારના કાર્યો
જૈન સમાજ એક ઉદાર-દાનવીર અને દયાળુ જ્ઞાતિ છે. પૂજ્યની બુલંદ ઘોષણા તથા માર્મિક ઉપદેશના આધારે જામનગરના જન સંધમાંથી યુવાનોએ પહેરવાના કપડાએ, મીઠાઈ, વાસણ, ઘઉં, ચેખા, કઠોળ આદિ અનાજ, રોકડ રૂપિયાએ તથા ફળ-ફુટ આદિ ભેગા કરી દિવાળી પર્વ તથા નુતનવર્ષારંભદિને જામનગરની વિવિધ હોસ્પીટલે, આશ્રમ, આદિસ્થળે જાતે જઈને વિતરણ કરી આવ્યા હતા. જામનગર તથા બહારના ગામડાઓના અનેક જન-જૈનેનર ભાઈ–બહેનેને કપડા,
કડ પિયા, અનાજ આદિ આપવવાનું આ પવિત્ર પરોપકારનું કાર્ય ઉદાર હાથે શિબિરાથી યુવાનોએ કર્યું હતુ. તથા દર રવિવારે આ શુભ કાર્ય ચાલુ રાખ્યું છે. શ્રી મહાવીર જન સ્વાધ્યાય કેન્દ્ર
વિ.સં. ૨૦૪૧ના જ્ઞાનપંચમી પર્વના શુભદિને પૂજ્યશ્રીની પ્રેરણાથી શિબિરાથી યુવાને તથા અન્ય મોટા ભાઈએાનું સ્વાધ્યાય મંડળ ઉપરના નામે શરૂ કરવામાં આવ્યું. જેમાં યુવાને સપ્તાહમાં સાથે મળીને સ્વાધ્યાય કરી શકે.
કાર્તિકી પૂર્ણિમાએ હિંદુસ્તાન ટાઈમાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરવામાં આવ્યું. ચતુર્વિધ સંધાથે ાિળ માનવ મેદની
Page #17
--------------------------------------------------------------------------
________________
સાથે હિન્દુસ્તાન ટાઈટસ ફેકટરીમાં શરુંજયને ૫ટ જુહારી સમસ્તશ્રી સંધે અનેરે લાભ લીધે. પુજ્યશ્રીનું વ્યાખ્યાન થયું. પુજા ભણાઈ. ૧માં રવિવારે શિબિરની પુર્ણાહુતિ થઈ. સંસ્કૃત પડિત પરિષદનું આયોજન - પૂજ્ય શ્રી અરુણવિજયજી મહારાજ સ્વયં સંસ્કૃત ભાષાનો વિદ્વાન છે. સંસ્કૃતમાં વ્યાખ્યાન આપે છે. ન્યાયદર્શન શાસ્ત્રમાં ઘદર્શનના જ્ઞાતા છે. તેમની પ્રેરણા તથા માર્ગદર્શનનુસાર શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘે પૂજ્ય શ્રીની નિશ્રામાં ત્રણ દિવસની પરિષદ યોજી. જેમાં મુંબઈ, નાગપુર, કાશી, પુના, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, દિલ્લી આદિ સ્થળેથી. સંસ્કૃત ભાષાના દાર્શનિક વિતાને ભાગ લેવા આવ્યા હતા. શ્રી મહાવીર વિવાથી કલ્યાણ કેન્દ્ર મુંબઈની સંસ્થાની આ પ્રવૃત્તિનું આ ત્રીજું અધિવેશન તા. ૧૭,. ૧૮, ૧૯, નવેમ્બર ૧૯૮૪ના જામનગર મળ્યું. “ચાર્વાક દર્શનના નિરસન માટે સંસ્કૃતમાં ભાષણ તથા ચર્ચા થઈ, આ સંસ્કૃત પંડિત પરિષદનું ઉદ્દઘાટન અમારા સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ મગનલાલ દેશીએ કર્યું હતું. તથા ૫ડિતજી શ્રી રામચન્દ્ર શાસ્ત્રી જેશી પુનાવાલા દ્વારા નૂતન ટીકા સાથે લખીને તૈયાર કરવામાં આવેલ જૈન દર્શનના અભ્યાસ માટેના પાયાના ગ્રંથ- “શ્રી પ્રમાણીય તરલેક'નું ઉદ્ઘાટન શેઠ શ્રી જગદીશભાઈ શાન્તિલાલ શાહ ઓખાવાલાના હસ્તે કરવામાં આવ્યુ હતુ. તા. ૧૮-૧૧-૮૪ના રોજ પંડિતનું ઈશ્વર દ્રજી શર્માના હાથે લખાયેલ પુસ્તક “ભારતીય દર્શન મેં આસ્તિકતા કા સ્વરૂપ” નું ઉદ્દઘાટન શ્રી કે. પી. શાહે કર્યું હતું. ૫. શ્રી કૌડિન્ય શાસ્ત્રીજીએ સુંદર સભા સંચાલન કર્યું હતુ. તા. ૧૯-૧૧-૮૪ના આવેલા સર્વ વિદ્વાન પંડિતનું ૧૦૧ રૂપિયા તથા ગરમ શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું. ન્યાય-વ્યવહારોપમંત્રી શ્રી એમ. કે. લેચ, લીલાધરભાઈ પટેલ, જસ્ટીસ શાહ, આદિ મહાનુભાવોએ સમારંભમાં હાજરી આપી હતી. સંધપ્રમુખ ભાનુભાઈ દેશી તથા શ્રી વિ. શ્રી. જ્ઞાતિ તરફથી
Page #18
--------------------------------------------------------------------------
________________
બહુમાન કરવામાં આવ્યું હતું. જામનગરની જૈન-જૈનેતર જનતાએ સવાર-બપરની ચર્ચામાં ભારે રસ લીધો હતો. પૂજ્યશ્રીએ સંસ્કૃતમાં પિતાનું પેપર વાંચી, તેના ઉપર ચર્ચા કરી હતી. સંસ્કૃત ભાષામાં વ્યાખ્યાને આપ્યા હતા. નાસ્તિકવાદ–ચાર્વાક દર્શનના આત્મા નથી આદિના સિદ્ધાન્ત પાયા વિનાના ખેટા છે. તે તાર્કિક રીતે બધાએ રજુ કર્યા હતા. અને આત્મા છે, પરમાત્મા છે, મેક્ષ છે. ઈત્યાદિ રીતે
આસ્તિક વાદના સિદ્ધાન્તની સ્થાપના કરવામાં આવી હતી. દરેક વિદ્વાનેએ આ સૂર કાઢયે હતું કે જીવનમાં આસ્તિકવાદના સિધ્ધાન્તની ખૂબ જરૂરિયાત છે, આવી સુંદર રીતે સંસ્કૃત પાડિત પરિષદનું આયેત્રો વિ. શ્રી. ત. જ્ઞાતિ જન સંધ તરફથી ઈતિહાસમાં સર્વ પ્રથમવાર જ કરવામાં આવ્યું હતું . આ એક ઐતિહાસિક અધિવેશન એજાયું હતુ. જે ચિરસ્મરણીય રહેશે. તેચ્ચારણ સમારંભ
ચાતુર્માસ પૂર્ણાહુતિ બાદ પૂજ્યશ્રીએ શ્રાવક જીવન એગ્ય ૧૨ વ્રત ઉચ્ચરાવ્યા. ઘણું જેન ભાઈ–બહેનેએિ અજીવન માટે અનેક વ્રત ઉર્યા. નાણ સમગ્ર ચેથું વ્રત (અખંડ બ્રહ્મચર્યવ્રત) આદિ ૧૨ વ્રત લીધા. પૂ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સૂરીમ. તથા પૂજ્યશ્રી અરવિજયજી મ.ની નિશ્રામાં બીજી વાર ઉપધાનતપમાં પણ વ્રત ઉચ્ચારાવવામાં આવ્યા હતા. અનેક આત્માઓ જન શાસનના સાચા શ્રાવક-શ્રાવિકાઓ બન્યા હતા. વિવિધ તપ પણ ઉચ્ચર્યા હતા. ઉપધાન તપની ભવ્ય આરાધના
શાસનના મહાન પુણ્યદયે શ્રી આદીશ્વર દાદાની શીતલ છાયામાં, દાદાની અસીમ કૃપાથી પૂજ્યશ્રીની શુભ પ્રેરણા તથા સદુપદેશથી
ઉપધાન તપની આરાધના થઈ, શ્રી. વિ. શ્રી ત. જ્ઞાતિના શ્રી ચાંપશી દેવજી પરિવારના ભાગ્યશાલી શ્રી. ફૂલચંદભાઈ આદિ પરિવારને ઉપધાન કરાવવાની ભાવના થઈ. શ્રી સંઘમાં જય બોલાવવામાં આવી. અને પ. પુ. આચાર્ય દેવ શ્રી વિનયચંદ્ર સુરીશ્વરજી મ. પુ. આચાર્ય
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી કલ્પજયસૂરીશ્વરજી મ. શ્રીએ મુદ્દો આપ્યા. વિ. સં. ૨૦૪૧ના માગશર સુદ ૧૧. મૌન એકાદશી તા ૪-૧૨-૮૪ના મુહૂર્ત આપ્યા. શ્રી સંઘના સભાગ્યે અમદાવાદથી પુ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સુરીશ્વરજી મ. આદિ ઠાણા ત્રણ પધય. શુભ મુહૂર્તે. ઉપધાન તપમાં ૮૮ ભાગ્યશાલીભાઈ–બહેને એ પ્રવેશ કર્યો. ઉપધાન તપ પ્રારંભ થયા. દાતાઓએ નીવિઓ તથા આયંબિલે લખાવ્યા. ધર્મશાળામાં શાંતિથી નિવિઓ થતી હતી. પૂજ્યશ્રી અરૂણવિજયજી મહારાજે સુંદર શૈલીથી વાંચનાઓ સમજાવી. ઉપધાનના સૂત્રો નવકાર, ઈરિયાવહી આદિ ઉપર વ્ય ખ્યાને આપ્યા. મહા સુદ તા. ૨૩-૧-૮૫ના રોજ માળારોપણને ભવ્ય વરઘેડે ચઢ્યું, અને મહા સુદ ૩ તા. ૨૪-૧-૮૫ના માળારોપણ થયુ., ૪૪ આરાધકોને મોક્ષ માળા પહેરાવવામાં આવી. દેવદ્રવ્યની સુંદર ઉપજ થઈ. શેઠ શ્રી ફુલચંદભાઈએ પંચાહિકા મહોત્સવ કરાવ્યું. ઉત્તમ રીતે એક યાદગાર ઉપધાનતપની આરાધના શ્રીસંધમાં થઈ. ઉપધાન તપના આરાધકેએ બાર વ્રત ઉર્યા. રાજકેટ, અમદાવાદ, મુંબઈ, પોરબંદર, જામનગર શહેર તથા જિલ્લાના ભાઈ–બહેન ઉપધાનમાં જોડાયા હતા. ભાઈ-બહેનની ભાગવતી દીક્ષા
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિના સંધવી શક્ઝક્ષી લાલકસ્તુરચંદ પરિવારના શેઠ શ્રી સુર્યકાન્ત રતીલાલ સંઘવીના સુપુત્ર મુમુક્ષુ હિમાંશુકુમાર તથા સુપુત્રી દીક્ષાથી બિન્દુબહેન બનેની ભાગવતી દીક્ષા માગશર સુદ ૧૫ શનિવાર તા. ૮-૧૨-૮૪ના શુભ મુહૂર્ત જ્ઞાતિની વાડીએ થઈ. ભવ્ય વરષીદાન વરઘોડો નીકળ્યો. શ્રી વીશસ્થાનક મહાપૂજન તથા શાન્તિસ્નાત્ર સાથે શ્રી પંચાહિકા જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઉજવાયે. શ્રી સઘ તરફથી દીક્ષાર્થીઓના બહુમાન કરવામાં આવ્યા હતા. પુ. આચાર્યશ્રી પ્રસન્ન ચંદ્રસૂરીશ્વરજી મ ના વરદ હસ્તે દીક્ષા થઈ. પુ મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના શિષ્ય બન્યા. મુનિ હેમન્ત વિજયજી મ. તેમનું નામ પાડવામાં આવ્યું. બિન્દુબહેને યુગવીર
Page #20
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી વિજયવલ્લભસુરિ મ. ના સમુદાયમાં પુ. સાધ્વીજી શ્રી દમયતિ શ્રીજીના શિષ્યા સાધવી શ્રી ચન્દન બાળાશ્રીજી પાસે દીક્ષા લીધી અને સાધવીજીશ્રી ધર્મરત્નાશ્રીજીના નામે પ્રસિદ્ધ થયા. ૩ આગમોને ઉદ્દઘાટન સમારંભ
સતત સ્વાધ્યાયરત પુજ્યમુનિશ્રી અરૂણવિજયજી મહારાજે જામનગરના ચાતુમાસ દરમ્યાનમાં આગના પુનર્મુદ્રણનું કામ પણ ચાલુ રાખ્યું હતું. શ્રી ભગવતી સુત્ર જે જન ધર્મના ૪૫ આગમાં ગણાય છે, તેનું મુદ્રણ કર્યું. સંધમાં ટીપ થઈ અને પ્રથમ ભાગ પ્રતાકારે છપાઈને તૈયાર થયો. તે તા. ૨૬-૧-૮૫ના રોજ શ્રી વી. શ્રી. ત. જ્ઞાતિના પ્રમુખ ઉદાર દાનવીર શેઠશ્રી ભાનુભાઈ મગનલાલ દેશીના શુભ હસ્તે ઉદ્દઘાટન થયું અને ત્યારપછી સંઘમાં સેંધાવેલા ભાગ્યશાળીઓને આપવામાં આવ્યું. પુજ્ય આચાર્ય મહારાજોને અર્પણ કરવામાં આવ્યું.
૪૫ આગમમાંના ૧૧ અંગસુત્રમાં ૮મું અંગસુત્રશ્રી “અંતગડદક્ષાસુત્ર”, તથા ૯મું અગસુત્ર “શ્રી અનુપાતિકશાસ્ત્ર” આ બને સંયુકત આગમે મુળ-ટીકા તથા ગુજરનુવાદ સાથે શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્રની શ્રી મહાવીર જન સાહિત્ય પ્રકાશન” તરફથી છાપવામાં આવ્યું હતું. જામનગરના જાણીતા ઉદ્યોગપતિ શેઠશ્રી અભેચંદભાઈ ગુદાવાલાના શુભહસ્તે રવિવાર તા. ૨૭–૧૮૫ના રોજ ઉદ્દઘાટન થયું અને પુ. સાધુ-સાધવી મહારાજોને ભેટ અપાયું.
જામનગર શ્રી સંઘમાં “નિરચાવલીકા સુત્ર” છાપવાનો નિર્ણય થયું છે. તેની ટીપ પણ થઈ છે અને આ સુત્ર છાપવાનું ચાલુ છે. આ રીતે આગમ પ્રકાશનના કાર્યો પણ સુંદર થયા છે. બે બહેનની ભાગવતી દિક્ષાશ્રી વીશા શ્રી. જ્ઞાતિના શેઠશ્રા......
........ ...પરિવારના દીક્ષાર્થી મુમુક્ષુ નુતનબેન તથા દીક્ષાથી કુમારિકા સ્મિતાબેન બનેની ભાગવતી દક્ષા મહાસુદ ૧૦
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૩૦-૧-૮૫ના શુભ મુહુર્ત વાજતે ગાજતે જ્ઞાતિની વાડીમાં પુ. આચાર્યશ્રી પુ. આચાર્ય શ્રી પ્રસન્નચંદ્ર સુરી મ. તથા પુ. મુનિ શ્રી અરૂણવિજયજી મહારાજની શુભ નિશ્રામાં થઈ. પુ. સાગરજી મ.ના સમુદાયમાં પુ. સાધ્વીજી શ્રી નિરૂજાશ્રીજી મ.ના શિષ્યા તરીકે બને દીક્ષા અંગીકાર કરી સાધવીજી શ્રી નમ્રતાશ્રીજી તથા સા. શ્રી સરિતાશ્રીજી મ.ના નામે પ્રસિદ્ધ થયા, જામનગરના રહેવાસી શ્રી મોહનવિજયજી જૈન પાઠશાળાના મહેતાજીના સુપુત્ર દીક્ષ થી મુમુક્ષુ મુકેશકુમારની દીક્ષાને વરષીદાનને ભવ્ય વરઘેડ નીકળે. પંચાહિકા મહોત્સવ થયું. તેમની દીક્ષા પાલીતાણા પવિત્ર તીર્થધામમાં થશે..
આ અત્યન્ત સંક્ષિપ્તમાં ચાતુર્માસના સંભારણાને સંક્ષિપ્ત હેવાલ રજુ કર્યો છે. નાના-મોટા અનેક કાર્યો થયા. પુષ્પ ખીલે છે, અને સુગંધ પ્રસરે છે, અને ભમરાઓ આવે છે- તેમ પૂજ્ય મુનિશ્રી અરુણવિજયજી મહારાજ નાની ઉંમરમાં પણ બહુમુખી પ્રતિભા ધરાવતા જન સંધના એક પ્રસિધ વિદ્વાન વકતા છે. ચારે બાજુ જ્યાં જાય છે ત્યાં શાસનની પ્રભાવના ઘણી ઉત્તમ કરે છે. આ વહેતી જ્ઞાનગંગા અમારા જામનગરમાં આવી. પૂજ્યશ્રીએ આઠ મહિના સુધી સતત એક ધારે વ્યાખ્યાન આપીને જ્ઞાનને ધોધ વહાવે છે. લોકોને તરબળ કર્યા છે. જામનગરના વર્ષોના ઈતિહાસમાં પૂજ્યશ્રીનું આ એક યાદગાર યશસ્વી અને ધમ જાગૃતિનું ઐતિહાસિક ચાતુર્માસ થયું છે. અમારા શ્રી સંધમાં યુવા વર્ગ આદિમાં સુદર જાગૃતિ આવી છે. ધર્મ પમાડવા બદલ પુજ્યશ્રીને મહાન ઉપકાર અમારા શ્રી સંઘ ઉપર છે. મહાવદ ૧૧-કવાર તા. ૧૫-૨-૮૫ના રોજ શ્રી સંધ એક વસમી વિદાય આપીને દિલમાં દુઃખ અનુભવે છે. પુજ્યશ્રી વિહાર રહીને અમદાવાદ તરફ પ્રયાણ કરે છે.
લિ, શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ
૨૦
Page #22
--------------------------------------------------------------------------
________________
“શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્રના પ્રેરક
પ્રસ્તુત પુસ્તકના વ્યાખ્યાનકાર – લેખક ”
પ. પૂ. વિદ્વાન મુનીરાજ શ્રી અરૂણુવિજયજી મ.સા. (રાષ્ટ્રભાષારત્ન વર્ષા-સાહિત્યરત્ન પ્રયાગ ન્યાયદર્શનશાસ્ત્રી–મુંબઈ)
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
૫૫. સણાવવહારમાં
Jes
v oo
2660000
શ્રીનેમિ-નંદન શતાબ્દી ટ્રસ્ટ રચયિત આગમ પ્રભાકર મુળી કુષ્ણ વિજયજી ગ્રંથાલય
ની કડી Appla
ૐ પિતા ી છે.
આયોજિત-યાતમાસિકકરવિવારીય
ND
© i{h a>gતિ કૂતરી
મૌર્યપુત્ર સ્વરૂપે.
00000000
કોડિન સ્વા
ળો તપાચ્છ જ્ઞાતિજૈન સંઘ
Cool
29JlJThai) જૂ રાવે
મેં સચિત્ર પહર વ્યાખ્યાન માળા ક
સચિત્ર ગણધરવાદ
પ્રવચનકાર અને લેખક પ.પૂ.મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
વિષયઃ- કર્મ મોક્ષક્ષય સિદ્ધિ
વિસ ૨૦૪૦ ભાદરવા વદી નવરાવ્યા શિક
Page #25
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર –શ્રી મંડિક સ્વામી વિષય:- કર્મ મોક્ષક્ષયરસિદ્ધિ શંકા – આત્માને કમને બધ-મેક્ષ હોય કે નહીં ?
ज संताणोऽणाई तेणाणते य णायमेगतो दीसह सतोऽवि जओ कत्थइ बीय-कुराईण ॥
–– પ. પૂ. ચરમતીર્થપતિ આસજોપકારી શ્રમણપરમાત્મા શ્રી મહાવીર સ્વામીને નમસ્કારપૂર્વક - છઠ્ઠા ગણધર મંડિક સ્વામીની શંકા-જીવ સાથે કર્મને બંધ મેક્ષ છે કે નહીં ? એને પહેલે એક અંશ કમબંધ સિદ્ધિને ગયા આઠમા વ્યાખ્યાનમાં વિચારી ગયા છીએ. અહીંયાં આ નવમા વ્યાખ્યાનમાં મંડિક સ્વામીની જ શંકાના બીજા અંશ -કર્મ મેક્ષ સિદ્ધિને વિચાર કરીએ.
શું કર્મને નાશ (ક્ષય) પણ થતું હશે ખરો? અને જે કર્મનો ક્ષય ન થાય તે શું થાય ? મોક્ષ એટલે શું ? મોક્ષ ક્યારે થાય? કેવી રીતે થાય ? વગેરેને વિચાર અત્રે પ્રસ્તુત પ્રવચનમાં કરવામાં આવે છે. બક્ષનારના અર્થો – મેક્ષ. એટલે છૂટા પડવું. છૂટકારે થ. બંધાયેલી વસ્તુનું છુટું પડવુ પણ મક્ષ કહેવાય છે. પરંતુ અહીયાં આ સંદર્ભમાં વિચાર કરતા ખ્યાલ આવશેજે આત્માએ કર્મ બાંધ્યા છે તેને છુટકારો થવો તે મોક્ષ. જીવે કર્મ બાંધ્યા છે તે જીવે જ છોડવા પણ પડશે અને
Page #26
--------------------------------------------------------------------------
________________
આત્મા કર્મના બંધનમાંથી સદાને માટે જે સ્થાન, જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે પણ મેક્ષ સ્થાન છે. મુકિતનું ધામ છે. મુકતાવસ્થા છે. એટલે કર્મક્ષય-કર્મમેક્ષ અને જીવમેશ એમ બન્નેની સિદ્ધિને વિચાર અત્યારે કરવાનું છે. જીવ+કર્મને સગ-વિયેગ તે જ બંધ-મેલ
સંસાર એ જીવ+કર્મના મગાત્મક છે. અને મોક્ષ એ જીવ+કર્મના વિયેગાત્મક છે. જીવકર્મસંગ
જીવકર્મવિણ તે
સંસાર
મેક્ષ જેને સગ એને જ વિગ. કેને સંગ ? કેને વિગરે સંગ હંમેશા એને થાય. પરન્તુ એકની સંયોગ થતું જ નથી. અહીયાં પણ બે તત્વ છે. જીવ અને કર્મ (જડ) કર્મ અજીવતત્વના પુદ્ગલને જ પેટા ભેદ છે. કોણ વર્ગણું ના બનેલા કર્મ છે. તે બન્નેનો સંગ તેનું જ નામ સંસાર છે. અને બંનેને સદાને માટે સદંતર વિગ થે, છૂટા થઇ જવું તેનું નામ છે મેક્ષ
મોક્ષ પણ સાપેક્ષિક છે. અર્થાત મોક્ષ બેલીએ છીએ ત્યારે બંધને જ મેક્ષ એ સ્પષ્ટ અપેક્ષા સહિત યાલ આવે છે. બંધ ન હોય તે મેક્ષ કોને થાય? એમ વિગ પણ સાપેક્ષ છેસંગ ન હોય તો વિયોગ કોને થાય ? વિયોગ પહેલા સગુ જરૂરી છે. તેમ મોક્ષ પહેલા કર્મ બંધ પણ જરૂરી છે. અર્થાત્ એકથી બીજાની સિદ્ધિ થાય છે.
::
, ,
Page #27
--------------------------------------------------------------------------
________________
જે ખાય છે તે છૂટે છે. કમ આત્માની સાથે બધાય છે તે તે કર્મને જ એક દિવસ આત્માથી છૂટા પડવાનુ છે. છૂટવું જ પડશે. મેક્ષ થશે.
પ્રશ્ન—જે જે અંધાય છે તે તે છૂટે છે કે જે જે છૂટે છે તે તે બંધાય છે ? અંધાયેલાના માફ કે મેક્ષના બંધ
ઉત્તર બધાયેલાને મેક્ષ ખરો. પરન્તુ બધા જ મંધાયેલા છૂટશે એવુ' નકકી નથી. જેમ ૫-૧૦–૨૦ વર્ષની જેલની સજાતે જ વાળા છૂટી જશે. પરન્તુ આજીવન કેદવાળા નથી છૂટતા. પ્રમાણે ભવ્ય જીવે કર્માંના ખંધથી છૂટી જશે. પરંન્તુ અભવ્ય જીવા, જાતિભવ્ય જીવાત ક્યારેય નથી છૂટતા. તેમના મેાક્ષ કદાપિ નથી થતા.
-
એટલે હું મહિક! કમ ખધાયેલા બધા મુક્ત થાય જ એવા એકાન્ત પણ નથી અને કર્મથી મુકાયેલા, મુક્ત થયેલા ફરી બંધાતા જ નથી.
સચાગવિયોગના સાપેક્ષક ભાવ
જેના સંચાગ છે તેના વિયેગ પણ છે. સયાગ વિના તે વિયેાગ સભવે જ નહી. અને, વિયેાગ કાના ? તા સયેગના. અને સમૈગ કોને? તે કહેવુ પડશે એ ભિન્ન જુદા પદાર્થાના. આત્માની સાથે જે કર્મના સંચાગ હતા તે જ કના આત્માથી વિયેગ થશે, તેને જ છૂટા પડવું પડશે. માટે વિયેાગ સચેાગ-સાપેક્ષિક છે. જીવ કના સયોગ એ જ સંસાર અને એ બન્નેના સથા વિયાગ એનુ” નામ જ મેક્ષ.
Page #28
--------------------------------------------------------------------------
________________
વિયેગ
આંશિક વિયેગ
સંપૂર્ણ વિગ આત્માથી કર્મને વિયાગ કે થયો છે ? કારણ વિગ બે પ્રકારના છે. આંશિક વિગ થાય એ શું કામનું? આંશિક વિયેગને મેક્ષ નથી કહેવાત. તેને નિર્જરા કહેવાશે. નિર્જર આંશિક છે. તે જ રજ થઈ શકે છે. પરંતુ મોક્ષ કયારેય રોજ-રેજ નથી થતું.
દા. ત., ખાણમાં જયારે સોનું છે ત્યારે કેવું છે? માટીની સાથે મિશ્રિત છે. સંયુક્ત છે. પરંતુ તેને બહાર કાઢીને ભઠ્ઠી ઉપર તપાવીને માટી સેનું બનેને છૂટા પાડીને બેને વિયેગ કરાવવો પડે. માટી જુદી–સોનું જુદું. સોનાના કણ કણ.. મળી જશે અને એક અખંડ દ્રવ્ય બની જશે. આ પ્રમાણે જીવ અને કર્મને પણ વિયેગ થાય તે જ મેક્ષ થાય ? ગ્રહણ અને મોક્ષ –
09 DO
l/U
/
little
Page #29
--------------------------------------------------------------------------
________________
ગમન
જયતિષ –ખગાળશાસ્ત્રની દૃષ્ટિએ આકાશમાં ગ્રહણ થાય છે. સૂક્ષ્મ અને રાહુનુ· ગ્રહણ થાય છે. કયારેક ચંદ્ર અને રાહુનું ગ્રહણ થાય છે. ચિત્રમાં ખતાવ્યા પ્રમાણે પ્રથમ– સૂ` અને રાહુ બન્ને જૂદા જૂદા છે. અને ગતિમાં કરતા રાહુનું વિમાન સૂર્યના ઉપર આવતું જાય છે. II નબરના ચિત્રમાં થોડુ· ગ્રહણ દેખાય છે. III માં ઘણા વધારે અને IVમાં પુરું ગ્રહણુ દેખાય છે. રાહુના વિમાનથી સૂર્યંનું વિમાન ગ્રસિત થઇ ગયુ છે, ઢંકાઈ ગયું છે. આનું નામ ગ્રહણ. હવે ગતિમાં ફરી આગળ વધતું રાહુનુ` વિમાન છૂટું પડતું જશે. અને Vમાં થાડું છૂટુ પડયું VI માં અધ્ન છૂટુ' પડયુ. અને VII સાતમી અવસ્થામાં બન્ને સપૂર્ણ છૂટા પડી ગયા છે. સૂર્ય પૂર્ણ દેખાય છે. આને પંચાંગની જયાતિષશાસ્ત્રની ભાષામાં ગ્રહણ મેાક્ષ કહેવાય છે.
પછી
બસ, આ જ પ્રમાણે આત્માં અને કર્મોનું પણ ગ્રહણ (બધ) થયેલુ છે તેના મેક્ષ થાય છે. પરન્તુ મેક્ષ થવા માટે V, VI અવસ્થામાં બતાવ્યા પ્રમાણે પ્રથમ ઘેાડી, પછી ઘણી આ પ્રમાણે નિર્જરા થાય છે.... નિર્જરા થતાં થતાં .... એક દિવસ એવા પણ આવે કે પૂર્ણ –સપૂર્ણ નિર્જરા થઈ જાય ત્યારે આત્મા સંસારથી, એક બ ંધથી સથી મુકત થઈ જાય જેમ VIIમી અવસ્થામાં એકલેા સૂર્ય રાહુ વિનાના પૂર્ણ ચાખ્ખો દેખાય છે. તેમ આત્મા એક એવી અવસ્થામાં પહોંચે છે. જયાં પોતે એકલા જ હાય છે. સંસાર નહી, કમ નહી', શરીર નહીં, જન્મ-મરણ નહીં. તે અવસ્થાને મેાક્ષ કહેવામાં આવે છે. જેમ માટીથી છુટુ પડયા પછી જુદું સ્વતંત્ર સાનુ... ચાખ્યું,
♦
ૐ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ટચનુ' કહેવાય છે તેમ મુક્તાવસ્થામાં આત્મા શુદ્ધ, પૂર્ણ શુધ્ધ, સપૂર્ણ ચાખ્ખા હેાય છે.
(૧) મરૂદેવામાતાએ હાથીની અખાડીએ પ્રથમ ચાર ઘાતી કર્યાં ખપાવી કેવળજ્ઞાની બન્યા. અને વીતરાગ સજ્ઞ-સદશી બન્યા. અને પછી અંતર્મુહૂત માં તે અષ્ટ કર્મોના ક્ષય કરીને સદાના માટે કસબધથી રહિત સિદ્ધ-મુખ્ય, મુકત, શુદ્ધ અની ગયા.
(૨) ઈલાચીકુમાર દોરડા ઉપર નાચતા નાચતા ત્રીજી વખત નાચતા સામે દૂર ઘરમાં નજર જાય છે. એક નવયૌવના ચુવતિ સ્ત્રી યુવાન સાધુ મહારાજને આહાર વહેારાવી રસી છે. છતાં મુનિરાજ ના પાડે છે. નજર ઊ'ચી કરીને જોતા પણ ચી મસ આ પ્રસ`ગ જોતાં ઈલાચીકુમારની અધ્યવસાય બદલાઈ ગઈ. અરે! મને ધિકકાર છે. આ હું શું વિચાર કર છું? હે આત્મા ! કંઈક સમજ, મુનિ મહાત્માનો ત્યાગ શ્વેતાં જોતાં કમક્ષયની નિરાની ક્ષયકશ્રેણી મ`ડાઇ ગઇ, અને થોડી વારમાં આઠમાંથી ૪ કમ ક્ષય થતાં કેવળજ્ઞાન પામ્યા... અને પછી કેવળી તરીકે વીચરી અનેક ભવ્યાત્માઓને પ્રતિાધ પમાડીને એક દિવસ આઠે કર્મોના ક્ષય કરી સર્વથા કર્મનો બંધનમાંથી છૂટીને સદાના માટે સંસારના ત્યાગ કરીને મેક્ષે સિધાવ્યા.
અનાદિ-અનન્તની ચતુષ્ટયી(૧) અનાદિ+અનન્ત (૨) અનાસિાન્ત (૩) સા+િઅનન્ત (૪) સાહિસાન્ત
Page #31
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે અનાદિ અને અનન્તની ચતુર્ભાગી થાય છે. (૧) જેને કર્મ સંગ-બંધ અનાદિ છે. અને અન્ત પણ નથી. દા. ત., અભવી છે આ સંસારમાં અનાદિ કાળથી કર્મયુકત છે. અને ભાવિમાં પણ તેમને કર્મબંધ અનન્ત જ રહેવાને છે. કદાપિ મુક્ત નહીં થાય.
(૨) અનાદિ-સાન્ત. અન્ય આપણા જેવા ભવ્ય જીને કર્મબંધ ભૂતકાળની દષ્ટિએ અનાદિ જરૂર છે. પરંતુ ભાવિની દષ્ટિએ સાત છે. અન્ત સહિત છે. એક દિવસ આ કર્મબંધને અન્ત જરૂર આવશે. આ બીજા ભેદમાં ભવ્ય જ આવે. પ્રશ્ન– જે જે ભવ્ય જીવે છે તે તે ક્ષે જશે જ? કે પછી જે જે મોક્ષે જશે તે ભવ્ય જ ? ઉત્તર– જે જે મેક્ષે જશે તે તે ચોકકસ ભવ્ય જીવ જ કહેવાશે. પરંતુ જે જે ભવ્ય જીવે છે તે તે ક્ષે જશે જ. એ એકાન્ત નથી. જાતિ ભવ્ય, દુર્ભવ્ય જ મોક્ષે જવાના જ નથી. અને અનન્ત કાળ વીતી ગયે હશે છતાં પણ અનન્તા ભવ્ય જીવે સંસારમાં હશે. એ એક પણ દિવસ આવવાને નથી કે જે દિવસે સંસારમાંથી બધા જ ભવ્ય છ ખલાસ થઈ જશે. ના. પ્રશ્ન– જે જે સમ્યકાવી તે તે મોક્ષે જશે ? કે જે જે મોક્ષે જશે તે સમ્યકત્વી ? ઉત્તર– સમ્યકત્વ પામ્યા એ જ ઘડીએ આપણે મિક્ષ નકકી થઈ જ ગયું છે. સમ્યકત્વ પ્રાપ્તિને મોટો લાભ આ છે કે એક વાર સમ્યકત્વ પામ્યા, સ્પર્યું એટલે એ જ ઘડીએ આપણો
Page #32
--------------------------------------------------------------------------
________________
મેક્ષ નકકી થઈ જ જાય છે. અર્થાત્ સમ્યકત્વ પામ્યા પછી હવે અર્ધ પુદ્ગલ પરાવત કાળમાં ચેકકસ મેક્ષે જવાના જ, અને બીજી રીતે વિચાર કરે તે મેક્ષ જનાર સમ્યકત્વી જ. સમ્યકત્વી વિના મિથ્યાત્વી, મિથ્યાષ્ટિ જીવ ક્યારેય એક્ષે જવાને જ નથી. એને પણ સમ્યકત્વ પામ્યા પછી જ મેક્ષ મળશે. તે સિવાય નહીં. અને સમ્યકત્વ કેણ પામશે ? ભવી જીવ જ. અભવીને ક્યારેય મેક્ષ વિષે શ્રદ્ધા થતી જ નથી. અને તે સમ્યકત્વ પામતે જ નથી. અને તેથી જ મેલે જતો જ નથી. માટે જે આપણે ભવી જીવ છીએ તે હવે સમ્યકત્વી થવા પ્રયત્ન કરવો જોઇએ. સમ્યકત્વી થવું, સમ્યકત્વ પામવું એ જ આપણું માટે ઘણું મહત્વની બાબત છે.
(૩) સાદિ + અનન્ત – મેક્ષની સાદિ છે, શરૂઆત છે. કર્મ ક્ષય પછી જયારે આત્મા મેક્ષમાં જાય છે ત્યારે તે મેક્ષની આદિ કહેવાય છે અને પછી એકવાર મેક્ષ પામ્યા પછી તે અનન્ત છે, સાન્ત નહીં. હવે ફરી મેશને અન્ત આવવાને જ નથી.
() સાઢિસાન્ત જીવાત્મા સાથે કર્મની સાદિ પણ છે. અને અન્ત પણ છે. એક વ્યકિતને જ્યારે પણ કર્મ બંધાય છે ત્યારે તે કર્મની સાદિ– શરૂઆત થઈ અને જયારે એ જ કર્મને ક્ષય થશે ત્યારે તે કર્મને અન્ત પણ થશે. માટે સાન્ત, અન્ત સહિત તે સાન્ત. એવું નથી કે એક વાર જે કર્મ બાંધ્યા તે ખપે જ નહીં ? ના એવું નથી. કર્મ ખપે તો શું થાય ?
એક વાર આત્મા સાથે બંધાયેલા કર્મો ખપે જ નહીં તે શું સ્થિતિ થાય? આત્મા ઉપર કર્મને બંધ થતે જ જાય. જૂના
Page #33
--------------------------------------------------------------------------
________________
કર્મ ન જ ખપે અને નવા બંધાતા જ જાય. જે એવી સ્થિતિ સર્જાય તે કલ્પના કરે કે શું બને ? શું થાય ? શી સ્થિતિ થાય?
આત્મા કર્મના ઢગલા નીચે દબાઈને શું જડ થઈ જવાને છે? ના. પરિણામિક ભાવો દ્રવ્યનું સ્વસ્વરૂપમાં નિશ્ચિતપણે સ્થિર રહેવાનું જણાવે છે. જીવ કયારેય જડ થતું જ નથી. અને જડ કયારેય જીવતે જ નથી. ભવી ક્યારેય અભવી થતું જ નથી. અને એજ પ્રમાણે અભવી પણ કયારેય ભવી થવાને જ નથી. આ નિશ્ચિત અપરિવર્તનશીલ સ્વભાવ તે પરિણામિક ભાવ કહેવામાં આવે છે. | સર્વ જીની કર્મ પરંપરાની દ્રષ્ટિએ કર્મ અનાદિ છે. એક જીવની કર્મપરંપરાને વિચાર કરતા તે પણ અનાદિ છે. પરંતુ પરંપરાને ન જોતાં એક ખાસ કમને જોવામાં આવે છે તે સાદિ છે. અને એક દિવસ ખપી જવાનો જ છે માટે સાન્ત જ છે.
કર્મો રોજ બંધાય છે. તેમ જ ખપે પણ છે. એક પણ કર્મ એવું નથી કે જે ખપે જ નહીં. કારણ કે જે જે કર્મ બંધાય છે, જયારે બંધાય છે. ત્યારે ત્યારે તે તે કર્મની સ્થિતિ પણ બંધાય છે. અને સ્થિતિ જઘન્ય કે ઉત્કૃષ્ટ ગમે તે બંધાય છે. બંધાયેલા કર્મની Time Limit સ્થિતિ (અવધિ) પૂરી થતાં તે કર્મ ખપવાનું જ છે. કાં તે ઉદયમાં આવીને ખપે અથવા તો આપણે ઉદીરણા કરીને ખપાવીએ અથવા એના સમયે ઉદયમાં આવે કર્મ ભેગવાય, એનાં સુખદુખ ભોગવી લઈએ પછી એ કર્મ એની અવધિ પૂરી થતાં
Page #34
--------------------------------------------------------------------------
________________
ખપી જ જવાનું છે અને તે માટે આત્માએ વધુ પુરૂષાર્થ કરવાની આવશ્યકતા છે.
કર્મક્ષય કરવાના હેતુથી જ જીવે ધર્મઆરાધના કરવી એ જ સર્વોચ્ચ હેતુ છે. યદ્યપિ જી ભિન્ન ભિન્ન હેતુઓથી ધર્મ કરે છે. દા. ત., ઈહલેકનાં સુખે, પરલેકના સુખની પ્રાપ્તિ, સ્વર્ગીય વૈભવજન્ય સુખની પ્રાપ્તિ આદિ માટે ઘણે ધર્મ થાય છે. તેથી પુણ્ય (શુભ) કર્મ બંધાય છે અને આત્મા તે બંધાયેલા કર્મને ભેગવવા માટે નવા જન્મ લે છે. આ પ્રમાણે એને સંસાર વધે છે. પરંતુ આત્મા સંસારથી અને ભવપરંપરાથી- કર્મથી મુક્ત તે નથી જ થયેને ? માટે કર્મક્ષય, નિર્જર, કર્મ મેક્ષનું જ લક્ષ રાખવું વધુ હિતાવહ છે. મહામન્ત્ર નમસ્કારમાં પણ સવવાવપૂણાસણ નું પદ છે. આ સાતમા પદમાં આપણને સર્વથા સર્વપાપ કર્મને નાશ કરવાને હેતુ રાખવાનું કહ્યું છે. કારણ, સર્વ પાપ કર્મના નાશ વિના મુક્તિ નથી. એ માટે જ કહ્યું છે કે- “મુચિત્ત સિસ્ટમુતિ” “કર્મથી મુક્તિ એ જ સાચી મુકિત છે.” મોક્ષપ્રાપ્તિ એગ્ય કયા છો ? दव्वाहते तुल्ले जीव- नहाण सभावओ भेओ। जीवा-अजीवाइगओ जह तह भव्वेयरविसेसा ॥ १८२३
કેટલાક ગુણધર્મો ભિન્ન ભિન્ન પદાર્થોમાં સમાન હોય છે. દા. ત., આત્મા અને આકાશ એ બે દ્રવ્યું છે. હવે દ્રવ્યત્વ, સત્વ, પ્રમેયત્વ, યત્વાદિ ધર્મોને કારણે આ બન્ને દ્રવ્ય સમાન હોવા છતાં જેમ જીવત્વ અને અજીવત્વ, ચેતનત્વ, અચેતનત્વ, રૂપે આત્મા અને આકાશમાં સ્વભાવ ભેદ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
જ નથી. નારકના કારણે નરકમ
વે નારકીપણું,
એ જ પ્રમાણે બધા જ જીવત્વ ધર્મથી એકસરખા હેવા છતાં ભવ્યત્વ અભવ્યત્વના કારણે જીમાં ભવ્ય, અભવ્યના ભેદ મૂળમાંથી જ છે. આ ભેદ સ્વભાવભેદ છે. ભવ્યત્વપણું, અભવ્યત્વપાણું એ કર્મજન્ય ભેદ નથી. નારકીપણું, સ્વર્ગ પણ એ કર્મજન્ય ભેદો છે. કારણ કે જીવ કરેલા કર્મના કારણે નરકમાં, સ્વર્ગમાં ગયે છે. અને ત્યાંથી પાછે મનુષ્યમાં આવ્યા પછી હવે નારકીપણું, નહીં રહે. માટે આ કર્મકૃત ભેટ છે. પરંતુ ભવ્ય-અભવ્યપણું એ કર્મકૃત ભેદ નથી પણ સ્વભાવજન્ય ભેદ છે.
દા.ત. જેમ એક છેડવામાં ઊગેલા મગમાં પણ બે ભેદ છે. એક તે ઉકળતા પાણીમાં બાફવા મૂક્યા હોય ત્યારે સીઝે છે. બફાઈ જાય છે અને બીજા નથી સીઝતા. કલાક સુધી પાણીમાં સગડી ઉપર બફતા જ રહે, છતાં પણ નથી ચઢતા. તેને કોરડુ મગ કહીએ છીએ. આ ભેદ સ્વભાવભેદ છે. તે મગની જાતિ જ એવી. તેથી તે કેરડુ જ રહે. ન જ સીઝે. એમ ભવ્ય અને અભવ્યના ભેદ જીવસ્વભાવના કારણે મૂળભૂત ભેદો છે. અભવ્ય કયારેય સિદ્ધ ન જ થાય. મેક્ષે ન જ જાય. જયારે ભવ્ય મેક્ષે જાય. ભવ્ય અભવ્ય જાતિ ભવ્યના ભેદ –
જેમ એક કન્યા એવી છે કે જે ભાવિમાં લગ્ન પછી માતા બને છે, અને બીજી એવી પણ કન્યા છે કે જે લગ્ન પછી જીવનભર માતા નથી જ થતી. એ ક્યારેય બાળકને જન્મ નથી જ આપતી. જેને વધ્યા (વાંઝણી) તરીકે કહેવાય છે. અને ત્રીજી એક કન્યા છે, જે બાલ્યાવસ્થામાં જ દીક્ષા લઈ લે છે. હવે તે માતા બનવાની છે ? ના. સાધ્વી ક્યારેય માતા
૧૨
Page #36
--------------------------------------------------------------------------
________________
ન જ બને ? બબર છે. સાધવી માતા ન જ બને એ વાત સાવ સાચી પરંતુ માતા બનવાની યેગ્યતા તે ધરાવે છે કે નહીં ? માપણાની– અર્થાત્ માતા થવાપણાની સંભાવના, શકયતા તે ધરાવે છે કે નહીં ? અલબત્ત જીવનભરના વ્રતના કારણે તે થવાની નથી. તે વાત કરી,
આ પ્રમાણે આ ત્રણ કન્યાની રેગ્યતા અગ્યતાના દ્રષ્ટાંતથી ત્રણ પ્રકારના જીવે છે તે સમજી શકાશે. (૧) પહેલી કન્યા જે માતા બની શકે છે તેના જેવા ભવ્ય જીવે છે જે સિદ્ધ થઈ શકે છે. મેક્ષે જઈ શકે છે.
(૨) બીજી વાંઝણી (વધ્યા) સ્ત્રીના જેવા અભવ્ય જ હોય છે. વાંઝણી જેમ કયારેય માતા નથી જ બનતી તેમ અભવ્ય જીવ ક્યારેય મેક્ષ નથી જ પામતે. એ આભાનું જીવદળ જ એવું છે. આ
(૩) સાધ્વી થયેલી કન્યા જે ત્રીજી કક્ષાને જાતિભવ્ય જીવ છે. જે ભવ્યની કક્ષાને છે. છતાં પણ કેઈ કાલે મેક્ષ જવાને નથી. જેમ સાધ્વી કેઈ કાળે માતા થવાની જ નથી. સાધી અને માતા એ બન્ને પરસ્પર વિરૂદ્ધ ધર્મો છે. તેમ જ અહીંયા પણ એ જ વસ્તુ છે. આ દષ્ટાન તેઆ છમાં ભેદની તરતમતા સમજાય તે માટે આપ્યું છે. મૂળભૂત સ્વભાવમાં જ જીની આ ત્રણ કક્ષા છે. આ ભેદ કર્મજન્ય નથી. જે કર્મજન્ય માનીએ તે એક દિવસ આ કર્મોને ક્ષય (નાશ) થતાં આ છમાં પસ્વિર્તન આવી શકે અને અભવ્ય જીવ પણ મેક્ષે જઈ શકે, પરંતુ ના આ કર્મ જન્ય ભેદ નથી. જીવ સ્વભાવગત આ ભેદે છે. માટે આને પરિણાર્મિક ભાવજન્ય ભેટ કહેવાય
Page #37
--------------------------------------------------------------------------
________________
છે. પરિણામિક ભાવ એ છે કે જીવ ક્યારેય અજીવ અને અજીવ કયારેય જીવ થવાને જ નથી અને ભવ્ય ક્યારેય અભવ્ય બનતું નથી અને અભિવ્ય ક્યારેય ભવ્ય થતું નથી. શું ભવ્ય બધા મેક્ષે જશે જ?
एव भव्युच्छेओ कोठागारस्स वा अवचयति । | R નાળ તત્તના swાયા વરાળ ક I " ૨૮૨૭
પ્રશ્ન– જે જે ભવ્ય છે તે તે ક્ષે જશે જ. કે જે જે મેક્ષે જશે તે તે ભવ્ય જ?
આને વિચાર કરતાં કાર ક્યાં લગાડે ? જે જે ભવ્ય હશે તે ક્ષે જશે જ? એ જ કાર લગાડીને આવકારને નિયમ નથી કરી શકતા. ભવ્ય મેલે જશે પણ ખરા. અને નહીં પણ જાય. હા પણ એક વાત સાચી છે કે જે જે મેશે જશે તે બધા ભવ્ય જ જવાના. અર્થાત અભવ્યાદિ નથી જ જવાના. પરંતુ ભવ્ય અનન્તા છે. હજી એક નિગદને ગેળો પણ ખાલી નથી થયું. ગેળા તે એવા અસંખ્ય છે. અનન્ત કાળ વીતવા છતાં પણ સંસારમાં જે તે રહેવાના જ છે. એવો એક પણ દિવસ અનન્ત કાળે પણ નથી જ આવવાને કે જે દિવસે આ સંસારમાં કઈ જીવ જ નહીં રહે? ના. એ બનવાનું જ નથી.
. જ દા. ત. જેમ આકાશ પ્રદેશ અનન્તા છે. કાળની રાશી અનન્ત છે એ જ પ્રમાણે પણ અનન્તા છે. આકાશન એક-એક પ્રદેશને છૂટે પાડવામાં આવે તે પણ અનન્તા પ્રદેશ અનન્તા કાળેય પણ છૂટા પડવાના નથી.
૧૪
Page #38
--------------------------------------------------------------------------
________________
જેમ ભૂત, ભાવિ અને વર્તમાન એ ત્રણ કાળ છે. ભાવિને અનાગત કાળ કેટલે તે અનન્ત? અને ભૂતકાળમાં કેટલે કાળ વીત્યે? તે અનન્ત. આ પ્રમાણે ભૂત અને ભાવિ બને અનન્ત છે. હવે વિચાર કરે ભૂતકાળમાં કેટલા જ ક્ષે ગયા? અનન્તા. કારણ સંસારમાં જ અનન્તા છે. મેક્ષે ગયેલા સિદ્ધો પણ અનન્તા છે, અને નિગદમાં પણ અનન્તા અનન્ત જીવે છે. ભૂતકાળ એટલે જ ભવિષ્યકાળ છે, અને ભૂતકાળમાં આજ સુધીને અનન્ત કાળમાં નિગદના જીના અનન્તમા ભાગના જ છે મેક્ષમાં ગયા છે. તે પછી ભાવિમાં પણ એટલા જ અર્થાત નિગેદના અનન્તમાં ભાગનાં જ છે મોક્ષે જશે અને તે સિવાયના બીજા અનન્તા જીવે ભવસંસારમાં રહેશે. અનન્તા ભળે પણ મેક્ષે ગયા વિના રહેશે અને સાથે સાથે અભ, તથા જાતિ ભવ્ય પણ સંસારમાં જ રહેવાના છે. મેક્ષે જવા માટે એમને તે કઈ પ્રશ્ન જ ઊભે નથી થવાને.
| માટે જેટલા ભવ્ય છે તેટલા મોક્ષે જશે જ. એ નિયમ સાચે નથી કરતું પરંતુ જેટલા મેસે જશે તેટલા તે ચકકસ ભળે જ જવાના. બીજો પ્રશ્ન–જેટલા સભ્યત્વી એટલા મેક્ષે જશે જ? કે જેટલા મેલે જશે તે સમ્યકવી જ?
હો. આમાં બને તકે સમાન કક્ષાએ સાચા છે. જે જે સમ્યકત્વી હશે તે મેસે ચેકકસ જવાના જ. અને સમ્યકત્વ ભવ્ય જીવે જ પામે છે. જેટલા સમ્યકત્વી એટલા ભવ્ય ચકકસ જપરંતુ જેટલો ભવ્ય જીવે છે એટલાબધા સમ્યકત્વી હોય જ એ નિયમ નથી. ભવ્ય છે તે
Page #39
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વી પણ હોય છે. અને સમ્યકત્વ પામે ત્યારે સમ્યકત્વી થાય છે. ભામાં પણ અનન્તા મિથ્યાત્વી છે. જ્યારે સમ્યકન્ધી તે મિથ્યાત્વીની અનન્ત સંખ્યાના અનન્તા ભાગ જેટલા જ છે.
પરંતુ જે વખતે સમ્યકત્વ પામ્યા તે જ વખતે જીવને મેક્ષ નિશ્ચિત થઈ જ જાય છે. અને સમ્યકત્વ પામેલે જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં નિશ્ચિત મોક્ષે જવાને જ. નવતત્વમાં કહ્યું છે કે –
अतोमुत्तमित्त -पि फासिय हुम्ज जेहि सम्मत्त । तेसि अवपुग्गल - परियट्टा चेव संसारा ॥
અર્થાત જે જીવોએ અન્ન મુહૂર્ત માત્ર પણ સમ્યકત્વ સ્પર્યું હોય તે જીવેને સંસાર હવે ફક્ત અધપુલ પરા વર્ત કાળ જ બાકી રહે છે. અને ત્યાર પછી તે સમ્યકત્વી જીવ અવશ્ય મોક્ષે જાય છે. એમાં કઈ શંકાને સ્થાન નથી.
આ પ્રમાણે અહીંયાં બન્ને પક્ષે સાચા છે. કે જે જે સભ્યત્વી તે તે અવશ્ય મોક્ષે જવાને જ. અને જે જે મેલે જાય છે, ગયા છે, જવાના છે, તે સર્વે પણ સમ્યકત્વી જ. મેક્ષે ન જાય તે પછી ભવ્ય કેમ રહે?
મડિક સ્વામીએ પ્રશ્ન કર્યો–હે ભગવંત ! ભવ્ય હવા છતાં પણ જે મોક્ષે ન જાય તે તેને ભવ્ય કહેવાને અર્થ છે ? તે તે પછી તેને અલવ્ય જ કહીએ તે શું ખોટું છે?
ના. આ કથન પણ ગ્ય નથી. શું બધી જ કન્યાને વધ્યા કહી શકાય ? ના. ન જ કહેવાય. એમાંથી મેટા ભાગની માતા થવાની ગ્યતા ધરાવે છે. અને કેઈક જે
Page #40
--------------------------------------------------------------------------
________________
માતા થવાની યેગ્યતા નથી ધરાવતી તેને જ ફક્ત વધ્યા કહેવાય. એ જ પ્રમાણે –
भण्णइ भवो जग्गो. न य जेोग-तेण सिज्झई सव्वा । जह जोग्गम्मिवि दलिए सञ्चन्थ न कीरए पडिमा ।
પ્રભુએ કહ્યું- હે મેડિક! ભવ્ય કેને કહેવાય? ભવ્ય એટલે એગ્ય ! કોને યોગ્ય સિદ્ધિગમન મેગ્ય. મોક્ષે જવા ગ્ય જે જીવ હોય છે તેને ભવ્ય જીવ કહેવાય છે. આના ઉપરથી એ ખ્યાલ આવશે કે ભય એટલે મેક્ષે જાય જ એવો અર્થ નથી થતું. મારે જવા ગ્ય. મેક્ષે જવાની યેગ્યતા ભયમાં પડી છે. અભવ્યમાં તે છે જ નહી. પરંતુ ભવ્યમાં યોગ્યતા હવા માત્રથી તે સિદ્ધ થશે જ એ નિયમ નથી.
પરંતુ જેમ એક બીજને ઊગવા માટે હવા, પાણી, તાપ, જમીન આદિ ગ્ય સામગ્રીઓ મળે તે જ બીજની એગ્યતા પ્રમાણે તે આ સહયોગી કારણે મળતાં તે ફળીભૂત થાય છે. એ જ પ્રમાણે ભવ્ય જીવમાં યોગ્યતા પડેલી હવા છતાં પણ તેને મેક્ષ ન થવામાં સહકારી કારને અભાવ છે. જેમાં એક કન્યામાં માતા થવાની યોગ્યતા પડેલી છે પરંતુ તેનાં લગ્ન જ ન થાય તે માતા ક્યાંથી થવાનો? જેમ સેનામાં, પાષાણુ (પથ્થર) મણિ, રત્ન, ચન્દનના લાકડા વગેરેમાં પરમાત્માની પ્રતિમા થવાની યોગ્યતા પડી છે, પરંતુ જે કઈ શિલ્પી એને ઘડે નહીં ત્યાં સુધી એમાંથી પ્રતિમા કયાંથી થાય ? કારણ શિલ્પીને સહયોગ જ નથી મળ્યું. જે શિલ્પીને સહગ મળે તે એમાંથી પ્રતિમા ઘડી શકાય તેમ છે.
१७
Page #41
--------------------------------------------------------------------------
________________
" એ જ પ્રમાણે ભવ્ય જીને મેક્ષે જવાયેગ્ય સહકારી કારણે નહીં મળે ત્યાં સુધી તે મોક્ષે જવાના નથી. પરંતુ મોક્ષે ન જાય એથી કંઈ અભવ્ય નથી થઈ જતા. જીવમાં રહેલે પારિમિક ભાવ એ છે કે જેના કારણે ભવ્ય અભવ્ય થતું નથી. કેરડુ મગ સીઝ જ નથી. એમ અભવ્ય જીવમાં તે સિદ્ધ થાય છે. અને જેને નથી મળતા તે ક્યારેય સિદ્ધ થતું જ નથી. પરંતુ મોક્ષે ન પણ જાય છતાં ભવ્ય જીવનું ભવ્યત્વપણું નષ્ટ નથી થતું. ભ યત્વપણું સદાય યથાવત રહે છે. પદાર્થોનું ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ “કાર રચ-રચ-યુવા સત્ત”
જેને દ્રવ્ય-સન્-પદાર્થ, અર્થ, ભાવ આદિ પર્યાયવાચી નામથી ઓળખવામાં આવે છે તે વસ્તુ કહેવાય છે. આ વસ્ત બે પ્રકારની છે. એક તે સત્ અને બીજી અસત્. સત્ કેને કહેવાય તે આ લક્ષણમાં જણાવવામાં આવ્યું છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તેને સત્ (વિદ્યમાન) દ્રવ્ય કહેવાય. અર્થાત્ જે ઉત્પત્તિશીલ, નષ્ટ સ્વભાવી અને નિત્યસ્વરૂપે રહેનાર હોય તે સત્ દ્રવ્ય કહેવાય. અને એથી વિપરીત જેમાં આ ઉત્પત્તિ–૦થય– નિત્ય ત્રણ સ્વરૂપની અવસ્થા ન ઘટતી હોય તે સત્ સ્વરૂપે ન ગણાય. અસત્ કહેવાય. એવી અસત્ વસ્તુ જગતમાં અસ્તિત્વ જ નથી ધરાવતી. અર્થાત્ વસ્તુ હોય અને તેમાં ઉત્પાદાદિ ભાવ ન હોય તે ન સંભવે. અર્થાત હોય જ, ઉત્પાદકો ટલે ઉત્પત્તિ, ઉત્પન્ન થવું. અને વ્યય એટલે નાશ થ, વિલય થવું અને ધ્રુવ એટલે નિય રહેવું.
Page #42
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ગુણપર્યાય. આ વસ્તુનું સ્વરૂપ ત્રણ પ્રકારે છે. ગુણ-પર્યાયવાળે જે હોય તેને જ દ્રવ્ય કહેવાય છે. ગુખ-gવટ વચમ) પર્યાય એટલે આકાર, આકૃતિવિશેષ. પર્યાય સદાય બદલાતું રહે છે. બદલાવું એટલે ઉત્પન્ન થવું. અને નષ્ટ થવું, નાશ પામવું એક પર્યાયને નાશ થાય છે પછી બીજો પર્યાય ઉત્પન્ન થાય છે.
દા. ત., વીંટીની પર્યાય નાશ પામે છે જ્યારે વીટીને ઓગાળી નાખીએ છીએ ત્યારે. અને બંગડીની નવે પર્યાય નિર્માણ થાય છે.
એટલે એક પર્યાયને નાશ અને બીજા પર્યાયની ઉત્પત્તિ થાય છે. પરંતુ આ બન્ને પર્યાયની અંદર રહેનાર મૂળભૂત સોનું જે દ્રવ્ય છે તે તે સદાય નિત્ય (ધ્રુવ) રહે છે. વર્ષો સુધી ગમે તેટલી પર્યાયે બદલાતી રહે, રેજ ઉત્પન્ન થતી રહે અને રેજ નષ્ટ થતી રહે તે પણ અંતર્ગત દ્રવ્ય તે નિત્ય જ રહેવાને છે. અને દરેક વસ્તુનું દ્રવ્યત્વ તે નિત્ય (ધ્રુવ) જ હોય છે. અહીંયાં પ્રસ્તુત વિષયના અનુસંધાનમાં વિચાર કરીએ. મોક્ષ એ તત્ત્વ છે. સ્વતંત્ર તત્વ છે. તે તે મેક્ષ નિત્ય છે ? કે અનિત્ય છે? સાદિ છે કે શાત છે ? ઈત્યાદિ વિચારણા કરવાની છે. મેક્ષ નિત્ય છે કે અનિત્ય ? को वा निग्गिाहा सव्व चिय विभव भंग ठिइमइय! : पज्जायतरमेत्तप्पणादनिच्चाइव वएसे ॥ १८४३ . ..
મેક્ષે ગયેલે મુકતાત્મા એકાન્ત નિત્ય અવે પણ આગ્રહ શા માટે રાખવે? હે મેડિક. જે તું આ પ્રમાણે પૂછતે હોય તે કહેવાનું કે એકાન્ત નિત છે આગ્રહ શા
૧૯
Page #43
--------------------------------------------------------------------------
________________
માટે રાખવો? આ તારી વાત બરાબર છે. એકાન્ત અનિત્ય છે આવું બેલનારા અનિત્યવાદીને નિરુત્તર કરવાના હેતુથી જ અત્રે એમ કહેવામાં આવે છે કે મેક્ષ, મુકતાત્મા એકાન્ત નિત્ય છે. પરંતુ હે મડિક !
વાસ્તવમાં તે પ્રત્યેક વસ્તુમાત્ર નિત્યાનિત્ય છે. સાપેક્ષભાવે જેવી જોઈએ અને સાપેક્ષભાવે જોતાં વસ્તુમાત્ર પર્યાયની ઉત્પત્તિ- નાશની દષ્ટિએ અનિત્ય અને દ્રવ્યત્વની દષ્ટિએ નિત્ય જ હોય છે. જેમકે એક ઘડે છે. માટીમાંથી બને. આ તેની ઉત્પત્તિ. અને એક દિવસ ઘડો ફૂટી ગયે. બજે અને ફૂટયે અર્થાત ઉત્પત્તિ અને વ્યય (નાશ) આ બને પર્યાયની અવસ્થા છે. પરંતુ આ બને પર્યાયોની અવસ્થામાં પણ માટી દ્રવ્ય તે નિત્ય જ રહ્યું ને ? બનવું, (ઉત્પન્ન થવું) ફૂટવું (નષ્ટ થવું) આ દષ્ટિએ ઘડા અનિત્ય છે. અને માટી દ્રવ્યની અપેક્ષાએ ઘડે નિત્ય છે. અર્થાત એક જ ઘડો નિત્ય પણ છે અને અનિત્ય પણ છે.
એ જ પ્રમાણે મેક્ષે ગયેલ મુક્તાત્મા પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત છે. એક જીવ સંસારીરૂપે (સંસારી પર્યાયથી નાશ પામે છે. (વ્યય) અને મુક્તપણે, સિદ્ધપર્યાયપણે ઉત્પન્ન થાય છે. એક પર્યાય (સંસારી પર્યાય) નો નાશ અને બીજે પર્યાય (સિંહ પર્યાય) રૂપે ઉત્પત્તિ, અર્થાત આ બન્ને પર્યાયાન્તરમાં પર્યાય પરિવર્તનમાં અનિત્યતા આવી અને ઉપયોગાત્મક આદિ જીવ ગુણની દષ્ટિએ તે જીવ મેક્ષમાં નિત્ય જ રહેવાને છે. જીવત્વ, આત્મત્વ દ્રવ્યરૂપે આત્મા અનન્ત કાળ માટે મોક્ષમાં નિત્ય જ
Page #44
--------------------------------------------------------------------------
________________
રહે છે. આ પ્રમાણે પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ, અને મૂળભૂત દ્રવ્યત્વની અપેક્ષાએ નિત્યત્વ. એમ છે મડિક ! સર્વ વસ્તુમાત્ર એકાતે નિત્યપણે નહીં તથા એકાન્ત અનિત્ય પણે નહીં. પરંતુ નિત્યાનિત્ય છે.એ જ સત્ય પક્ષ સિદ્ધ થાય છે. અને એ જ પ્રમાણે વ્યવહાર થાય છે. આત્માને મેક્ષ ક્યારે થાય છે?
મેક્ષ = મ + ક્ષ =મહાદિ, “ક્ષ=ક્ષય. (નાશ) મેટ્રિનાં ક્ષ એક્ષ. :” | મહાદિભાવેને સર્વથા નાશ થઈ જ તેનું નામ છે મિક્ષ. એ મહાદિ શું છે ? કર્મ છે. મેહનીયકર્મ મુખ્ય છે. આઠ કર્મોમાં આ કર્મોને રાજા છે. એટલે પ્રથમ એનું નામ લીધું અને પછી આદિ શબ્દ જોડયે. આદિથી બીજા સાતે કર્મો સમજવાનાં. એટલે જ સ્પષ્ટ કહ્યું છે કે – “ઝારાક્ષ એક્ષ: ” જાન = એટલે સંપૂર્ણ, સર્વ, સર્વથા. અર્થાત સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે ક્ષય-નાશ થાય તે જ મોક્ષ મળે. કર્મયુક્ત આત્મા સંસારી કહેવાય અને કર્મ રહિત જીવ મુકત કહેવાય છે. આત્માને મુકત કરે અર્થાત કર્મસહિતને કર્મ રહિત કરે. બસ, એનું જ નામ મેલ.
ગ્રહણ અવસ્થામાં સૂર્યનું વિમાન જેમ રાહના વિમાનથી ગ્રસિત થાય છે તેમ આત્મા પણ કર્મથી ગ્રસિત થાય છે. કર્મથી બંધાય છે. એ જ આત્મા અને કર્મનું ગ્રહણ છે. સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ તે સારું કારણ કે થેડી મિનિટોમાં કલાકોમાં તે છૂટી તે જાય છે. પરંતુ આત્મા અને કર્મની સાથેનું ગ્રહણ બહુ જ ખરાબ છે. અનાદિ કાળથી
Page #45
--------------------------------------------------------------------------
________________
આત્મા અને કર્મનું ગ્રહણ થયેલું છે. અને અનન્તા વર્ષે વીતી ગયા છતાં હજુ આ ગ્રહણનો મેક્ષ (છુટકારો થયો નથી. હે મડિક! તને એમ જે શંકા છે કે આત્માને કર્મની સાથે બંધ-મેક્ષ નથી થતું. પરંતુ ના. એમ નથી. ભલે ભૂતકાળમાં અનન્તા વર્ષો વીતી ગયા છતાં પણ ભવ્યાત્મા એક દિવસ સર્વ કર્મનો ક્ષય (નાશ) કરીને સદાના માટે મોક્ષ પામી પણ જાય છે અને તે મંડિક! આજ દિવસ સુધી અનન્તા આત્માઓ મેક્ષ પામી ચૂક્યા છે. કર્મ ક્ષય (મેક્ષ) કેવી રીતે થાય છે?
મેક્ષ એટલે છૂટકારે. વિયેગ, છુટા થવું કર્મ મેક્ષ એટલે કર્મનો છુટકારે ક્યારે થાય? કેવી રીતે થાય ? અર્થાત આત્મા અને કર્મને જે સોગ થયેલ છે તેનો સદંતર સર્વથા વિયેગ કયારે થાય? કેવી રીતે થાય? અર્થાત કર્મને ક્ષય કેવી રીતે થાય?
ક્ષય એટલે નાશ. નાશ થવું, શક્ય થવું, મોક્ષ થવું, છૂટકારો થ, અથવા વિયોગ થવો. આત્માએ જે માર્ગે કર્મો બાંધ્યા છે એનાથી વિપરીત કંઈક એવી પ્રવૃત્તિ (ધર્મ) કરવી જોઈએ જેથી બંધાયેલા કર્મોનો નાશ થાય. જેમ ગુંદર લગાડીને આપણે બે કાગળને ચુંટાયા હોય અને પછી હવે જે ફરી બન્નેને છૂટા પાડવા હોય તે પાણી લગાડીને, અથવા પાણીમાં પલાળી રાખીને અથવા ઉખેડીને એમ ગમે તે પ્રયોગ કરીને પણ બન્નેને છૂટા પાડવા જોઈએ. અને હકીક્તમા બને છૂટા પડે છે. એ આપણે અનુભવ કર્યો છે. બસ, તે એવી જ રીતે કંઈક કરીને આત્મા અને કર્મને
૨૨
Page #46
--------------------------------------------------------------------------
________________
છૂટા પાડવા જોઈએ. આ છૂટા પાડવાની ક્રિયાનું નામ છે – “નિર્જરા”. - નિર્જરા એટલે શું ?
T!]
-
--
--પા
//
T
''
''1,
E==
I
:; ; ; ;
;
I || ) 14 ) J ||
*
– નિર્જરા
( 1
-
4
|
દૂધ-પાણી
|
– આત્મા ડર્સ
|
; ; , ' ,
r:
- શરીર
[
RSSWEET - તાપ
Hખનું સાધન
*
૨૩.
Page #47
--------------------------------------------------------------------------
________________
આ ચિત્રમાં બતાવેલા એક પ્રયાગને જેવાથી નિર્જર શી ક્રિયા છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે. સર્વ પ્રથમ ઉપર બે પાત્રોમાં જુદા-જુદા દૂધ-અને પાણું સ્વતંત્ર છે. બન્ને પતિપિતાના મૂળભૂત દ્રવ્ય રૂપે છે. અને ત્યાર પછી આ બને સ્વતંત્ર દ્રવ્યને એક પાત્રમાં ભેગા કરી નાખવામાં આવે છે. આ બંને
દૂધ+ પાણી એકબીજામાં
એવાં મળી જાય છે કે ધ પાણ?
પાઈનું તે અસ્તિત્વ જ ડાય થઈ જાય છે. પાણી દૂધમય બની ગયું છે એવુ આપણને લાગે છે. આ
જ પ્રમાણે, આત્મા અને -+IBE:
કર્મ પણ મળી જાય છે.
જ્યારે આશ્રવ માગે ખેંચા
ઈને આવેલા કર્મે આત્માની સાથે ચાટીને એક રસ થઈ જાય છે. તેને બંધ કહેવામાં આવે છે. આ કર્મને બંધ ક્ષીર+નીર સગવત્ અર્થાત દૂધ માં પાણી મળે (ભળી જાય) તેવે કહ્યો છે.
હવે આપણે એક પ્રયાગ કરીને આ બન્નેને છૂટા પાડવાના છે. કારણ, પાણએ દૂધમાં પ્રવેશ કરીને દૂધની શનિને એ છી કરી નાંખી છે. આપણે કહીએ છીએ. આ તે સવ પાણી જેવું દૂધ છે. આવું દૂધ પીવું એ તે પાણી પીધા બરોબર છે. આ બન્નેમાંથી કેણ છૂટું પડશે ?
જે બહારથી આવીને મળ્યું છે તેને જ છૂટા થવાનું
Page #48
--------------------------------------------------------------------------
________________
છે. જે આવ્યું છે તેને જ જવાનું છે. પાણી જ મહારથી આવીને દૂધમાં ભળ્યું છે. તે તેને જ જવાનું છે. હવે આ મળેલું-ભળી ગયેલું પાણી દૂધથી છૂટું પાડવા માટે એક તપેલામાં લઈને તેને ગરમ કરવા માટે મૂકવું જોઈએ. નીચે બર્નર (Burner)રાખીને અગ્નિ પ્રગટાવીને ગરમ કરવું જોઈએ. હવે જુઓ, ધીમે ધીમે ગરમી તપેલામાં થઈને દૂધ-પાણીમાં પહોંચી.... કેણ ગરમ થશે અને દૂધથી છૂટું પડશે. જોજે. માટી અને સેનાને મિશ્રિત અવસ્થામાં ગરમ કરતા માટી છૂટી પડે છે, અને સેનાના કણ કણ ભેગા થઈ જાય છે. અને તેનું બની જાય છે.
તેમ આ પ્રગમાં પાણી બળીને વરાળ થઈને ઉપર ઊડતું જશે. દૂધથી છુટું પડીને વરાળ થઈને નીકળતું જશે... જેટલું વધારે ગરમ કરશું એટલે પાણીને ભાગ બળીને છુટો પડતે જશે. આ જે વરાળ થઈને જવું, છુટું પડવું તેને નિર્જરા કહેવાય છે. નિર+જરા નિર ઉપસર્ગ પૂર્વક જરા ધાતુ છે.
જરા=એટલે ઘડપણ વૃદ્ધાવસ્થા કહો કે જરાવસ્થા કહે. જરાવસ્થામાં ચામડી જોવા માંડે છે. શિથિલ થઈ જાય છે, ખરવા માંડે છે. તેમ આત્મા ઉપર બંધાયેલાં કર્મો પણ ખરવા માંડે, ખરવા માંડે તેને નિર્જરા કહેવાય છે. કર્મક્ષયના અર્થમાં નિર્જર શબ્દ રૂઢ થઈ ગયું છે.
આ પ્રયોગની જેમ દૂધના સ્થાને આત્મો છે. પાણીના સ્થાને કમ છે જે બહારથી આવીને કાર્મણ વર્ગણા રૂપે
૨૫
Page #49
--------------------------------------------------------------------------
________________
આત્માને ચાટીને બન્યા છે. અને આત્માને રહેવાને આધાર સ્થાન આ સંસારમાં શરીર છે. શરીર વિના આત્મા સંસારમાં રહી શકતું નથી. આ શરીર જીવાત્માને આધારરૂપે મળ્યું છે. આત્મા તે અદ્રશ્ય–અરૂપી તત્વ છે. એટલે એને તે કઈ ને કેઈ આધાર ગમે તેવું શરીર જોઈએ જ. અને આ શરીરના માધ્યમથી એ પ્રવેગ કરવે જોઈએ કે જેથી અંદરથી આત્મા ઉપર રહેલા કર્મો ક્ષય થતા જાય.
તપેલાના સ્થાને આપણું શરીર છે. અને તે તપેલામાં દૂધ-પાણીની જેમ શરીરમાં આત્મા અને કર્મ છે. પ્રાયમસ ઉપર તપેલુ મુકાય છે. પ્રાયમસમાંથી તાપ (અગ્નિ) નીકળે છે. અને તે દૂધ-પાણીમાં જશે કયાંથી? તપેલામાં થઈને જ. તે પહેલા તપેલુ જ ગરમ થશે કે પાણી ? પહેલાં તપેલું જ ગરમ થશે. એમ (તાપ) તપ રૂપી અગ્નિ પ્રગટ કરવાથી સર્વ પ્રથમ અગ્નિ શરીરને અસર કરશે. શરીર માધ્યમ છે. માટે પહેલા શરીર વડે જ તપ કરવાનું કહ્યું છે. શરીર થકી જે તપ કરશું તેમાંથી નિર્માણ થયેલ અગ્નિ-તાપ-અંદર આત્મામાં પહોંચશે. અને આત્માને સ્પર્શ થયા પછી તેમાં રહેલા કર્મને તપાવશે (દૂધમાં જેને પાણીને તપાવે છે તેમ) આત્મા તપીને લાલચોળ થશે. અને જેમ પાણી વરાળ થઈને ઉડી જાય છે. તેમ આત્મા ઉપર લાગેલ કામણવર્ગણા જે કર્મ રૂપ પરિણમે છે તે બળીને રાખ થતી જશે. અને ખરીને
૨૬
Page #50
--------------------------------------------------------------------------
________________
-કાર્મણ વર્તુણા
૧
-નામા
ર
--નિર્દેશ
એકરસ થઈ ગયા હતા. તે કર્મ પુદ્ગલપરમાણુએ તથા પ્રકારના તપ આદિ દ્વારા નિર્જરા કરતા કરતા ખરે છે. ખપે છે. નાશ પામે છે.
'''''
આત્માથી છૂટી પડતી જશે. બસ, આનું જ નામ છે નિજ રા. આત્મા છે, તેમાં જે બહારથી આવીને કાણુ વણા ચાટી હતી. અર્થાત આશ્રવના માર્ગે જે કાણુ વ ણાના પ્રદેશે આત્મામાં આવીને મધ રૂપે મધાઇને જે આત્માની સાથે
3
Isak
२७
આ ચિત્રમાં દર્શાન્યા પ્રમાણે, આત્મા છે અને તેમાં કાણુ
વણાના પ્રદેશાની
આવ-જા દેખાય છે.
આત્મા કમ પ્રદેશાથી
Page #51
--------------------------------------------------------------------------
________________
ભરેલા છે. ઉપરથી જોતાં ફ્રી કાણુ વણાના પુદ્દગલ પરમાણુએ આત્મામાં આશ્રવ માગે આવે છે. અને ફરી આત્મા ક'ઈક તપાદિ દ્વારા નિર્જરા કરે છે. અને કમ ખપે છે. અર્થાત આત્મા ઉપરથી જરી જાય છે. નિર્જરીને છૂટા પડે છે. પરન્તુ બધા જ નથી નિર્જરી જતા. પયૂષણુ મહાપવમાં અઠ્ઠાઈ, માસખમણની તપશ્ચર્યા કરી હોય અને એનાથી થેડી ઘણી ક નિર્જરા થઈ હેય. પરન્તુ પારણા પછી બધુ જ છૂટથી ખાવાથી કમ બંધ થતા જતા હાય.
જેમ પ્રાયમસ ઉપર દૂધમાં ઊભરો આવે અને એટલામાં તે આપણે ફરી પાણી નાંખીએ છીએ. જે પાણીને ખાળવા માટે તા દૂધને ગરમ કરવાની મહેનત આપણે કરી રહ્યા હતા, તે જ દૂધમાં ફરી પાણી નાંખ્યુ. હવે વિચાર કરો, દૂધની કેવી સ્થિતિ થઈ ? અને આ જ પ્રમાણે ૧ વાર, ૨ વાર, ૩ વાર, ૪ વાર ચાલ્યા જ કરે. દૂધ ઉભરે આવતું જ જાય અને તમે પાણી નાંખે જ રાખે। અને માળેજ રાખેા તે શું કોઈ કાળે પણ એનો છેડો-અન્ત આવે એમ છે? ના. શકય જ નથી.
એ જ પ્રમાણે આત્મા પણ કર્મીની નિરા કરે છે.. અને થાડાં-કમ ખપે છે, ઘેાડી નિર્જરા થાય છે. ત્યાં તે આત્મા ફ્રી કર્મ બંધની પ્રવૃત્તિ કરે છે. અને પાછા કમ અંધાય છે. અધ પછી નિર્જરા અને નિર્જરા પછી અધ આ જ ક્રમ અનન્તા વર્ષોંથી ચોલ્યા જ કરે છે.
૨.
Page #52
--------------------------------------------------------------------------
________________
શુ નિર્જરા એટલે જ મેક્ષ ?
ના. જો નિર્જરા એ જ મેાક્ષ હાત તે તત્વા નવ કેમ કહ્યા. ? નિર્જરા અને મેાક્ષ એક જ હાય । તત્વા આઠ થાત. નિર્જરાથી માક્ષ ? કે માક્ષર થીનિર્જરા ? નિર્જરાથી મેાક્ષ. અરેખર છે. મતલખ આ બન્નેમાં પણ કા કારણ ભાવ છે. નિર્જરા એ કારણ છે. અને મેાક્ષ એ કાર્ય છે. જેમ ધૂમાડા અને અગ્નિમાં ધૂમાડો એ કાય છે અને અગ્નિ એ કારણ છે.
જયાં જયાં કાર્ય હોય ત્યાં કારણુ હાય કે જયાં કારણુ હાય ત્યાં કાય હાય ? કાર્યાં હોય તેા કારણ હાય કે કારણ હાય તે કાય હાય ?
સ્પષ્ટ જ છે કે કાર્યો ધૂમાડો હશે તે અગ્નિ અવશ્ય જ હશે. પણ અગ્નિ હશે તે ધૂમાડો હોય કે ન પણ હોય. એ જ પ્રકારે નિરાકારણ છે. માટી કારણ છે. ઘડો કાય છે, માટી હોય તે ઘડો હોય કે ન પણ હોય પરન્તુ ઘડો હોય તે માટી ચાકકસ હાય, તેમ નિર્જરા તે કારણ છે. નિરા થાય ત્યારે મોક્ષ ન પણ થાય. કારણ કે આંશિક નિર્જરા થઈ છે. થોડા જ પ્રમાણમાં નિર્જરા થઇ છે.
ઘેાડી ઘેાડી નિર્જરા તા રાજ થાય છે. પરન્તુ એટલેથી મેાક્ષ નથી થતા. માટે જ તત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિ ભગવતે મોક્ષનુ લક્ષણ દર્શાવતા સૂત્રમાં ન મ યા મા’ આમાં ‘કૃત્સ્ન' વિશેષણ મૂકયુ છે. કૃત્સ્ન એટલે સવકર્માની સથા સપૂર્ણ પણે નિર્જરા થવી જોઇએ, તે જ મોક્ષ મળશે. અન્યથા નહી'.
૨૯
Page #53
--------------------------------------------------------------------------
________________
કેટલા કર્મોની ? આઠે-આઠ કર્મોની પૂર્ણ પણે નિર્જરા થાય તે જ મોક્ષ મળે. અને જે બધા કર્મોની નિજર ન થાય તે મોક્ષ નહીં મળે. નિર્જરા કહેવાશે. પરંતુ આંશિક નિર્જરા, અલ્પ નિર્જરા.
હા એ પણ વાત ચોક્કસ છે કે જયારે ક્યારે પણ કેઈનેય મેક્ષ મળશે ત્યારે નિજરથી જ મળશે. જેમ જ્યારે પણ ધૂમાડો નીકળશે તે અગ્નિ થકીજ નીકળશે. અગ્નિ વિના ધૂમાડે નહીં જ નીકળે તેમ મોક્ષ નિર્જરા વિના સંભવ જ નથી. એટલે મોક્ષ મેળવવા માટે નિર્જરા કરવી જ પડશે. અને તે પણ સંપૂર્ણ “સવ્વપાવપણાસણે” એ જ સાધકને લક્ષ હોવું જોઈએ. સર્વ પાપ કર્મને નાશ કરે એજ ધર્મને લક્ષ્ય છે. હેતુ છે. સાળ્યું છે. મેક્ષ એનું ફળ છે. મેક્ષ મેળવવાને લક્ષ્ય હોય તે નિર્જરા કર્યા વિના છૂટકેજ નથી. નિર્જરા વિન. ચાલશે જ નહી. નિર્જરા કેવી રીતે કરવી?
નિર્જર
સકામ નિજર
અકામ નિજર નિર્જરા બે રીતે થાય છે. સ+કામ= સ્વેચ્છા પૂર્વક કામ=એટલે ઇચ્છા. સ્વયં પિતાથી પ્રબલ ઈચ્છાથી કરે તેને સકામ નિર્જરા કહેવાય છે. દા. ત. ખાવાનું છે. છતાં ઉપવાસ આયંબિલ—વગેરે તપ કરે છે. તે સકામ નિર્જરા કહેવાય.
૩૦
Page #54
--------------------------------------------------------------------------
________________
અને અનિચ્છાએ, પરાણે કરતા હોય તે અકામ નિર્જરા કહેવાય. ભૂખ લાગે છે. ખાવુ છે. પરંતુ શું થાય ? તાવ છે. ડોકટરે ના પાડી છે, માટે નથી ખાતે અને ભૂખ–તરસ સહન કરેછે તેને અકામ નિર્જરા કહેવાય છે. ગમે તેમ કોઇ પણ રીતે એ જીવે પણ ભુખ-તરસ સહન તેા કરી છે ને ? ખાધુ તેા નથી ને ? તે એને પણ નિર્જરા જરૂર થશે. પર`તુ તે અકામ, અનિચ્છાએ થશે. તેનુ' પ્રમાણ બહુ જ થોડુ હાય છે. વૃક્ષ-ઝાડ-પાનાદિ વનસ્પતિ કાયના એકેન્દ્રિયે આફ્રિના જીવા અનિચ્છા છતાં પરાણે દુઃખ સહન કરે છે તે અકામ નિરા જ કરે છે. અને અકામ નિર્જરા કરતા કરતા જ તે જીવા એકેન્દ્રિય પણામાંથી નિકળીને આગળ વધે છે. અને પચેન્દ્રિય પણા સુધી પહોંચે છે. મનુષ્ય થઇને સ`જ્ઞી-પ‘ચેન્દ્રિય પર્યંત મનુષ્ય થઇને સ્વયં સ્વ ઈચ્છાથી તપાદિ કરીને સકામ નિર્જરા કરી શકે તે જ ઉત્તમ નિરા કરીને કર્મ ક્ષય કરીને મેાક્ષ પામી શકે છે.
સામ નિર્જરા કેટલી રીતે ? –
સકામ નિરા
માહ્ય
૬ પ્રકાર
| ૧ | ૨
૧ | ૨
સ્વય' જે સ્વેચ્છાથી નિર્જરા કરવાની છે તે અને આભ્યંતરના ભેદથી બે પ્રકારે છે. (૧)
૩૧
૩ ૪ | ૫ | ૬ |
આભ્યંતર
૬ પ્રકાર
૬ |
૩ ૪
4
માથય
જેમાં ખાદ્યચ
Page #55
--------------------------------------------------------------------------
________________
શરીરના આલંબન ની પ્રાધાન્યતા છે. અને તેના વડે જે ઉપવાસ આદિ તપ કરવા પૂર્વક જે કર્મનિર્જરા કરવામાં આવે છે. તે બાહય બાહ્યય નિર્જરા કહેવાય છે. આ બાહય પ્રકારની સામનિર્જરા ૬ પ્રકારે છે. નિર્જરા તપ વડે થાય છે.
Bऊणोदरि
TRONIORCH
POWN
PORTIONRVANWWNMALANIKARAN
AAJKC
अनशन
वृत्तिसंक्षेप
PONDIPE
रसत्याग
७.संलीनता
NOWADAXGAR
KARAN
SPYARANE
MOROS
कायक्लेश
अणसणमूणो अरिया वित्तीसखेषण रसच्चाओ। कायकिलेसा सलीणया य बज्झा तवा हाइ ॥
Page #56
--------------------------------------------------------------------------
________________
(૧) અનશન- અશન એટલે આહાર અને અનશન એટલે આહારને ત્યાગ અર્થાત ઉપવાસ. અશન, પાન, ખાદિમ તથા સ્વાદિમ આદિ ચારે પ્રકારના આારનો ત્યાગ કરવાપૂર્વક જે ઉપવાસ તપ કરવામાં આવે છે તે ચઉ વિહાર ઉપવાસ કહેવાય છે. અને અચિત જલ (ઉકાળેલું પાણી)ની છૂટ રાખીને જે ઉપવાસ કરવામાં આવે છે તે તિવિહાર ઉપવાસ. પરંતુ પાણી સિવાયના વિવિધત્રણે પ્રકારના આડાને સદંતર ત્યાગ કરીને કરવામાં આવતું ઉપવાસ તિવિહાર ઉપવાસ કહેવાય છે. આત્મા દેહ રાગને આધીન થઈને આહારદિની પ્રવૃત્તિના નિમિત્તે જે કર્મ બાંધતે હતે, હવે આ ઉપવાસાદિ બાહ્ય તપ કરવાથી તે કર્મો નહીં અંધાય તથા જૂનાં કર્મોની નિર્જરા થશે. (૨) ઉનેદરી તપ
ઉદર એટલે પેટ. ખાઈએ છીએ ત્યારે પેટ ભરાય છે. ખોરાક પેટમાં જાય છે. કેટલું ખાવું? પેટ ભરીને? કુલ પેટ ભરીને ખાઈએ તે તે પૂરોદરી કહેવાય. જે ઘણું રોગે આદિનું કારણ છે. પરંતુ તેની સામે ઉણાદરી એ તપ છે. આપણા આહારના પ્રમાણ કરતા ઓછુ ખાવુ. અર્થાત આપણો આહાર ૩૨ કળીયા, તથા સ્ત્રોને આહાર ૨૮ કેળીયા પ્રમાણુ કહે છે. છે. તેથી શેડુ ઓછુ ખાવુ તે ઉદરી તપ કહેવાય. કારણ આટલી પણ ઈચ્છાને નિરોધ તે કરવો જ પડે છે. (૩) વૃત્તિ સંક્ષેપ તપ- વૃત્તિ એટલે માનસિક વૃત્તિ વિશેષ. ભજન-પાણી વગેરે વૃત્તિ. જમવા બેસીએ ત્યારે તે ભેજનમાં સંભવ છે ૫૦ વાનગીઓ પણ હોય. પરંતુ એ ૫૦ વાનગીઓ
Page #57
--------------------------------------------------------------------------
________________
જોઈને આપણું મન ઊછળે છે. આ ખાઉં કે, આ ? આ લઉં કે આ? એવા ટાઈમે ઉછળતી ઈચ્છાને નિરોધ કરવા માટે વૃત્તિક્ષેપ તપ છે. ઈચ્છાને રેકવી, મર્યાદા બાંધવી તે આ વૃત્તિક્ષેપ તપ છે. ૫૦ માંથી મારે ૧૦ જ ખાવી છે, પ જ ખાવી છે. બસ, મારું પેટ ૫-૧૦ વસ્તુઓથી ભરાઈ જશે. શા માટે વધારે ખાવી ? આ પ્રમાણે મનને સમજાવીને ઈચ્છાની મર્યાદા કરી વસ્તુની સંખ્યા ઘટાડવી તે વૃત્તિક્ષેપ તપ કહેવાય. પ્રભુ મહાવીરે ૫ માસ અને રપ દિવસના ઉપવાસ તપનું પારણું ફક્ત અદા બાકળાથી જ કર્યું હતું, એમ મનને સમજાવવું. (૪) રસ ત્યાગ- ભજનમાં ખારે, મીઠ, કડ, તી, તૂરો, ખાટો વગેરે ૬ રસે છે, વડરસ ભજન કહેવાય છે. આ સોને સ્વાદ માત્ર જીભને થાય છે. અને જીભને જે
ગમે તે રાગ-દ્વેષ-કલેશ કષાયના નિમિત્તો ઊભાં થાય છે. એટલા માટે આત્માને આ કલેશ – કષાય – રાગ-દ્વેષોથી બંધાતા કર્મથી બચાવવા માટે આ જીભના સ્વાદનાં તેફાન જ ઓછો કરીએ અથવા બંધ કરીએ તે કેટલું ઉત્તમ. અને સાથે સાથે એમાંથી ઘી, દૂધ, ગોળ, તેલ, કડાવિગઈ આદિ ક વિગઈઓને પણ ત્યાગ કરવામાં આવે તે કેટલુ સારૂં. ૬ વિગઈના ત્યાગપુર્વકના અને રસત્યાગપુર્વકના આહારને નીરસ આહાર કહેવાય છે. એવો આહાર તે આયંબિલ તપ રૂપે ગય છે જેનાથી ઈચ્છા ઉપર નિયંત્રણ થાય છે. અને તેથી ઘણું કર્મનિર્જરા થાય છે. નિર્જરા માટે આ પણ ઉત્તમ બાહ્ય તપ છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
(૫) કાયકલેશ તપ
કાયા એટલે શરીર, શરીર અને આત્મા તદ્દન જુદા છે. કાયા જડ છે. આત્મા ચેતન છે. ચેતન થોડા દિવસ માટે આ માટીની કાયાના ઘરમાં રહેવા માટે આવ્યા છે. અને એ જ કાયા અહીંયાં જ છેડીને જીવે જવાનું છે. અને કાયા અગ્નિમાં બાળીને રાખ કરી નાખવી પડે છે. તે આવી નાશવંત ક્ષણિક અશુચીની ભરેલી આ કાયા ઉપર રાગ ન થઈ જાય, જેથી ભારે કર્મો ન બંધાઈ જાય તે માટે આત્માએ આ કાયાને થોડું કષ્ટ પડે તે રીતે પણ કરવું જોઈએ. કેશલેચ, વિવાર, ઠંડી, તડકે, તાપ સહન કરે, ખુલ્લા પગે તાપમાં ચાલવું વગેરે તથા વિરાસન, પદ્માસનાદિ આસને કરીને કાયાને નિશ્ચલ સ્થિર કરવાથી પણ દેહરાગ, દેડભાવ ઘટે છે. અને એનાથી દેહના મમત્વની ઈચ્છા ઘટે છે. માટે આ કાયકલેશને પણ તપ કહ્યું છે. આત્માને દેહ ભિન્નતાની અનુભૂતિ થાય. દેહભિન્નતાનું સાચું તત્વજ્ઞાન થાય. જેથી દેહના નિમિત્તે આત્મા પાપ કરતે અટકે. માટે આ કાયકલેશ એ તપ છે. (૬) સલીનતા તપ
સંલીનતા એટલે સંકેચન. શરીરના અંગોપાંગાદિ સંકેચીને રાખવાં. તે રીતે શયનાદિ કરવું. વગેરે સંલીનતા છે. આ સંલીનતા બે પ્રકારે છે. ૧ ઇન્દ્રિય સંલીનતા- અર્થાત ઇન્દ્રિયને તેવા વિષયમાં જતી અટકાવીને સંકેચી રાખવી તે. અને બીજી
૨ કપાય સંલીનતા– કોધ, માન-માયા, લેભ આદિ કવાને ઉદયમાં ન આવવા દેવાં. તેમને સકેચી રાખવા તે
૩૫
Page #59
--------------------------------------------------------------------------
________________
કષાય સલીનતા. બીજી રીતે મન, વચન, કાયાના પેગેને આશ્રવ માર્ગે ન જવા દેવા તે યુગ સંલીનતા, તથા સંયમમાં બાધા ન પહોંચે તે રીતે જ્ઞાન-દર્શનાદિમાં લીન રહેવું તે પણ સંસીનતા બાહ્ય તપ છે. તેથી પણ કર્મનિર્જરા થાય છે. આવ્યંતર તપ
પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવચ્ચ સ્વાધ્યાય ધ્યાન કાર્યોત્સર્ગ
ના
,
प्रायश्चित्त
),
Kaकाउरसग्ग
આ તો L |
COID
Page #60
--------------------------------------------------------------------------
________________
આત્યંતર તપમાં કાયાની પ્રાધાન્યતા નથી. બાહ્ય પરિબળે ગૌણ છે. અને મન- આત્માના નિમિત્ત પ્રધાન છે. તેને આત્યંતર તપ કહેવામાં આવે છે. જેમાં મન કેન્દ્ર સ્થાનમાં રહે છે, અને મન એવી પ્રવૃત્તિમાં પરોવાઈ જાય કે જેથી આત્માને કર્મ બંધાવા નથી દેતે. ઉપરથી કર્મની નિજર કરાવે છે તેને આત્યંતર તપ કહેવાય છે. આ આત્યંતર તપ ૬ પ્રકારે છે. આ ચિત્રમાં તેનો ૬ પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. (૧) પ્રાયશ્ચિત્ત -
આત્માને બંધાયેલા કર્મથી મુક્ત કરવા માટે પ્રાયશ્ચિત્ત એ પ્રથમ માર્ગ છે. પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ કરવા માટે પશ્ચાતાપનું પ્રવેશ દ્વાર છે. આ પઝાતાપના માર્ગે જ પ્રાયશ્ચિત્ત કરી શકાય છે. પશ્ચિાત્તાપ વિનાનું પ્રાયશ્ચિત્ત કેટલી નિર્જરી કરાવશે? ભૂતકાળમાં કરેલા પાપ કર્મોના નાશ માટે આત્યંતર તપમાં પ્રાયશ્ચિત્ત એ પ્રથમ પ્રકાર છે. પ્રાયશ્ચિત્તથી પાપનાશ અને આત્મશુદ્ધિ થાય છે. જેમ સાબુથી કપડાં
વાય, કપડાં ઉપરને મેલ ધેવાઈ જાય છે, તેમ પ્રાયશ્ચિત્તાદિ તપથી આત્મા ઉપર કમળ છેવાતાં આત્મા શુદ્ધ થાય છે. પ્રાયશ્ચિત્ત ૧૦ પ્રકારના કહ્યા છે. (૨) વિનય -
વિનય વડે પણ કર્મની અદ્દભુત નિર્જરા થાય છે. માટે વિનયને પણ આત્યંતર તપમાં સમાવેશ કરવામાં આવ્યું છે. વિનય એક મહાન ગુણ છે. સર્વ ગુણાની મૂળ ખાણ છે.
-
૩૭
Page #61
--------------------------------------------------------------------------
________________
વિનયમાં નમ્રતાને ભાવ છે. જેમાં એક બીજા નાનકડું હોય છે અને તેમાંથી એક વિશાળ વૃક્ષ થાય છે તેમ નાના નાના વિનયમાંથી કમશઃ મોક્ષ પ્રાપ્તિ થાય છે. વિનયમાંથી ગુરુ-શુશ્રષા, તેથી શ્રુતજ્ઞાન,વિરતિ તેથી આશ્રવને નિરોધ અર્થાત સંવર, સંવરથી તાપૂર્વક નિર્જર, નિર્જરાથી ક્રિયા નિવૃત્તિ તેથી અગીપણું અને વેગ નિધિપૂર્વના અગીપણથી ભવપરંપરાને નાશ અને તેથી આત્માને મોક્ષનું ફળ પ્રાપ્ત થાય છે. આવી ફળ પરંપરાને ઉત્તરોત્તર પ્રાપ્ત કરાવવાને મુખ્ય આધાર વિનય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાયા તથા ઉપચાર વિનય એમ વિનયના ૭ પ્રકાર કહ્યા છે. [3] ઢોયાવચ્ચ–
- વૈયાવચ્ચ એટલે સેવાભક્તિ. વૈયાવચ્ચ અપ્રતિપાતિ ગુણ છે. ઘણા જેમાં આ ગુણ જોવા પણ નથી મળતું અને કેટલાકમાં વિશિષ્ટ કક્ષાએ જોવા મળે છે. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શેક્ષક, પ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ, સમજ્ઞ એવા ૧૦ મહાપુરૂષેની વૈયાવચ્ચ સેવાભક્તિ એ આત્યંતર તપ સ્વરૂપે છે. જે કરનારને મહાન કર્મ નિર્જરી કરાવે છે. આ પ્રમાણે વૈયાવચ્ચના ૧૦ પ્રકાર કહ્યા છે. આનાથી પણ કર્મ ક્ષય થત હોવાથી તેની ગણના આર્થાતર તપમાં કરવામાં આવી છે. (૪) સ્વાધ્યાય તપ
સ્વાધ્યયન = સ્વાધ્યાય” સવ એટલે આત્મા. આત્માનું અધ્યયન તે રવાધ્યાય. આત્મ
Page #62
--------------------------------------------------------------------------
________________
ચિન્તન. ચિંતા કરનારે કર્મ બાંધે છે. જયારે ચિન્તન કરનારો કર્મને ક્ષય નિર્જરા કરે છે. માટે આ સ્વાધ્યાયને તપમાં ગણવામાં આવે છે. આમ તે લોકો સેંકડો પ્રકારની વસ્તુઓ વાંચે છે. પરંતુ બધી જ કઈ કર્મ નિર્જરા નથી કરાવતી. ઘણું વાંચન તે કર્મ બંધ પણ કરાવે છે. જ્યારે આત્મા સિદ્ધાન્તનું વાંચન, ચિન્તન, મનનાદિ સ્વાધ્યાય કર્મની નિર્જર કરાવે છે. સ્વાધ્યાય પાંચ પ્રકાર છે. (૧) વાચના, (૨) પૃચ્છના (૩) અનુપ્રેક્ષા (૪) પરાવર્તન અને, (૫) ધર્મકથા. અજ્ઞાની
ધર્મ |
.
અભિ ૧ .
અારણ LI
.
દુર્લભ .
સ્વાખ્યા Sાં વર !)
*
aઈ
લોકસ્વરૂપ
પર એકત્વ
,
»ર૭૯ NP
- નિર્જરા |
(૯)
આ
biblle
') is)
***, *
*,
*
Page #63
--------------------------------------------------------------------------
________________
આત્મા જેટલી કર્મનિર્જરા વર્ષોમાં પણ નથી કરી શકતું તેથી વધુ જ્ઞાની આત્મા શ્વાસે છવાસ માત્રમાં કર્મની અદ્ભુત નિર્જરા કરી શકે છે. સિદ્ધાન્તનું વાંચન કરવું, તે અંગે પ્રશ્નોત્તરી કરવી. પૂછવું અને જાણવું તે પૃચ્છાના. અનુપ્રેક્ષા એટલે ચિંતન. ભાવનાઓ ભાવવી. ચિંતવવું. અને તેનું પુનઃ સન ૨૮ જવુ તે પુનરાવર્તન અને તે વસ્તુ તે ગુણ જે મહાપુરૂષએ આચર્યો હોય તેમના જીવન ચરિત્રની કથોનું શ્રવણ કરતાં કરતાં ધર્મ તવ સમજવું તે ધર્મકથા કહેવાય છે. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કર્મનિર્જરા કારક આવ્યંતર તપ છે. “સ્વાધ્યા માં તા:” સ્વાધ્યાયને પરમ તપ કહ્યું છે. સર્વ તપમાં તે રાજા છે. ઉચ્ચ તપ છે. (૫) ધ્યાન જયારે અગ્નિ પ્રગટ થાય છે ત્યારે બધું જ બાળી નાખે છે. એ જ પ્રમાણે આત્માની અંદર અધ્યવસાયની સ્થિરતા લાવીને મન-વચન-કાયાની એકાગ્રતા સાધી શકાય તે તે શ્વાન બને છે. ધ્યાનને એક પ્રજવલિત અગ્નિ કહે છે. “દશાનનના દ્રા જર્મ ધ્યાન રૂપી અગ્નિ વડે કર્મો બાળવામાં આવે છે.
ધ્યાન
શુભ ધ્યાન
અશુભ ધ્યાન
ધર્મધ્યાન શુકલધ્યાન આર્તધ્યાન રૌદ્રધ્યાન + 4 +
+ =૧૬ પાન એટલે માનસિક વિચારધારા. મનનાં પરિણામ
૪૦
Page #64
--------------------------------------------------------------------------
________________
શુભ હોય તે સુંદર કર્મની નિર્જરા થાય અને અશુભ હોય તે કર્મને બંધ પણ એટલે જ ભારે થાય.
પચક
સાલય, lessande
શુન્ય થઇ કાઝારથથક
પગાદલપN
વિકારવ્યક
મશાલ શાદલપu
અનાહત ચક મણિપુરચક
દલ પદ્ય ચતુર્દવા,
સ્વાધિષ્ઠક
આધારચક
ભગવાન મહાવીર સ્વામીએ ૩૦મા વર્ષે દીક્ષા લીધી અને ૧રા વર્ષ સુધીની અદ્ભુત ધ્યાનસાધના કરી. તપ કર્યું કાયેત્સર્ગ કર્યા. આ બધાથી નિર્જ કરી કર્મને ક્ષય કર્યો. અન્ત શુકલ ધ્યાનમાં વિરપ્રભુને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. કર્મનિર્જરા માટે ધ્યાન પણ એક પ્રબળ પ્રકાર છે. (૬) ત્સર્ગથી નિર્જરા– - કાયા-શરીર, તેને ઉત્સર્ગ એટલે ત્યાગભાવ તે કાર્યોત્સર્ગ. આની મુદ્રામાં સ્થિર ઊભા રહીને કાઉસ્સગ કરાય છે. અથવા એને જિન મુદ્રા પણ કહેવાય છે. દોષના ત્યાગપૂર્વક આ
-
૪૧
Page #65
--------------------------------------------------------------------------
________________
કોત્સર્ગ થાય છે. અનાદિ કાળથી છવમાં પલે દેહભાવ, દેહરાગ એ બધાને નાશ કરવા માટે કાર્યોત્સર્ગ ઉત્તમ માર્ગ છે. દેહરાગ, દેહભાવ અને દેહાધ્યાસે આત્માને ઘણાં અશુભ કર્મો બંધાવ્યા છે. એ કમેને નાશ કરવા માટે કાર્યોત્સર્ગ કરવામાં આવે જેથી કર્મોને નાશ થઈ શકે. દરેક તીર્થકર કાર્યોત્સર્ગ કરે છે. સાધુ, મુનિરાજે કરે છે. શ્રાવક જીવનમાં કરી શકાય છે. દ્રવ્ય કાર્યોત્સર્ગમાં આહાર, પાણી, ઉપાધિ આદિને ત્યાગ કરવામાં આવે છે. તે પૂર્વક તે કાઉસ્સગ દ્રવ્ય કાર્યોત્સર્ગ અને અંતરાત્મામાંથી ક્રોધાદિ કષાયને પણ ત્યાગ કરે તે ભાવ કોન્સર્ગ છે. દઢપ્રહારીએ કાર્યોત્સર્ગમાં કેવળજ્ઞાન મેળવ્યું. ગજસુકુમાલ મુનિએ કાર્યોત્સર્ગમાં ઉપસર્ગ સહન કરી કેવળજ્ઞાન મેળવી. આત્મ કલ્યાણ સાધ્યું.
“મવાણી સંજિ મ તથા નિરિદ
કરોડ ભવનાં બાંધેલાં પાપકર્મો પણ તપશ્ચર્યા અર્થાત આ બાહ્ય અને આત્યંતર ૧૨ પ્રકારનાં તપ વડે નિર્જરી શકાય છે, ખપાવી શકાય છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં જીવને જેટલી વિશેષ અને વધુમાં વધુ કર્મની નિરા કરવાની સુલભતા મનુષ્ય ગતિમાં છે એટલી બીજી કઈ ગતિમાં નથી. સર્વોત્તમ કર્મની નિર્જરા જીવ મનુષ્ય ગતિમાં જ કરી શકે છે. કારણકે સર્વ પ્રકારના તપાદિની સુલભતા માત્ર મનુષ્ય ગતિમાંજ છે. દેવગતિમાં ચારિત્ર તપાદિ કંઈ છે જ નહી.
“મેવાસ જે નિર્જરા ન કરી તે કર્યા કર્મ ભેગવ્યા સિવાય કોઈ છૂટકારો નથી. નિકાચિત કર્મોની નિર્જરા તપાદીથી નથી થતી. પરન્તુ તે કમેં તે
Page #66
--------------------------------------------------------------------------
________________
નિરા
સકામ નિર્ધાર-(૫)
અકામ નિરા
આભ્ય તદ ત પ
બાહય તપ
અણસણ
ઉદરી
વૃત્તિ સંક્ષેપ
રસત્યાગ
કાયકલેશ
સંલીનતા
૨
બ હ્ય
આસ્થત
છે વિગઈત્યાગ
| ઈન્દ્રિય વિવિકતચર્યા
સંલીનતા
સંલીનતા
ઈતરલિક યાવકથિત દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ લોચાદિ વિહાર મેલ આસન
બાઘના ભેદ – ૨-૨-૪-૧-૧-૨૦૧૨ પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવચ્ચે
સ્વાદયાય
ધ્યાન ! ૧૦ આલેચના. પ્રતિક્રમણ જ્ઞાન, દર્શન આ ઉદા. તપસ્વી | | | | મિશ્ર, વિવેક તપ, ચારિત્ર, મન, લઘુશિષ્યાદિ. પ્લાન
ર શુભ અશુભ બાહ્ય આતર કાર્યોત્સર્ગ, છેદ, ભૂલ, વચન, કાયા, શ્રાવક, સંધ, કુલ ૨ અનવરિથતિ, પરાંચિત ઉપચાર, ગણ
A
વાચન –
ની
અનુપ્રેક્ષા પરાવર્તના ઘર્મકથા –
'
'
ધર્મ –
–| શુકલ – આ
(કાયિક) – –
મનથી .
આવ્યંતરના ભેદ – ૧ ––૧૦–પ-૪-૨૩૩૮ કુલ–૧૨–૨૮=૧૦
Page #67
--------------------------------------------------------------------------
________________
ભોગવવાં જ પડે. પરન્તુ જે કર્માં નિકાચિત નથી હાતાં તે કાં તા કોઇ પણ જીવ તપાદિ વડે ઉદીરણા કરીને ઉદયમાં લાવીને પણ નિર્જરી શકે છે.
આ પ્રમાણે કર્મો ક્ષયથી મેાક્ષ થાય છે, અને મોક્ષ પ્રાપ્તિ માટે કક્ષયપૂર્વકની નિર્જરા કરવી જ પડે. અન્યથા મેાક્ષ નહી થાય. માટે જયારે ક બંધ તત્ત્વ માનીએ છીએ તેા તેની સાથે કમ મેક્ષ (ક્ષયનાશ) પણ અવશ્ય સ્વીકારવા જોઇએ.
જો અંધ માનીએ અને માફ નહીં માનીએ તે આત્મા સ‘સારમાં જ પરિભ્રમણ કરતા રહેશે. તેના કોઈ છુટકારી કે અન્ત જ નહી આવે અને આત્મતત્ત્વ સ્વીકાર્યા પછી હૈ કિ ! સંસારીને મુકિત તે તેની જ અર્થાત આત્માની જ અવસ્થા વિશેષ છે. માણુસ માનવે અને પછી તેને નાનામેાટા ન માનવા એ કેમ ચાલે ? એ જ પ્રમાણે આત્મા માનવા અને તેની સંસારી તથા મુકતાવસ્થા ન માનીએ તે ન ચાલે. અને જો સંસારી તથા મુકતાવસ્થા માનીએ છીએ, સ્વીકારીએ તે તે ક્યા કારણે સ્વીકારીએ છીએ ? એ બન્ને અવસ્થાનાં કારણ પણ ન માનીએ તે પણ કેવી રીતે સાધ્ય સિદ્ધ થશે ? અગ્નિ વગર ધુમાડો થાય છે આ તે એવી વાત સિદ્ધ થશે પરન્તુ તે તે બનતું નથી.
માટે આત્માની સંસારી અવસ્થામાં કારણરૂપ ક અધ તત્ત્વ માનવા પડે અને મેક્ષાવસ્થાની પ્રાપ્તિ માટે ક– મેાક્ષ, કર્મીની નિર્જરા માનવી જ પડે. કબંધથી જ સસાર અને ક ક્ષયથી જ મોક્ષ. આ બન્નેનાં એ કારણેાં છે, માટે કક્ષય તે! સદાય થાય છે.
૪૪
Page #68
--------------------------------------------------------------------------
________________
શું કર્મ તપથી જ ખપે કે સ્વયં પણ અપે?
કર્મ ક્ષય કરવા માટે મુખ્ય વિકલ્પ તે ત૫ જ છે. સ્વેચ્છાએ બાહ્ય-આભ્યતર તપ કરવાથી તથા તેના પ્રકારના શુભ અવ્યવસાયથી તે તે કર્મની નિર્જરા થાય છે. પરંતુ જે છ મિથ્યા દષ્ટિ અજ્ઞાની છે તેથી એ જે તપમાં માનતા જ નથી. સમતાજ જ નથી, કરતાં જ નથી, તે તેમના કર્મની નિર્જરા થાય જ નહીં ?
ના. એવું નથી. કર્મ જે આત્મા સાથે બંધાયા છે તે એક દિવસ તે છૂટાં પડવાનાં છે. પરંતુ તે કયારે ? કે જયારે કર્મની અવધિ સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય એટલે તે કર્મ ઉદયમાં આવી પિતાના વિપક દેખાડીને ખપી જ જવાનાં છે. પછી આત્માની સાથે રહેવાના નથી. દા. ત., આપણને તાવ આવ્યું. કઈ પણ રેગ થ. ૨-૪ દિવસ તાવ રહ્યો. આ અશાતા વેદનીય કમને ઉદય. હવે એ ઉદયની કાળી મર્યાદા પ્રમાણે રહેશે. અને પછી પિતાને વિપાકએટલે-ફળ-દુઃખ-અશાતા દેખાડીને તે કર્મ ખપી જશે.
પ્રશ્ન – જે આ કામ ચાલતું જ હોય અને બાંધેલા કમેં એની મેળે ખપતાં જ હોય તે પછી નિરર્થક તપ કરીને સો ફાયદો ? તે પછી તપ કરવું નકામું ને?
ના. એમ પણ નથી. તપ વિશેષ કરવાથી તે કર્મની ઉદીરણા થાય છે. એટલે જે કર્મ હજી ઉદયમાં નથી આવ્યું તે કર્મને ખેંચીને ઉદયમાં લાવવું અને તેને તપના ૧૨ પ્રકારમાંથી કઈ પણ પ્રકારની આરાધનાથી ખપાવી દેવું. હવે
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉદીરણામાં એ કર્મને જે ૧ વર્ષ પછી, ૨ વર્ષ પછી ૧૦ વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તેને આજે જ લાવીને ખપાવી નાંખ્યું. ઠંડા પાણીએ ખસ ગઈ, કાંટાની વેદના સેયની અણીએ ગઈ. અને એ કર્મ ખપી ગયા પછી હવે ૪, ૮, ૧૦, વર્ષ પછી તમારે એ કમનું દુઃખ, તાપ કે અશાતા કંઈ પણ ભેગવવુ નહીં વડે આપણે એ કર્મની સજા, દુઃખમાંથી છૂટી ગયા. આ રીતે કર્મોની ઉદીરણ કરીને તપાદિ વડે સ્વેચ્છાપૂર્વક ખપાવવા આ જ ડહાપણભર્યો માર્ગ છે. અગમચેતી જે માર્ગ છે. એના કરતાં વિપરીત કમેં એના સમયે ઉદયમાં આવે અને એ પિતાનું નાટક પૂરેપૂરો ભજવે. એ વખતે એની સજામાં કેટલું દુઃખ ભેગવવું પડે અને તેમાં સમતા ન રહેતાં બીજાં નવા કર્મો પણ બંધાય છે. આ પરંપરા ચાલુ જ રહે છે. આના કરતાં તે તપનો આશ્રય લઈ ને ઉદીરણા દ્વારા કર્મની નિર્જરી કરવી એ લાખ ગણો સાર માર્ગ છે. હા. એક વાત અહીંયાં તપના માગ માં પણ ખરી કે તપ કરવાથી પણ નિકાચિત-ગાઢ બંધાયેલાં કર્મોને પણ ક્ષય નથી થતો. માટે ફકત નિકાચિત-ગાઢ બંધવાલા કર્મોને તે તેના સમયે ભોગવવા પડશે, એના ઉદયે એની સજા દુઃખ ભગવ્યા પછી જ તે કર્મ ખપશે. એટલે નિકાચિતની વાત જુદી છે. પરંતુ બધા જ કર્મ નિકાચિત જ હોય છે, એવું નથી. બીજાં અનિકાચિત કર્મો ઘણાં છે, તેને તપ દ્વારા અપાવી શકીએ છીએ.
Page #70
--------------------------------------------------------------------------
________________
શું નિર્જરા એટલે મેક્ષ કહેવાય?
ના. નિર્જરા થાય ત્યારે મેક્ષ થવું જ જોઈએ એ નિયમ નથી. જ્યારે જ્યારે નિર્જરા થાય ત્યારે મોક્ષ? કે મોક્ષ થાય ત્યારે નિર્જર? ચોકકસ મોક્ષ થશે ત્યારે તે નિર્જરા અવશ્ય થવાની જ છે. સંપૂર્ણ નિર્જરા થશે તે જ મેક્ષ થશે. પરંતુ નિર્જરા થશે ત્યારે મેક્ષ થાય કે ના પણ થાય. કારણ, નિર્જરા કેટલા પ્રમાણમાં થઈ છે તે જોવાનું છે.
નિજ રા
દેશનિર્જરા | સર્વનિર્ભર દેશ = અલ્પ પ્રમાણમાં થેડા | સર્વ કર્મોનું સર્વથા સંપુર્ણ કર્મની નિજ રાતે દેશ નિર્જરા | પણે જડમૂળમાંથી સર્જાશે બધા સંપુર્ણ કર્મની નહીં. | ક્ષય કરે તે સર્વ નિર્જી દેશ નિર્જરા મેક્ષ નથી. છે. સર્વ નિજેરાથી જ
| મેક્ષ છે. देशन यः सचितकमणां क्षयः सा निजग प्राज्ञजननिवेदिता स्यात्सर्वथेय यदि सर्व कर्मणां, मुक्तिस्तदा तस्य जनस्य -
સંમત ! આત્માએ બાંધેલ સંચિત કરેલાં કર્મોની જે દેશ નિર્જરા અર્થાત અલ્પ પ્રમાણમાં નિર્જરા કરીએ તે તેથી મેક્ષ નહીં થાય. પરંતુ સર્વથા સંપૂર્ણપણે સર્વ કર્મોની નિર્જર કરીએ તે જ આત્માને મેક્ષ થાય છે. માટે મોક્ષ અવશ્ય છે. ભવ્ય જીને બંધાયેલાં કે એક દિવસ છૂટે તે ખરા ત્યારેજ મોક્ષ થાય. ભૂતકાળમાં એવા અનન્ત આત્માઓ
Page #71
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે સર્વ નિજર કરીને મોક્ષે ગયા છે. એ એનું પ્રમાણ છે, પુરાવે છે. અને માટે જ મહામત્ર નવકારમાં સવ્વપાવપૂણાસણે સર્વ પાપકર્મને નાશ કરવાને લક્ષ રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યું છે. શું નિર્જરા પછી ફરી બંધ થાય ?
નવ તમાં સાતમા ક્રમે નિર્જર, આઠમા ક્રમે બંધ અને નવમા ક્રમે મેક્ષ તત્વ વર્ણવવામાં આવ્યાં છે. દેશ નિર્જ થઈ એટલે મેક્ષ ન જ થાય, થેડી નિર્જરાથી મોક્ષ નથી થતું. પરંતુ જે કર્મની નિજર થઈ છે, તેની પાછળ બીજા કર્મો હજી ઘણાં બેઠાં છે. જેમ ઉપર ઉપરથી થર કે પિપડા કાઢતા જઈએ પરંતુ નીચે એટલા જ થર, પિપડા હજી ઘણું છે. હજી આત્મા જે થરો નીચે દબાયેલો છે તે તે ઘણા છે. એક વસ્તુ ઉપરથી રંગના એકબે થરના પિપડા કાઢવાથી તે વસ્તુ સ્પષ્ટ દેખાવા નથી માંડતી. પરંતુ તેની ઉપરના સર્વ થર નીકળી જાય તે જ તે વસ્તુ દેખાય. એ જ પ્રમાણે આપણે આજે ઉપવાસ કે અઠ્ઠાઈ કરી એટલે બધા જ કર્મો નથી ખપી જતાં. સંભવ છે ઉપરના આછાપાતળા ૧-૨ થર નીકળે ખરા. પરન્તુ આત્મા ઉપર કર્મની રજના અનન્ત થરે જામેલા છે અને એ અનન્ત રે કર્મના પડને નિર્જરીએ, ખપાવીએ તે જ આત્માને મોક્ષ થશે.
શું ઘરમાં ઝાડુ કાઢયા પછી તે ક્યરે પાછો નહીં આવે ? ચક્કસ આવશે. માટે જ રેજ સવાર-સાંજ બે વાર ઝાડું કાઢવું જ પડે છે. સવારે કહ્યું છતાં સાંજે પાછો એટલે જ ક્યરે નીકળતે જ જાય છે. કારણ રજકણે તો
४८
Page #72
--------------------------------------------------------------------------
________________
સતત આવતા જ જાય છે. નિર્જ કરતી વખતે પણ બીજી બાજુના અશુભ અધ્યવસારી બીજી બાજુ કર્મ બંધ પણ થતું જાય છે. ઉપવાસ કર્યો ત્યારે નિર્જ થશે પરંતુ ઉપવાસમાં પણ ભજન કથાની વાતે, મીઠાઈ-ફરસાણની ચર્ચાવિચારણ, ખાવાની શરત, વગેરેના નિમિત્ત તથા ખાવાના વિચારે, સ્વપ્નાં વગેરે કર્મબંધ પણ કરાવશે. કર્મબંધના હેતુઓ ! જયાં સુધી કર્મ
બંધના મિથ્યાત્વ-અવિ રતિ પ્રમાદ-કષાયકેગના હેતુઓ બંધ ન થાય ત્યાં સુધી તે કર્મ બંધ ચાલુ રહેશે. જેમ કર્મ બંધની હેતુઓ છે તેમ જ કર્મને આગમનના
DCƏNİ
•
:
*
ક
5:01
ઇ :
:
:
*
:
:
આશ્રવ દ્વારા પણ છે, ઈન્દ્રિય, કષાય, અત્રત, વેગ ક્રિયા આદિ કર્મને આશ્રવ દ્વારે છે. હવે વિચાર કરે કે આશ્રવ દ્વિરે ખુલ્લા છે, અને કર્મ બંધના હેતુઓ પણ બંધ નથી થયા. તેના દ્વાર પણ ખુલ્લા છે. પ્રવાહ ચાલુ છે તે પછી કર્મને બંધ કેમ નહીં થાય ? થતું જ રહેશે. ભલે આપણે કર્મ ક્ષેત્ર માટે નિર્જરી કરતા હોઈએ પરંતુ તેની સાથે સાથે આશ્રવ માર્ગોને નિરોધ ન કર્યો હોય, તેને ન અટકાવ્યા હોય અને એ જ પ્રમાણે કર્મ બંધના હેતુઓ પણ બંધ ન કર્યા
Page #73
--------------------------------------------------------------------------
________________
હેય તે નિર્જરા પછી પણ ફરી ફરી કર્મ બંધ થવાને જ. જેમ ઘરના બારી-બારણું ખુલ્લા રાખીને ઝાડુ કાઢવાની ક્રિયામાં એક બાજુથી કચરો નીકળશે ખરે, પણ બીજી બાજુ ફરીથી હવાથી ઊડીને તે જ કચરે અને બહારથી આવતે ન કચરો બને આવતા જ જશે. અને ઝાડુ કાઢનાર કાઢતા જ જશે. તે આમાં શું થશે ? શું ઘર સાફ થશે ? ના.
એ જ પ્રમાણે આવી જ અજ્ઞાનભરી ક્રિયા જીવની ચાલ છે. નિર્જરા પણ કરે છે અને આશ્રવના બારી-બારણું પણ ખુલ્લા રાખ્યા છે, અને કર્મ બંધના હેતુઓ પણ ચાલુ છે. પછી કર્મ બંધથી જીવ કયાંથી બચે? સંભવ નથી. શક્ય નથી. કર્મો બંધાતાં જ જશે. મેક્ષે ગયા પછી કર્મ કેમ નથી બંધાતાં ?
અનસ્તાસિદ્ધ
WઈWSSIUZસ્કૃD]BDOST] ભગવતી
- સિદ્ધ શિલા
सेोऽणवराहा व पुणो न बज्झए बधकारणाभवा । जोगा य बधहेउ न य ते तस्सासरीरोक्ति ॥ १८५०
જર્મ મુત્તિ: નિજ મુવિ ખરેખર તે કર્મથી મુકિત (છુટકારો) એ જ ખરેખર મેક્ષ છે. એકવાર આત્મા અથાગ પુરુષાર્થ કરીને આ કર્મને બંધનેથી છૂટી ગયે. હવે જેને મન, વચન, કે કાયા કંઈ જ રહ્યા નથી સદાના માટે અશરીરી થઈને મોક્ષે ચાલ્યા ગયા છે તેને હવે કઈ બંધને પ્રશ્ન જ નથી. જે ચૌદરાજ લેકના છેડે આત્મા સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ ગયે ત્યાં તેનું મોક્ષસ્થાને છે
૫૦
Page #74
--------------------------------------------------------------------------
________________
સિદ્ધશિલા પણ ચૌદરાજ લેકમાં જ છે. ત્યાં પણ સૂક્ષમ એકેન્દ્રિય સ્થાવરના પૃથ્વી, પાણી અગ્નિ, વાયુના તેમજ સૂકમ સાધારણ વનસ્પતિકાયના નિગદના ગેલા પણ ત્યાં છે. અને સાથે સાથે અષ્ટ માર્ગણ પણ ત્યાં છે. કાર્પણ વર્ગણાના પુદ્ગલ પરમાણુએ પણ ત્યાં છે. અને આ એકેન્દ્રિયના જીવે ત્યાં પણ કર્મ બાંધે છે. કાશ્મણ વર્ગણ ગ્રહણ કરીને કર્મ બાંધે છે. તે પછી જે આત્મા સિદ્ધ થઈ ને સિદ્ધશિલાએ પહોંચ્યા છે તેમને કેમ કમ નથી બંધાતા ? સિદ્ધના જીવે પણ ત્યાં છે, અને મણ વર્ગણ પણ ત્યાં છે. તે પછી ત્યાં તેમને ફરી કર્મ કેમ નથી બંધાતાં ?
એના ઉત્તરમાં ભગવંતે આ ગ્લૅકમાં ફરમાવ્યું કે, સિદ્ધના છને મન, વચન, કાયા (શરીર) જ નથી. તેથી મિથ્યાત્વાદિ કમબંધના હેતુઓ પણ નથી, ઈન્દ્રિયાશવાદિ આશ્રવારે પણ લો. તે પછી કાશ્મણ વણ હોવા છતાં પણ કર્મ શા માટે બંધાય? કર્મ એની મેળે કયારેય નથી બંધાતાં. આપણે તથા પ્રકારની રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરીએ છીએ તે જ કર્મ બંધાય છે. સિદ્ધના જેને તે શરીર, આયુષ્ય, કર્મ, વગેરે કઈ છે જ નહીં. કહ્યું છે કે
પિન્ના નાિ રે વM ના ની साह. अगना तेसि दिई जिण दागमे भणिआ ॥
સિદ્ધાત્માઓને નથી તે શરીર, નથી તે આયુષ્ય તેથી જન્મ-મરણ પણ નથી. નથી તેમને કર્મ, નથી તેમને ઇન્દ્રિય, શ્વાસેવાસાદિ પ્રાણે અને ઉત્પત્તિ નિ પણ નથી અને મેક્ષમાં તેમની સ્થિતિ સાદિ-અનન્ત છે. આ પ્રમાણે
Page #75
--------------------------------------------------------------------------
________________
જિનેવર ભગવંતનાં આગમશાસ્ત્રોમાં કહ્યું છે. સાદિક એટલે પ્રારંભ. શરૂઆત. અને અનન્ત. અર્થાત અંત વિનાની અર્થાત એક વાર મિક્ષ જે ને પ્રાપ્ત કર્યો જેની આદિ- શરૂઆત થઈ ત્યાર પછી કરે તે સિદ્ધાત્માને અન્ન નથી આવતું. અનન્ત કાળે પણ તેને અન્ય નથી આવે છે. કારણુ, ત્યાં કોઈ કર્મબંધ તે છે જ નહિ. ' શું મેક્ષે ગયા પછી જ પાછા આવે ?
જેમ હિન્દુ ધર્મશાસ્ત્રમાં અવતારવાદ બતાવવામાં આવ્યું છે. કહ્યું છે કે, ભગવાન ફરી ફરી અવતાર લે છે. પાછા આવીને જન્મ લે છે અને લીલા કરે છે, ઈત્યાદિ. આ વિચારધારા જિનેવરના શાસનમાં નથી. “મપુનરાવૃત્તિ”
જ્યાં ગયા પછી ફરી નથી આવવાનું તે મેક્ષ છે. न पुणेो तस्स पसूई बीया भावादि कुरस्सेव । ' बीय च तस्स कम्म न य तस्स तय तओ निच्चा ॥
- મંદિકને સમજાવતાં શ્રી વીર પરમાત્માએ કહ્યું, હે. મંડિક ! મેક્ષે ગયા પછી જીવનું પુનરાગમન- ફરી આવવાપણું રહેતું નથી. કારણ, બીજ ને જ અભાવ છે. જેમ બીજ બળી ગયું હોય, દાઝી ગયું હોય પછી હવે તેમાંથી અંકુર ન ફૂટે બીજ ઉગે નહીં. તેમાંથી ઝાડ ન થાય. તે જ પ્રમાણે આત્માને આ સંસારમાં પરિભ્રમણ કરાવનાર જે કર્મો હતા તે જ બીજ તરીકે હતા. તેના જ કારણે જીવ ના જન્મ મરણ, એક ગતિમાંથી બીજી ગતિમાં ગમનાગમન થતું હતું સુખ દુખ મળતું. પરંતુ હવે આ કઈ વાતની સંભાવના જ નથી. કારણ, બીજના જ અભાવમાં અંકૂર ક્યાંથી ફૂટે? એ જ પ્રમાણે
૫૨
Page #76
--------------------------------------------------------------------------
________________
કર્મના જ અભાવે જીવ સંસારમાં ફરી આવે શા માટે ? કઈ પ્રયોજન નથી. એટલે જૈન ધમમાં મોક્ષથી પુનરાગમન નથી માન્યું. માટે જ અવતારવાદને અવકાશ નથી. શું મેક્ષ નિત્ય છે કે અનિત્ય? -- दव्वामुत्तत्तणओ नह' व निच्चा मओ स दव्वतया ।
તરવાયત્તા મંદિર નાજુમાળr I ૨૮૪૨. * મેક્ષમાં કર્મરૂપ બીજ જ નથી તેથી ભત્પત્તિરૂપ અંકુરની ઉત્પત્તિને પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતા. જયારે એક વાર આત્માં મેક્ષે ગયા પછી કાળસ્થિતિ જ અનન્ત છે, પછી અનિત્યતા ક્યાંથી સંભવે ? માટે મેક્ષમાં જીવ નિત્ય રહે છે. અને એટલે જ જીવને મેક્ષ નિત્ય છે. તે મુકતાભા દ્રવ્ય સ્વરૂપ અને અમૂત હોવાથી આકાશની પેઠે દ્રવ્યપણે નિત્ય છે. જેમ પ્રäસાભાવ કૃતક છતાં નિત્ય છે. પ્રધ્વસાભાવ તે અનુત્પન્ન પદાર્થને રહે છે. અને જે પ્રäસાભાવને જ અભાવ માનીને પ્રāસાભાવને અનિત્ય માનવામાં આવે તે અભાવને અભાવ માનવાથી ભાવની સ્થાપના થઈ જાય. માટે પ્રર્વાસાભાવ કૃતક છતાં નિત્ય છે. તે જ પ્રકારે મેક્ષ પણ કૃતક અર્થાત કૃતિમત્ પ્રયત્ન સાધ્ય છે. છતાં પણ નિત્ય છે. આત્મા જરૂર નિત્યાનિત્ય છે. સ્વદ્રવ્ય સ્વરૂપે આત્મા નિત્ય છે. અને સંસારમાં તેના પર્યાને વિચાર કરવામાં આવે તે અનિત્ય પણ છે. માટે નિત્યાનિત્ય ઉભય સ્વરૂપે આત્મા છે. જેમ માટીના પર્યાયરૂપ ઘટની ઉત્પત્તિ તથા નાશ બને થાય છે. તેથી ઘડે માટીની અપેક્ષાએ નિત્ય અને ઉત્પત્તિ આકારની અપેક્ષાએ અનિત્ય.
- ૫૩
Page #77
--------------------------------------------------------------------------
________________
એ જ પ્રમાણે મુકતાત્મા વિષે જે નિત્યાનિત્ય કહેવુ હોય તે કહી શકાય કે સંસારી પર્યાય રૂપે આત્મા નષ્ટ થયે અને મુક્તાત્મા તરીકે ઉત્પન્ન થયે. અને પગત્વાદિ આત્મ ગુણસ્વરૂપે દ્રવ્યથી એ જ મૂળભૂત સ્વરૂપમાં કાયમ રહ્યો. માટે દ્રવ્યસ્વરૂપથી નિત્યાવપણું તથા પર્યાય સ્વરૂપથી અનિવપણું એમ જીવમાં, મુતાત્મામાં નિત્યાનિત્યપણાનું સ્વરૂપ રહે છે. આ પ્રમાણે સાપેક્ષવાદી સ્યાદ્વાદી કહે છે. શું આત્મા સર્વ વ્યાપી છે ?
આત્માને સર્વ વ્યાપી માનનારા દર્શને પણ છે. વિષ્ણુ દ્રવ્ય તરીકે આત્માને ઇતર દાર્શનિકીએ માન્ય છે. “વિભુ એટલે “સર્વ મૂર્તદ્રવ્ય સગિ– અર્થાત સમસ્ત સંસારના સર્વ મૂર્ત દ્રવ્યને સંગ કરનાર તે આત્મા આકાશની પિઠે સર્વવ્યાપી, સર્વગત છે. જૈન શાસનની માન્યતાનું સ્વરૂપ છે. આત્માને સ્વદ્રવ્યથી સર્વવ્યાપી માનવાની આવશ્યકતા નથી. દ્રવ્યથી આત્મા પરિ. મિત ક્ષેત્રમાં રહે છે. સંસારી અવસ્થામાં દ્રવ્યથી આભા કાયાકાર પરિણામી-સ્વદેહપરિમિત ક્ષેત્રમાં જ રહેનાર હાથ છે. જે દ્રવ્યથી આત્માને સર્વવ્યાપી માનવામાં આવે તે સર્વ જીના સુખદુઃખની અનુભૂતિ થવી જોઈએ. પરંતુ તે નથી થતી. બીજાની આંગળી ક્યાય છે તે પણ આપણને કેઈ હર્ષ–શક દુઃખ નથી થતું છે. સર્વવ્યાપી હોય તે થ જોઈએ. પરંતુ નથી થતાં એ પ્રત્યક્ષ અનુભવગમ્ય વસ્તુ છે. માટે આત્માને દ્રવ્યથી સર્વવ્યાપી દ્રવ્ય માનવો તેના કરતાં આત્માને પિતાના જ્ઞાનગુણથી સર્વવ્યાપી માનવે એ જ નિર્દોષ પક્ષ છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
અનન્ત લોક-અલકાકાશ સુધીક્વલ રશાની જૂએ છે.
જે આત્માને કેવળજ્ઞાન થાય છે તે સર્વજ્ઞ કેવળી આત્મા સદેહે હોય અથવા વિદેહે મેક્ષમાં હોય તે પણ સમાન સ્વરૂપે અનન્તા આકાશ સુધી જોઈ શકે છે. સમસ્ત લેક-અલેકમાં સર્વત્ર ક્યાં શું છે?, અને ક્યાં શું નથી. અર્થાત લેકમાં શું શું છે? ક્યાં શું છે? અને અલકમાં શું શું નથી? ઇત્યાદિ સર્વ કંઈ પણ પિતાના જ્ઞાનથી જુએ છે. અનન્તને જેનાર અનન્ત જ્ઞાની કહેવાય. તે કેવળ જ્ઞાનથી સર્વવ્યાપી થયા, દ્રવ્યથી નહીં. આત્મ દ્રવ્યથી તે આ પૃથ્વી
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપર સદેહે હોય, અથવા વિદેહે મેક્ષમાં નિયત સ્થાને હોય છતાં તેમને બધું જણાય એમને જોવા જવું નથી પડતુ પરંતુ બધુ તેમને જ્ઞાનમાં જણાય છે. માટે આત્મા સ્વદ્રવ્યથી સર્વગત – સર્વવ્યાપી નથી. પરંતુ કેવળજ્ઞાનથી સર્વવ્યાપી છે. આ ચિત્રમા જેઈને સ્પષ્ટ સમજી શકાશે, મેક્ષ ગમન તે કયાં સુધી ? અલકમાં પણ ગમન કેમ નથી થતું ?
અઢી દ્વીપના ક્ષેત્રમાંથી દડમાંથી મુક્ત થઈને અજુગતિ દ્વારા ગમન કરતે એક જ સમયે આત્મા ચૌદરાજ લેકના અગ્ર ભાગે પહોંચી જાય છે. અમુવારા લેકના અગ્ર ભાગે પહોંચી જાય છે. કાજુ-સરળ ગતિથી જાય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ૯૦ ના અંશે સીધે જાય છે અને જયાં લકા છે ત્યાં સ્થિર થઈ જાય છે. હવે ત્યાંથી આગળ નથી જાતે. कि सिद्धालयपरओ न गई ? धम्मास्थिकाय विरहाओ। सेा गइ उवरहकरो लोगम्मि जमत्थि नालाए ॥ १८५०
સિદ્ધાલય અર્થાત સિદ્ધક્ષેત્રે જીવ જાય છે. તે તેની ઉપર પણ કેમ નથી થતું ? જે ૧ સમયમાં દેહ છોડીને સાત રજિક પ્રમાણ ક્ષેત્રે કાપીને સરલ સી જીવ ગતિ કરતે જાય છે તે પછી તે હજી લેકની પણ આગળ અલેકમાં કેમ નથી જતે ?
મંરિકના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુએ ફરમાવ્યું, હે મંડિત, જેમ માછલાને ગતિમાં સહાયક પાણી છે. તે જ પ્રકારે
Page #80
--------------------------------------------------------------------------
________________
- સિંધ શિલા
........૫ અબુતર
હવેચક
--કિલ્બિષિ -|-.....લોકાંતિ
----..કિલ્બિષિક
વ્યંતર ભવનપતિ
.કિલ્બિષિક - ચર-સ્થિર જ્યોતિષ્ઠ 'દ્વીપ સમુદ્ર જનરક ૧
નરકર
1
I
નરક 3
I:::::::::
નરક
નફ છે
નકક
KIIIIIIIIIIIIIIIIIIIIIIIIIImra
S
સનાડી
Page #81
--------------------------------------------------------------------------
________________
ચૌદરાજ લેકમાં સર્વત્ર પ્રસરેલા જીવ અને પુદ્ગલને ગતિ કરાવવામાં સહાયક તત્વ તે ધમસ્તિકાય છે, અને એ જ ગતિમાં સ્થિતિ કરાવવામાં સહાયક તત્વ અધર્માસ્તિકાય છે. અને આ ધર્માસ્થિતકાય વગેરે લેકમાંજ છે. આ લેક ૧૪ રાજ લેક પ્રમાણ છે. એની બહાર અલેક છે. અને અલેકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય વગેરે નથી. માટે જીવ અલેકમાં ગતિ નથી કરી શકતે જેમ માછલી પાણી વિના બહાર ગતિ નથી કરી શકતી તેમ. માટે જીવન ગતિમાં ધર્માસ્તિકાય તત્વ સહાયક હોવાથી જ્યાં સુધી આ તત્વ છે ત્યાં સુધી જ જીવ ગતિ કરી શકશે, અને જ્યાં સુધી સ્થિતિ સહાયક અધર્મ સ્તિકાય તત્વ છે ત્યાં સુધી જઈને જીવ અટકી જશે. સ્થિર થઈ જશે. એથી આગળ અલેકમાં નહીં જઈ શકે. માટે લેકાગ્ર ભાગે સિદ્ધાત્મા સદા માટે સ્થિર થઈ જાય છે. લકાગ્ર ભાગથી મુક્તાત્મા પાછા કેમ નથી પડતા ? नहनिच्चलओ वा थाण विणासपयण' न जुत से । तह कम्माभावाओ पुणाक्किया भावओ वावि ॥ १८५७
મંડિક-હે ભગવંત ! જેમ ઝાડ ઉપર બેઠેલે માણસ પડી જાય, અથવા ફળ પડી જાય તેમ તેના ભાગે રહેલા સિદ્ધાત્માઓ પડી કેમ નથી જતા? એમનું પતન કેમ ન
થાય?
કરુણાસાગર કૃપાલુ ભગવંતે કહ્યું–હે મડિક ! એક વાર જે આત્મા મેલે ચાલ્યા ગયે તે આ ચાર ગતિના સંસારચક્રમાંથી છૂટીને સિદ્ધશિલા ઉપર લેકાગ્રભાગે બિરાજમાન થઈ ગયા પછી કદાપિ કેઈ કાળે પણ તેનું પતન સંભવ નથી.
૫૮
Page #82
--------------------------------------------------------------------------
________________
1 TS
TTT TT
1 '' TV
1 TT TY
11 111
-
' '
'
K
'
-
K
.
1
TTTTTTT
'
yi
K
*A , 115
TI
N
'
'
|
I
'
1
I
1
'
1
|
G |
III TI | |
-
કારણ કે એ સ્થાન આકાશની જેમ નિત્ય હોવાથી તેને વિનાશ પણ નથી થતું. અને વિનાશ ન થવાથી મુક્તાત્માનું પતન પણ નથી થતુ. બીજુ, આત્માને પતનાદિ ક્રિયામાં કર્મ જે મુખ્ય કારણ છે તે કર્મ તે ત્યાં છે જ નહીં સર્વથા
Page #83
--------------------------------------------------------------------------
________________
કના અભાવ છે. તે પછી પતનની સભાવના રહી જ કયાં ? અને બીજી કે પેાતાના પ્રયત્નની પ્રેરણા-આકષ ણ-વિકણુ તથા ગુરુત્વ (ભારે વજન) વગેરે જે પતન થવાના કારણેા છે તે પણ મુકતાત્માને ત્યાં નથી એટલે પણ પતન સંભવ નથી. કદાચ ‘સ્થાનથી પતન’ એમ જો તું કહેતા હાય તે તે પણ યાગ્ય નથી. સ્થાન તેા આકાશ છે. અને જો સ્થાનથી પતન માનીએ તે તે આકાશને પણ પેાતાના નિત્ય સ્થાનથી ચલાયમાન થઇને પડવું જોઇએ. પરન્તુ તે તે નથી ખનતુ ં. આકાશ નિત્ય દ્રવ્ય છે. તે કદાપિ પડતા નથી. તેમ આત્માના મેક્ષ થયા પછી તે નિત્ય સ્વરૂપમાં છે એટલે કદાપિ પતન સંભવ જ નથી. ત્યાં પતનનું કેઈ કારણ નથી. પરિમિત ક્ષેત્રમાં અનંતા કેવી રીતે સમાયા ?
મડિક સ્વામીએ પ્રશ્ન કર્યાં, હે ભગવંત! સિદ્ધ શિલા તા પરિમિતિ=મર્યાદિત ક્ષેત્ર છે. તે પછી ત્યાં અનન્તા સિદ્ધો કેવી રીતે સમાઈ શક્યા ? તે વિષયમાં ફરમાવે છે.
परिमियसेऽणता हिमाया ? मुतिविरहियत्ताओं । यस्मि व नाणाई दिठ्ठीओ वेगरूवम्मि ॥ १८६०
સિદ્ધોની આદિ પણ સિદ્ધ નહીં થાય. કારણ, કાળ અનાદિ છે. કાળ પ્રવાહની પર‘પરા અનાદિ હોવાથી પ્રથમ શરીર કાનુ... કલ્પેશે? પ્રથમ માક્ષે કોણ ગયા ? પ્રથમ નિગોદમાંથી કાણુ નીકળ્યા એ પણ કહેવુ અસભવ છે. માટે સિધ્ધોની આદિ પણ કહેવી સંભવ નથી.
હવે સિદ્ધશિલા તે માત્ર ૪૫ લાખ યાજન પહેાળી પરિમિત છે. અને અનાદ્વિ–અનન્ત કાળથી જીવા માક્ષે જતા રહ્યા છે. અનન્તા જીવા મેશે પહેાંચ્યા છે તેા ત્યાં અનન્તા
દુઃ
Page #84
--------------------------------------------------------------------------
________________
કેવી રીતે રહી શકતા હશે ? આના ઉત્તરમાં કહેવાનું કે, જીવાત્મા અમૂર્ત છે અને અરૂપી છે. અને દીપકની જવા
જ લાની જેમ બધા એકબીજામાં સમાઈ
જાય છે. પાંચ દીવડાઓ જુદા જુદા ભેગા કર્યા હોય તે તે પાંચેયની જવાળાઓ ભિન્ન ભિન્ન દેખાય છે. છતાં ભેગા કરતાં તે એક બીજામાં ભળી જાય છે. પાંચેની એક ભેગી રહે છે. અથવા દૂર એક નાચતી નદી ઉપર હજારે પ્રેક્ષકોની નજર ભેગી કેવી
રીતે થાય છે ? એક સેયને જેનારા ઘણાં માણની દષ્ટિ કેવી એ સોય ઉપર ભેગી થાય છે? સાય એક છે. અને તેના ઉપર ઘણાંની દષ્ટિ ભેગી થાય તેમ અનન્તા સિદ્ધાત્માએ દેશમાં એકબીજામાં એકત્ર-ભેગા થઈને પણ રહે છે. એક રૂમમાં જેમ ઘણાં દવાઓ ભેગા કર્યા હોય તે તે બધાને પ્રકાશ એક જ રૂમમાં જેમ ભેગા થઈને રહી શકે છે. તે જ પ્રમાણે પ્રકાશપુંજની જેમ મેક્ષમાં સિદ્ધશિલા નાની ૪૫ લાખ જનની પરિમિત હોવા છતાં પણ અનન્તા સિદ્ધાત્માઓ સાથે રહી શકે છે. | હે મકિ આ પ્રમાણે કર્મને બંધ પણ થઈ શકે છે. અને કમને મોક્ષ પણ થઈ શકે છે. અને કર્મને મેક્ષ એટલે છુટકારો થયા પછી આત્મા મુક્ત થાય છે. અને મુક્તાત્મા કે હેાય છે, કયાં હોય છે, કેવુ ક્ષેત્ર હોય છે વગેરેને યુક્તિપૂર્વક વિચાર કર્યો છે. માટે મને આશા છે
Page #85
--------------------------------------------------------------------------
________________
કે હવે કમ ખંધ–માક્ષ વિષયક તારી શંકા ટળી હશે. અને જે વેદ વાકયેાના અર્થ કરતાં તને ભ્રમ થયા હતા તે વેદ વાકયના સાચા અથ પણ તને સમજાવ્યે છે. એટલે આ વિષયમાં તું નિઃશંક થયા હશે. માટે આત્માના ક સાથેના સયેાગ-વિયેાગરૂપ આધમાક્ષ છે તેમાં તું શ્રધ્ધ ધારણ કર. ડિકની શંકાનું... સમાધાન અને દીક્ષા छिन्नस्मि संसयम्मि जिणेण जस्मरण विप्यमुक्केण से। समणेा पव्वइओ अधुट्ठहि रखंडिय सएहिं ।। १८६३
આ પ્રમાણે પરમાત્મા સજ્ઞ મહાવીર પ્રભુ પાસે કબંધ મેાક્ષવિષયક પોતાની શંકાના યુકિંત-પ્રયુકિત પૂર્ણાંક ઉત્તર મેળવી મહિક સ્વામીનું મન સંતેષ પામ્યું. વેદ વાક્યાના સાચે અં પણ સમજાઇ ગયા. મનની શકા ટળી, વાસ્તવિક સાચું તત્વજ્ઞાન પ્રાપ્ત થયુ. મંડિકનું અ ંતકરણ પ્રભુના ચરણામાં નમી ગયુ, મડિક નતમસ્તક થઇને પ્રભુનાં વિનતિ કરવા લાગ્યાહે જરા મરણના દુઃખથી મુકત ભગવંતા. હવે મારા માટે આપ જ પૂજનીય છે. શરણ્ય છે ! હવે આપનું જ શરણુ મારે ગ્રાહ્ય છે. આપે મેાક્ષતત્વનું પ્રતિવાદન કરી મારા ઉપર અનહદ, અસીમ કૃપા કરી છે. તે હવે હું પણ બંધ રહિત
૬૨
Page #86
--------------------------------------------------------------------------
________________
થઈ મુક્ત થાઉ તે આપનું ચારિત્ર મારે સ્વીકાર્ય છે.
એમ કહી મડિક સ્વામીએ પિતાના ૩૫૦ શિષ્ય સાથે પ્રભુના ચરણમાં દીક્ષા લીધી, અને વરના શાસનમાં છઠ્ઠા ગણધર બન્યા. સ્વાત્મ કલ્યાણ સાધ્યું. દ્વાદશાંગી રચી મહાન ઉપકાર કર્યો. અંતે કેવળજ્ઞાન પામી રાજગૃહીમાં મુક્તિપદ પામ્યા. આપણે સેવે મેક્ષ પામીએ એ જ અભિલાષા
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રી આદિનાથ સ્વામીને નમઃ પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
– ની પવિત્ર નિશ્રામાં – શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી આયોજિત ચાતુર્માસિક ૧૬ રવિવારીય – શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર
– માં દર રવિવારે ચાલતી – સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા
ની નવમા રવિવારની પ્રસ્તુત પુસ્તિકા | શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ
જૈન સંઘ જ્ઞાનભંડાર, જામનગર તરફથી છપાવી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
ભાદરવા વદ ૬ રવિવાર તા. ૧૬-૯-૧૯૮૪ ની શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર
ની આ નવમા રવિવારની શિબિરની | સર્વ શિબિરાર્થીઓની સાધર્મિક ભક્તિ
એક સદગૃહસ્થના સૌજન્યથી હા. શ્રી હર્ષદભાઈ માણેકલાલ શાહ (મહેસાણા વાળા) આદિ તરફથી કરવામાં આવેલ છે. ૫
Page #88
--------------------------------------------------------------------------
________________
.લિબ્રાક્ષ
ક, શીરો][][OWવજીhહાર/yon,
ડાલીતUTI૭ SIBત#Jસંદ
ક,
ખnશ્રી ૦૨
ભૂતિ
છે
,
વધારી રેલી શુભૂતિ રા.
tહૈ ઇશુદ્ધિl,
Bધા
છે પ્રભાસ સ્વામી
કહ્યા
લtuસ્વામી ૪ ,
તકી મેતાā વા
છUR
- થ્રી વ્યક્ત સ્વામી છે
મી .
સ્વામી
RAG.0
ગુવ
Uvuvuus
અપિતા"
SUUUU)
જ
સ્વામી ૫ ૪
!
માર્ચપત્રાસી
• ૬ મંડિત
જાય છે
carte pita-Poiena
CUUUUUU
શ્રી aiાવીર સ્વ શિક્ષા]\ \810
તે ન સચિત્ર:જાહેર વ્યાખ્યાનમાળા
- સચિગાધરવાદ
પ્રવચ6ીકાર અd લેખક-પ.પૂ.મુનિરાજ શ્રી અરૂણવિજયજા મહારાજ
વિષય : “ દેવ અસ્તિત્વ સિદ્ધિ ”
| વિ સં. ૨૦૪ ૦ ભાદરવા વદ ૧૩] દશરુ' વ્યાખ્યાન- ૧૦ રવિવાર તા, ૨ ૩ -૯-૧૯૮૪
Page #89
--------------------------------------------------------------------------
________________
સાતમા ગણધર –શ્રી મા પુત્ર સ્વામી વિષય : દેવ અસ્તિત્વ સિદ્ધિ
દેવતાઓ છે કે નહીં ?
શકા
तेपश्वइए सेाउं मोरियो भगच्छर जिगमगा | वच्चामिण वदामि बंदिता पज्जुवासामि ॥ १८६४
પ. પૂ. અનન્ત ઉપકારી ચરમર્તીથપતિ શ્રમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર પૂર્વક...
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ગણધરવાદના પ્રકરણમાં સાતમા ગણધર શ્રી મૌર્ય પુત્ર સ્વામીના અધિકારમાં ફરમાવે છે કે..
અપાપાપુરી નગરીના મધ્યમાં સેનિકવિપ્રના સ્થાનમાં ચેાજાયેલ યજ્ઞમંડપમાં સેામિલના આમંત્રણથી યજ્ઞમાં પધારેલા દિગ્ગજ ર ધર વિદ્વાનેામાં મૌ પુત્ર નામના દ્વિજોત્તમ શ્રેષ્ઠ પડિત પ્રવરે વિચાર કર્યાં, શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમથી લઇને ૫ થી ૬ વિદ્વાન પડતા સજ્ઞની સાથે ચર્ચા કરવા શિષ્ય પિરવાર સાથે ગયા છે, અને ત્યાં સજ્ઞની સાથે ચર્ચા વિચારણા કરીને વાસ્તવિક્તા સમજી ગયા લાગે છે. સાચું તત્ત્વજ્ઞાન પામી ગયા લાગે છે. અને સાંભળવા પ્રમાણે આ મહાન દાર્શનિક અને સ જ્ઞ છે, જે સવ` પ્રશ્નોની ચર્ચામાં સામેવાળાને નિરન્તર
Page #90
--------------------------------------------------------------------------
________________
કરે છે. તેના પ્રશ્નને સમાધાનકારક, સંતોષકારક ઉત્તર આવે છે. તે મારી પહેલાં મંડિ પંડિત હજી હમણું જ ૩૫૦ શિષ્ય ગયા હતા, અને એ પણ સર્વજ્ઞથી પ્રભાવિત થઈને ત્યાં તેમનું શિષ્યત્વ સ્વીકારીને તેમના ચરણમાં રહી ગયા લાગે છે. આ પ્રમાણે સાંભળીને મૌર્ય પુત્ર પંડિત દ્વિજોત્તમ પણ સમવસરણે જવા તૈયાર થયા. પિતાના ૩૫૦ શિષ્યો સાથે નીકળ્યા. અને સમવસરણે જિનેકવર પરમાત્મા મહાવીર પ્રભુ પાસે આવે છે. મનમાં ભાવ સારા છે કે હું પણ ત્યાં જઈ તે જિનેશ્વરને વંદન કરીશ, દર્શન કરીશ અને વંદન કરીને તેમની સેવા કરીશ.
સામટા ૧ fami ગા-ના-વિમુti | नामेण व गोत्तेणय सवण्णू सन्मदरिसीण ॥
મૌર્ય પુત્રને આવેલે જાણીને જન્મ–જરા મરણથી રહિત સર્વજ્ઞઅને સર્વદશી જિનેશ્વર પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ તે મૌર્ય પુત્ર ને તેને નામ ગેત્રથી સંબેધન કરીને મધુર ભાષામાં આવકારીને બેલાવ્યા, હે કાશ્યપ શેત્રીય મૌર્યપુત્ર સુખેથી આ ભાઈ, આવે. कि मण्णे अस्थि देवा उयाहु नस्थित्ति संपओ तुज्झ । बेय पयाण य अन्यं न यागसी तेमिमा मत्था ।।
હે આયુષ્યન! મર્યપુત્ર ! પરસ્પર વિરુદ્ધ અર્થ પ્રતિ પાદન કરનારા વેદના પદને અધ્યયન કરતા કરતા સાંભળવાથી,
Page #91
--------------------------------------------------------------------------
________________
સમજી
તારા મનમાં એવી શંકા ઘર કરી ગઈ છે કે, દેવે છે કે નહિ ? દેવલાના દેવતાઓ ! અહીં આવે છે કે નહી ? દેવતાઓના અસ્તિત્વને તું નથી માનતા. પન્તુ એમ નથી, હું મૌ પુત્ર પરસ્પર વિરુધ્ધ ભાસતાં એવાં વેદ્યપદા તારા જાણવામાં આવ્યાં. અને તું તેના અર્થ બરોબર કરી ન શકયા. આશય ન શકયા દ્વિધામાં પડી ગયા, અને અન્તે એવા નિણય ઉપર આવી ગયા કે, દેવતાએ નથી. અને વળી પ્રત્યક્ષરૂપે દેવતાઓ હજી તને દેખાયા નથી એટલે તારી માન્યતાને પુષ્ટી મળી, આ પ્રમાણે વેઢ પદોના સાચા અર્થ ન જાણ્યુતે તું શક સ્પદ, સંશયાત્મક સ્વરૂપમાં પડી ગયા કે દેવતાએ છે કે નહીં ? તે વેઢ પદે આ પ્રમાણે છે—
(૧) ‘૫ ચન્નાયુથી યજ્ઞમાનાઞસા અર્થાત-યજ્ઞરૂપી શસ્રને ધારણ કરનાર સીધા સ્વર્ગમાં નિશ્ચિતરૂપે જાય છે.
આ
સ્વળ ટેજ
૫-ઇતિ.''
યજમાન એકદમ
(૨) ‘અવામ સેમમમ્રુતા અમૂત્ર, અગત્ ચેતરવિયામ વાન, નૂનમમાન્ તૃળવરાતિ: મુિ વૃત્તિ ધૃત મત્યુ શ્ય'' । અર્થાત- સામસ પીને તેઓ દેવ થયા સ્વર્ગ લાકમાં ગયા, અને દેવ પણું પામ્યા. તે દેવા અમ પશું પામેલ દેવા પુરુષના વ્યાધિ અને વ્રુધાસ્થાને તૃણવત્ કરશે.
ઉપરનાં આ બન્ને પદો દેવાના અસ્તિત્વને, દેવેાની સત્તાને સાબિત કરે છે. આ પદો તે વાંચ્યાં અને દેવતા છે એવી જાણકારી મળી પરન્તુ હે મૈા પુત્ર ! બીજી બાજુ એવા પણ
Page #92
--------------------------------------------------------------------------
________________
વિરૂધ્ધ ભાષતા વેદ પદો મળ્યા જેવા કે- “ જ્ઞાનાતિ મામાન વાળા 2 ચમ-વહુન-કવેરાન” | ચર્થાત માના
સ્વરૂપે ઈન્દ્રજાલ જેવા જણાતા– ઈન્દ્ર-યમ-વ-કુબેર વગેરે દેવે છે કે નહીં તે કે જાણે છે?
આ પદે દેવસત્તાને અભાવ પ્રતિપાદન કરે છે. ઉપરના બે પ્રકારના પરસ્પર વિરુધ અર્થ પ્રતિપાદન કરનારા વેદવાક્યો જોઈને તું દ્વિધામાં પડે કે દેવતાઓ છે કે નહીં ? એથી શંકા જાગી. સંશય ઘર કરી ગયે. દેવતાઓ છે કે નહીં.? અને વળી પ્રત્યક્ષ ન દેખાતાં તું એ વિચાર ઉપર આવી ગયે કે દેવતાઓ નથી. પરંતુ એ નથી. આ જ પ્રમાણે, દેવતાઓ નથી એ મતને પુષ્ટ કરવા તે કેટલીક યુક્તિઓ લગાવી છે કે
सच्छ दचारिणा पुण टेवा दिवप्पभावजुत्ता य । ज न कयाइवि दरिसणमुवेत तो ससको तंसु ॥ १८६८ -હે મૌર્ય પુત્ર ! તું એમ માને છે કે – નારકીઓ તે અત્યન્ત દુઃખી અને પરાધીન હોવાથી અહીં આવી શક્તા નથી, એટલા માટે પ્રત્યક્ષ દેખાતા નથી. માત્ર સાંભળીને જ બધા કરી લઈએ, પરન્તુ દેવતાઓ તે પરાધીન નથી, સ્વછંદાચારી છે. મન ફાવે ત્યાં જઈ આવી શકે છે. એમાં તેમને કોઈને પ્રતિબંધ નથી. ડેઈનુંય બંધન નથી. અને બીજુ દેવતાઓ દિવ્ય પ્રભાવ યુક્ત હોવા છતાં પણ ક્યારેય અહીં આવ્યા હોય અને પ્રત્યક્ષ કેઈને ય જણાયા હોય એ પણ ખ્યાલ નથી, પણ બીજી બાજુ શ્રુતિ-સ્મૃતિ આદિમાં
Page #93
--------------------------------------------------------------------------
________________
દેવે છે એમ કહે છે. એટલે તું સંશયમાં પડે. દ્વિધામાં પડે છે. દે પ્રત્યક્ષ છે તે જોઇ લે
मा फरू मसयमेए सुदूर मणुयाइभिन्नजाईए । पेच्छसु पञ्चकख चिय चउम्विहे देवस घाए ।
શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : હે મૌર્ય પુત્ર! તું મનમાં સંશય (શંકા) ન કર. જુઓ. આ આખું સમવસરણ દેવતા ઓએ જ બનાવ્યું છે અને આ સમવસરણમાં જ મનુષ્યાદિથી ભિન્ન જાતિવાળા, દિવ્ય પ્રભાવવાળા, દિવ્ય આભૂષણાદિથી યુક્ત ચારે નિકાયના દેવે છે, અને તે બધા દેવે અહીં મને વંદન કરવાને આવેલા છે. દેશના શ્રવણ કરવાને આવેલા છે. તેમને તું પ્રત્યક્ષ જોઈ લે.
બીજુ હે મૌર્યપુત્ર! આ તે ઠીક છે કે અત્યારે સમવસરણમાં હું તને પ્રત્યક્ષ દેખાડું છું. પરંતુ અહીં જોવા પહેલાં પણ ઉપર આકાશમાં તે ચંદ્ર, સૂર્ય, તારા વગેરે જે પ્રત્યક્ષ સ્પષ્ટ આંખ સામે દેખાતાં હતા તે તારે દેવસંબંધી શંકા કરવાને કઈ પ્રશ્ન જ નહોતે. કારણ આ સૂર્ય—ચન્દ્રાદિ તે
તિષ્ક મંડળના દેવતાઓ જ છે. તે વસતિ વિનાના આલયમાત્ર (વિમાને) છે, એમ જે તું કહેતે હેય તે તે પણ યોગ્ય નથી. કારણ કે તે દેખાતા વિમાને આલયમાત્ર નથી, પરન્તુ હકીકતમાં શહેરમાં વસનારા લેકેની જેમ તેમાં પણ કોઈ વસનારા છે, એમ સિદ્ધ થાય છે અને વસનારા દેવતાઓ
જેવા પહેલાં
કામ સામે દેખતા , સુર્ય, તારા
Page #94
--------------------------------------------------------------------------
________________
જ. કારણ કે નિવાસથાન રહેઠાણ હોય અને તે સદંતર ખાલી જ હોય, કેઈ રહેતું જ ન હોય એ કહેવું પણ અગ્ય છે. માટે સૂર્ય-ચંદ્રાદિ જે સર્વ લેકે ને પ્રત્યક્ષ દેખાય છે, તેના પ્રકાશ–તિ અદિને સ્પષ્ટ અનુભવ થાય છે. માટે દેવતાઓ નથી એવી શંકાને સ્થાન જ નથી રહેતું. બીજું, દેવે કરેલા ઉપઘાત અને અનુગ્રહ પણ પ્રત્યક્ષ ઘણાને અનુભવાય છે. કેટલાક દેવતાઓ તે કેઈ–મેઈમનુષ્ય ઉપર પ્રસન્ન થઈને હીરા-મોતી-રત્ન–સુવર્ણાદિ આપીને અનુગ્રહ કરે છે અને કેટલાક દેવે તે રાજા ચાદિની જેમ શસ્ત્રાદિ વડે ઉપઘાત પણ કરે છે. આથી દે છે એ વાતને નિશ્ચય તે અવશ્ય થાય છે. વેદપદેના સાચા અર્થથી દેવસિધિ| હે જમ્ય મૌર્ય પુત્ર! જે વેદ વાના આધારે તને શંકા જાગી તેનું કારણ એટલું જ છે કે, તું વેદપદોના અર્થો બરાબર કરી નથી શક્યા. જે એ જ વેદ અને પ્રતિ, મૃતિ, પુરાણેનાં વાક્યનો ફરી વિચાર કરીને વાસ્તવિક અર્થ કરી કરીશ તે તેનાથી જ દેવેની રિદ્ધિ થઈ જશે. દાત
મૈથુપનિષદુ (૬-૩૬) માં કહ્યું છે કે – “માનત્ર જુહુયાત હવામસ્વર્ગ મેળવવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આમાં યજ્ઞયિાથી સ્વર્ગ પ્રાપ્તિના ફળની વાત કરી છે. હે મૌર્ય પુત્ર! જે તું સ્વર્ગ અને સ્વર્ગવાસી દેવનો અભાવ માનતા હોય તે તારા મત પ્રમાણે તે સ્વર્ગમાં લઈ
Page #95
--------------------------------------------------------------------------
________________
જનારી આ યજ્ઞ-યાગાદિની ક્રિયા પણ નષ્ટ થઈ જશે. યજ્ઞયાગાદિની ક્રિયાનું ફળ જ નહીં રહે. તે નિષ્ફળ-ફળ વિનાની કિયાનું લોકે આચરણ શા માટે કરશે ?
શતપથબ્રાહ્મણ (૧૨, ૫, ૨, ૮. ઈત્યાદિ વેદ વાકમાં પણ દેવેની સત્તા જણાવતાં કહ્યું છે કે-૬- રજ્ઞાચુધી તે આ યજ્ઞને આયુધી ઈત્યાદિ ઘણાં વેદ વાળે છે જેમાં યજ્ઞાદિની કિયાનું ફળ દેવ-સ્વર્ગ બતાવ્યું છે.
“ સામાતિ માપમાન જીવનાનિz-E-૫ન કેરાઈ - હે મૌર્ય પુત્ર ! આ વેદવાક્યથી જે તને શંકા થઈ હતી તે યોગ્ય નથી. કારણ, આ વેદ વાક્ય દેવેના અભાવને પ્રતિપાદન નથી કરતું. પરંતુ “માપમ’ શા માટે કહ્યા છે ? એમ જે તું કહેતે હોય તે તેનું તાત્પર્ય એ છે કે, દેવતાઓ સ્વયં પણ અનિત્ય છે. એમનું પણ આયુષ્ય પૂર્ણ થયે સમાપ્તિ છે. તે પછી તેમની બીજી રિદ્ધિ-સિદ્ધિ તે નિઃસાર–અનિત્ય જ હોય એમાં શી શકા? આ પ્રમાણે અહીં ઈન્દ્રજાળ કહીને દેવધિ અને અન્ય અધિના સમુદાયની પણ અનિત્યતા પ્રતિપાદન કરવામાં આવી છે. અને એ માટે જ “માપમ” માયિક શબ્દ વાપરીને કહ્યા છે.
હે મૌર્ય પુત્ર ! આ પ્રમાણે આ વેદવાકયે દેવેનું અસ્તિત્વ પ્રતિપાદન કરનારાં છે. અને તે કેવા માયિક માપપમ-ઈન્દ્રજાલિક છે તે કહ્યું છે.
બીજુ એ કે, જો તું દેવેનું અસ્તિત્વ ન માને તે
Page #96
--------------------------------------------------------------------------
________________
વેદ વાક્યમાં કહેલા માત્રમાં જે દેવેનું આહવાન કર્યું છે તેમને અર્થ, આહુતિ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે તે પણ અસિદ્ધ થઈ જશે. વેદ વા અને શ્રુતિના મંત્રમાં તે ઈન્દ્રાદિ દેવાને આવાહનના આમંત્રણ માટે ઘણા મિત્રે છે. તે બધાનું શું ? દાત, કૃતિમાં કહ્યું છે કે વડશિકયુ ત
મિર્ચમ-મ-સૂર્ય- સુરગુરુ-ar 15થાન નથતિ” – એથત ઉકથડિશિ વગેરે ય વડે યમ, ચંદ્ર, સુર્ય બૃહસ્પતિ ને સ્વર્ગના રાજ્યને પ્રાપ્ત કરે છે. આ વેદ વાક્ય દેવેનું અસ્તિત્વ સુચવનારા છે. અને જે તે દેવ ન માને, તેમને અભાવ માને તે શ્રુતિ-સ્મૃતિ વેદને પણ નિરર્થક માને એને પણ અભાવ
માન.
તૈત્તિરીય આરણ્યક (૧, ૧૨, ૩) માં આવાહનના મંત્ર રૂપે કહે છે કે – “ માર મેઘાત મેઘવાળ” આનાથી ઈન્દ્રાદિ આમંત્રણ આપીને આવવાનું કહેવામાં આવ્યું છે. - હે મૌર્યપુત્ર ! જે દેવેનું અસ્તિત્વ જ ન હોત તો આ આમંત્રણ અને આવાહન કોનું? શા માટે કર્યું? માટે ઉપરોક્ત આ વેદપદો દેવતા છે તે જ સાચા ઠરશે. માટે દેવતાઓનું અસ્તિત્વ માયા વિના નહીં ચાલે કારણ કે પ્રતિ-સ્મૃતિ–વેદ પુરાણ આદિ તો દેવતાઓના મંત્ર–ચર્ચા આદિથી ભરેલા પડ્યા છે. આ પ્રમાણે દેવસિધિમાં વેદ-પુરાણ-શ્રુતિ-સ્મૃતિ પણ સાક્ષી પુરાવે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
દેવગતિના અભાવમાં દાનાદિ ક્રિયા નિષ્ફળ જશે
હે મૌર્ય પુત્ર! જગતમાં બધા જ છે. સર્વ ધર્મ ફક્ત કર્મક્ષય કે નિર્જરા માટે નથી પણ કરતા. અર્થાત્ કેટલીક દાન-પુણ્ય આદિની ધર્મકિયા સ્વર્ગ પ્રાપ્તિ, સ્વર્ગીય સુખ અર્થે પણ કરે છે. કારણ, સ્વર્ગ એ પણ પુણ્યકાર્યની પ્રાપ્તિનું ફળ છે, હેતુ છે. ઈહિલેક પલેક સંબંધી સુખની અંદર પરલેકના સુખો તે સ્વર્ગ સંબંધી એમ વાતને હેતુ રહેલે છે. પરંતુ તારા મત પ્રમાણે જે સ્વર્ગ નથી જ, અને દેવ પણ નથી. તે પુણ્ય હેતુ નિરર્થક કરશે અને પુણ્ય હેતુક થતી દાનાદિ કિયારૂપ ધર્મ પણ નિરર્થક કરશે. આ પ્રમાણે તે એકના અભાવ માનવા જતા અનેકનો અભાવ સિદ્ધ થશે. અને જે જીવનમાં ધર્મને જ અભાવ સિદ્ધ થશે તે તે અનર્થકારી થશે, મહા આપત્તિકારક થશે. કારણ, બધા જ જેની નિરાવૃત્તિ નથી પણ હતી અને બધા જ ધર્મમાંના બધા જ પ્રકારે મેક્ષ જ અપાવે છે એમ પણ નથી હોતું. માટે દાનાદિ કિયાથી પણ સ્વર્ગ–તથા દેવપણની પ્રાપ્તિ થાય છે એ માનવું જ પડશે. ઉત્કૃષ્ટ પુષ્ય અને સુખથી દેવસિધિ
નદ મારા પવનના ઝુલાવ૬૪મળે તે | सुबहुगपुण्णफलभुजो पवज्जियव्वा सुरगणावि ॥
૧૦
Page #98
--------------------------------------------------------------------------
________________
હે મૌર્ય પુત્ર ! હવે તર્વાનુમાન પ્રમાણથી પણ તને દેવવિધિ કરી બતાવું છું.
જેમ ઉત્કૃષ્ટ પાપ કર્યા હોય તે તેના ફળરૂપે જીવને નરક ગતિમાં જવું પડે છે. અને ત્યાં કરેલા પાપની સજારૂપે ભારે દુઃખ ભોગવે છે. તે તે જ પ્રમાણ પુણ્યનું તથા પુણ્યના ફળનું પણ વિચાર કર. કારણ, આ જગતમાં બધા જ જીવે પાપ જ કરનારા છે, એવું પણ નથી. દાન, પરોપકાર, અનાદિ આપવું, ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપવું ઈત્યાદિ આપવા આદિનું જે પુણ્યકાર્ય છે તે પણ ઘણું કરે છે. જગત માં પણ જે શુભ કાર્ય રૂપે ગણાય છે. અને આ પુણ્યકાર્યનું ફળ તે સુખ પ્રાપ્તિ જ હોય છે.
સુખ-દુઃખ એ કાર્ય છે, અને કાર્ય તે કારણ વિના સિધ થતું નથી. માટે સુખ-દુઃખ રૂપ કાર્ય માટે કારણ રૂપે જેના પિતાના કરેલા પુણ્ય-પાપને જ માનવા પડશે. બીજો વિકલ્પ જ નથી, કારણ ઈશ્વરને જે જગતના જીવોને સુખ-દુખના ફળ તે દાતા માનવામાં આવશે તે ઈશ્વરનું સ્વરૂપ જ વિકૃત થઈ જશે. તે પછી શા માટે એકને સુખ આપે અને એકને દુઃખ આપે પછી તમે કહેશે એ તે ઈશ્વરની ઇચ્છા (મરજી) તે ઈશ્વર ઈચ્છા મરજીવાળ સાબિત થશે. અને ઈચ્છા મરજી તે રાગના પર્યાયવાચી શબ્દો છે. તે જેને સુખ આપશે તેના પ્રત્યે રાગ અને જે જીવને દુઃખ નથી ગમતું છતાં તે જીવને
૧૧
Page #99
--------------------------------------------------------------------------
________________
ઈશ્વર દુ:ખ આપશે તેના પ્રત્યે ઈશ્વરની ઈચ્છા-મનમાં દ્વેષ આવશે, એટલે તે ઈશ્વર રાગ-દ્વેષવાળા સાબિત થયા. અને જો રાગદોષવાળાને જ ઈશ્વર કહેવા હોય તે તે સ ંસારી જીવા સર્વરાગ દ્વેષવાળા જ છે તે બધાજ ઈશ્વર વિધ થઇ જશે. તે અનન્તુ ઇશ્વરવાદ પક્ષ માનવો પડશે, આ બધાં દૂષણેા આ પક્ષ માનવામાં છે. માટે જીવે જે પુણ્ય – પાપ વય કરે છે તેનાં સુખ-દુખા પણ સ્વયં ભગવે છે,
જઘન્ય મધ્યમ-આછાં સુખો ભોગવવા માટે તે અંગ્રે મનુષ્યગતિ પણ છે. પરન્તુ જે જીવે પ્રકૃષ્ટ પુણ્ય ઉપાન કર્યું છે, તેને પ્રકૃષ્ટ (ઉત્કૃષ્ટ) સુખ ભેગવવા ક્યાં જવું ? કારણ મનુષ્ય, ગતિમાં તે સુખની મર્યાદા છે, અહીંયાં તે ચક્રવતી પણાનાં સુખે- જે ૬ ખંડના માલિક છે ત્યાં સુધીની મર્યાદા છે. ખસ, પછી સંસારના સુખની ઉત્કૃષ્ટતા અત્રે મનુષ્ય ગતિમાં નથી. માટે હું મૌય પુત્ર ! જે જીવાએ અનેક દાનાદિ પુણ્ય—સુકૃત કરીને ઉપાર્જન કરેલા છે તે જીવા માટે તે ઉત્કૃષ્ટ સુખ આપનારી ચેગ્યતાવાળી જો કોઈ ગતિ હાય તે તે દેવગતિ છે, સ્વર્ગ લાક છે. દેવજન્મ દેવભવ છે.
જ્યાં જીવા મનુષ્યગતિ કરતાં તે સેકગણું વધુ સુખ ભોગવી શકે છે, અનુભવી શકે છે, અર્થાત આ મનુષ્યગતિમાં જે જે સુખે છે તેના કરતાં હજારગણાં, લાખગણાં, વધુ
१२
Page #100
--------------------------------------------------------------------------
________________
-
પ્રમાણમાં સુખા સ્વગતિમાં છે. અત્યન્ત સુંદર રૂપવતીકાયા, વૈક્રિયશરીર, વૈક્રિયલબ્ધિ, હીરા-મોતી, રત્નાદિની માપ ઋદ્ધિસિધ્ધિ, આમેદ-પ્રમોદ, અપ્સરા વૃદ્ઘ ઈત્યાદિ સંસારનાં સ સુખા ત્યાં સ્વર્ગ માં ચરમ સીમામાં છે.
સ્વ શું છે? સ્વર્ગલોક કયાં છે ?
-
હે સૌ પુત્ર! પરલા સબધી વિચારણા કરતાં પરલોક શુ છે? કયાં છે ? તે વિચારીએ. લેને આપણે બે વિભાગમાં જોઇએ. (૧) સ્વલેાક (૨) પરલેાક આપણે જે લેાકમાં રહીએ છીએ તે આપણા માટે સ્વલા થયા. આપણે મનુષ્ય છીએ તે આપણું રહેવાનુ ક્ષેત્ર તે મનુષ્ય લેક અને મનુષ્ય સાથે તિય ચા પણ (પશુ-પક્ષી) પણ આપણી સાથે રહે છે. તિય ગમન કરનારા તિય ચે. માટે આ જ મનુષ્યલાકને તિાલે ક પણ કહેવાય છે.
સ્વલા સિવાય જે છ બીજા લેાકેા છે તે પરલાક થયા. હુલા –પરલેાકમાં પણ સુખની પ્રાપ્ત્યથે જવા ધર્માદિ સુકૃત કરે છે. પરલોક જીવાની નજર સામે લક્ષમાં રહે છે.
પરલેમાં સુખ-શાંતિ સારી મળે એ પણ લક્ષ જીવે રાખે છે અને તદનુરૂપ જીવે. ધર્મ-સુકૃતાદરૂપ પુણ્ય કરે છે. અખિલ બ્રહ્માંડમાં લેાક કેટલા ?
૩
Page #101
--------------------------------------------------------------------------
________________
ચૌદ રાજલોક
સિધ્ધો
/
--->સિદ્ધશિલા ----કેપ. ના૨
-) ૩. સેવે ચક
'
II in its
-----.> ----33, રીપે મફ
વેચક
રત્નપ્રભાપૃથ્વીનું દળ | વલ) ૧૨ ૧૮૦૦ ૦૦ યોજના
9 ] [૧ની
લો જ
લો
**
કિo
Tખાલી.૧૦. આઠ વાણવ્યંતર:
નિકાસ
AS : [૩] : | (w | પિતા
૫ . ... ... ..
\
'
:
' લતિક
--- ખાલી, ૧૦.૦
ર
3 આ વ્યંતરનિકાયા
ર ......... કિ : [૨]
[] /' કિમ્બિરેક છે, ત્રનાડી
-. અ૨સ્થિર જોતિક •. -> દ્વીપ સમુદ્ર
-> ખાલી. ૧૦૦, યો,
> ખાલી ૧૫૮૩ ચો. * દરેક પ્રત૨ ૩doo.યો
૧
–
-૮નો હિ
-ધન વાત - તનવાત આકાશ
–૧૯ ૦ ૦ ............. ચીજન
૧૦.ભવનપતિ નિકાય
૭ નરક ભૂમિ
- અ લોકળ
ખાલી
1puી
૧ | ૨ )
Page #102
--------------------------------------------------------------------------
________________
ચૌદ રાજલેાક
સમસ્ત અનન્તાકાશના કેન્દ્રમાં ૧૪ ૨જુ પ્રમાણે જે લાક્ષેત્ર છે તેને ચૌદ રાજલોક કહેવામાં આવે છે. આ ચૌદ રાજલમાં રહેનારા ચાર ગતિના જીવેા છે, ચાર ગતિના પ્રકારના જીવાથી જ આ લેાક ભરેલા છે
મનુષ્ય ગતિ
દેવ ગતિ
તિષ" એ ગતિ ( નરક ગતિ
આ
ચૌદમાંના ઉપરના
તે ઉપરના લાક
આ ચારે ગતિના જીવાને રહેવા માટે લેાક છે. તેથી આ લેાક્ષેત્ર અથવા રાજલેાક કહેવાય છે. તેના ૧૪ ભાગ છે. માપમાં. માટે ૧૪ રાજલેાક કહેવાય છે. ૭ રાજલે સ્વર્ગીય દેવા માટે છે. તેથી ભાગને દેવલે કહી શકાય. કારણ દેવતા રહે છે માટે દેવલે, અને આપણી ઉપર તથા લેાકના ઉપરી ભાગમાં હાવાથી ઊવલાક કહેવાય. સ્વલાક કહેવાય. અને તે જ પ્રમાણે નીચેના છ રાજલેાકને પાતાળ અધેાલાક અથવા નરકલેાક પણ કહેવાય છે. આ બન્નેના થઈને ૭+ ૭ = ૧૪ ચૌદ રાજલાક થઈ જાય છે.
હવે એમાંથી મનુષ્ય તિય ચાને રહેવા માટે ઉપરના ૭ રાજલોકમાંથી ફક્ત ૯૦૦ ચેાજન તેમજ નીચેના છ રાજલેાકમાંથી પણ ફકત ૯૦૦ જન એમ કુલ ૧૮૦૦ સેજન ક્ષેત્ર તિૉલાક.
૧૫
Page #103
--------------------------------------------------------------------------
________________
અથવા મનુષ્ય લેક તરીકે કહેવાય છે.
આપણે મનુષ્ય છીએ. અને એથી આપણે આપણું મનુષ્ય લેકમાં રહીએ છીએ તેને સ્વલેક કહેવાય. અને મનુષ્યતરઆપણા સિવાયના સ્વર્ગલેક તથા નારકલેકને પરલેક પણ કહેવાય છે. | સ્વર્ગીય હેવના રહેઠાણને લેક તે સ્વર્ગલોક, અથવા દેવલેક કહેવાય છે. દેવગતિમાં રહેનારા જ દેવતાઓ કહેવાય છે. દેવતાઓની પણ અવાન્તર જાતિએ કેટલી છે ? એ માટે ફરમાવે છે કે – દેવનિકાય - ૪ -
હેવાતુર્નાટા: | ક-૧ | "देव। हि १. भवनपति २. व्यतर ३. ज्योतिष्क •१. वैमानिक મેવારત
દેવતાઓ
૩
ભવનપતિ વ્યંતર
તિષ્ક ૧. નવને, વરના અવનવાસિન ભવને માં રહેવાના કારણે એમને ભવનવાસી અને તેમના પતિ તે ભવનપતિ દેવ. ૨. વિવિય સેશન્નનિવરિવાર્ વવિધ દેશોમાં નિવાસ કરતાં હોવાથી વ્યંતર કહેવાય છે. ૩. ચોતરમાવવાઝોતિષ્ઠા, પ્રકાશમાન ઝળહળતાના સ્વભાવ સ્વરૂપવાલા સૂર્ય–ચંદ્રાદિને તિષ્ક દેવ કહેવાય છે. ૪. famgમવા વૈમાનિન્ના: ઈન્દ્ર-શ્રેણિપુષ્પક આદિ વિમાનમાં રહેનારા દેવતાઓને વૈમાનિક દેવ જાતિના કહેવાય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
દેવાનકાયના અવાન્તર ભેદ
दसहा भवणाहिवइ टठविहा वामांतरा हुति । जोइसिया पंचविहा दुविहा वैमाणिया देवा ||
દેવ
ભવનપતિ
१०
વ્યંતર
+ ८
5
યે વિષ્ફ
૧૭
વૈકાનિક
=૨૫
સમસ્ત બ્રહ્માંડમાં રહેતા સર્વ પ્રકારના દેવતાઓને મુખ્યપણે ચાર નિકાય (જાતિ) માં વિભક્ત કરવામાં આવ્યા છે. તે છે ભવનપતિ, વ્યંતર, જ્યંતિષ્ઠ, તથા બૈમાનિક. એ મુખ્ય ભેદે ૨૫ પ્રકારના કહ્યા. ભવનપતિ ૧૦, ને વ્યંતર ૮, જ્યાતિષ્ઠ પ, અને વૈમાનિક ૨, એમ કુલ ૨૫ પ્રકારના કહ્યા છે. પરન્તુ એના પણ અવાન્તર પેટાભેદોની ગણતરીની સંખ્યા એવામાં આવે તેા ઘણી વધારે છે.
તથા
Page #105
--------------------------------------------------------------------------
________________
દેવતાઓ
૨
વૈમાનિક
ભવનપતિ
વ્યંતર _ ૨૫ ૧૦ અસુરકુમારદિ ૮ વ્યંતર ૧૫ પરમાધામી ૮ વાણવ્યંતર
તિષ્ક ૧૦
ચર
અચર
૨૫
૧. તિયગઝંભક
= ૧૦
કલ્પપપન્ન કપાતીત ૧૨ દેવલોક ૫ અનુત્તર ૯ કાંતિક ૯ વેવક ૩ કિલ્ટીષિક –
૧૪
૨૫ + ૨૬ + ૧૦ + ૩૮ = ૯૯. ૯ પર્યાપ્તા + ૯ અપર્યાપ્તા = ૧૯૮ પ્રકાર કુલ દેવતાઓના ૩૦૩ મનુષ્ય | દેવ ૧૯૮
=૫૬૩ ભેદ જીવના ૪૮ તિચ
છે નરક ૧૪
Page #106
--------------------------------------------------------------------------
________________
: *
-
સમસ્ત ચાર ગતિના આ સંસારમાં આ પ્રમાણે પ૬૩ પ્રકારના જીવે છે. આ જીવેના સંપૂર્ણ કુલ ભેદો થયા. પ૬૩ થી એકપણ પ્રકાર વધારે આ સંસારમાં નથી. પાંચસે ને ચોસઠમો પ્રકાર નથી. અહીંયા જેની સંખ્યા નથી. જેના પ્રકારની સંખ્યા છે. એમાં કુલ ૧૯૮ પ્રકારની સંખ્યા દેવ ગતિના દેવતાઓની છે. તેમાં મુખ્ય તે ૯૯ પ્રકાર જ છે. તેના પર્યાપ્તા, અપર્યાપ્તા એમ રૂલ્સ=કરતાં ૧૯૮ આવે છે.
દેવતાઓના નિવાસસ્થાને
આ સાથેના ચૌદ રાજલોકના નકશામાં જોતાં ખ્યાલ આવશે કે સૌથી ઉપર પ્રથમ ૫ અનુત્તર દેવલેક છે, પછી ઐ વેચક દેવતાઓ છે. (આ ૧૪ કલ્પાત કહેવાય છે) પછી ૧૨ દેવલેકે છે. તે તે વિમાને છે. તેમાં રહેનારા વિમાનિક દેવતાઓ કહેવાય છે. લેકના અંતે રહેનારા તે ૯ લેકાંતિક દે છે. અને ૩ કિબીષિક છે. (૧+૯+૩) = અ ૨૪ વૈમાનિક કલ્પપપન્ન દેવતાઓ છે. તેમની નીચે મેરૂ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણા દેતા સૂર્ય—ચન્દ્રાદિ ૫ ચર તિષ્ક તથા અઢી દ્વીપ બહાર પ સ્થિર (અચર) તિષ્ઠ મંડળના દેવતાઓ છે.
- ૧૯
Page #107
--------------------------------------------------------------------------
________________
fkvez lesen
- 2
3 1
ક ૯ એકJ
ત
-૪
Glocken
Pe scuiuurnt
--૦૯ શૈતિક
N
જન શo 2
de asias Carrera
'K --- અશ્વિર જયોતિક
*? જૉ નક. ?
નરક -ર
જરૂ. ૩
فيه مقداری رود«
જર૩-૪
જર૭ : ૬
નાટક કરી,
નર:- ૦.
છે.
૪૨ના
Page #108
--------------------------------------------------------------------------
________________
તે જ તિરછલેકમાં રહેનારા, વ્યંતર નિકાયના ૨૬ પ્રકારના દેવતાએ છે, તથા નીચે રત્નપ્રભાદિ નર પૃથ્વીમાં ભવનપતિના ૧૫ પરમાધામી દેવે રહે છે. આ પ્રમાણે ચૌદેરાજ લોકમાં ત્રણે લોકમાં દેવગતિના દેવતાઓ રહે છે. હવે ક્રમશઃ એક એક જાતિના દેવતાઓનું સ્વતંત્ર વિવેચન કરીએ. ભવનપતિ દેવતાઓ
ભવનપતિ નિકાયના મોટા ભાગના દેવતાઓ ભવનમાં નિવાસ કરતા હોવાથી, પોતાના નિવાસના પતિએટલે માલિક –સ્વામી–પોતે હોવાથી ભવનપતિ કહેવાય છે.
भवनवासिनोडसुरना०विद्युन्मुवर्णाग्निः ।। વાતતનિધિ દ્વારિ મારા છે ૪-૧૧
કુમારની જેમ (કાંતદર્શન, પ્રિય, મનહર ર્શન) મૃદુ, મધુર, લલિત ગતિવાળા અને કીડામાં તત્પર રહેતા હોવાથી કુમાર કહેવાય છે.
ભવનપતિ
અસુર કુમારાદિ ૧૦ (1) અસુરકુમાર (૨) નાગકુમાર (૩) વિધમાર (૪) સુવર્ણકુમાર (૫) અગ્નિકુમાર (૫) વાતકુમાર (૭) સ્વનિતકુમાર (૮) ઉદધિકુમાર (૯) દ્વીપકુમાર (૧૦) દિકકુમાર
૧૫ પરમાધામી અંબ, અંબર્ષિ, શ્યામ શબલ, રૂ, ઉપરૂદ્ર, કાલ, મહાકાલ, અસિ, પત્રધનું, કુંભ, વાલુક, વૈતરણી, ખરવર, મહાષ.
Page #109
--------------------------------------------------------------------------
________________
અસુર કુમારે મોટા ભાગે આવાસમાં રહે છે. જો કે કયારેક ભવનમાં પણ રહે છે. બાકીના નાગકુમાદિ નવા પ્રકારના ભવનપતિના દેવે પ્રાયઃ ભવમાં જ રહે છે. તેમના આવાસો દેહ પ્રમાણ ઊંચા અને સમરસ હોય છે. અને. તેમના આવાસો (મહેલ-મકાન) ચારે બાજુથી ખુલ્લા હેવાથી મોટા મંડપ જેવા લાગે છે. તેમના ભવને બહારથી ગેળ અને અંદરથી ખુણિયા હોય છે. એ ભવનો વિસ્તાર ઓછામાં એ છે આપણું જંબુદ્વિપ જેવું લાગે. મધ્યમથી સંખ્યાતા ચેજન પ્રમાણે, અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણ પણ હોય છે. ભવનપતિના અસુરકુમારાદિની શરીરની ઉંચાઈ ૭ હાથ. પ્રમાણ હોય છે.
અસુરકુમારનું આયુષ્ય ૧ સાગરોપમથી કંઈક અધિક હોય છે. અને નાગકુમારાદિનવનું આયુષ્ય કંઈક ઓછા ૨ સાગરોપમ જેટલું હોય છે. આપણા જેવા કુમારે અથવા રાજકુમાર જેવા શેભતા આ બધા કુમાર તરીકે ઓળખાય છે. ભવનપતિ દેના મુકુટમાં વિશેષ પ્રકારના ચિન્હ હોય છે. તેમના વર્ષો પણ ભિન્ન ભિન્ન હોય છે. કપડાંના રંગ પણ જુદા જુદા હોય છે. તેમના ભવનેની સંખ્યા વગેરે તથા નામે આદિ આ કેષ્ઠાથી જાણી શકાશે –
Page #110
--------------------------------------------------------------------------
________________
ભવન પતિના ૧૦ અસુર કુમારનું વર્ણન ભવનોની સંખ્યા
| મુકુટમાં શરીર a દક્ષિણ | ઉત્તર ચિહન વર્ણ | * દિશામાં | દિશામાં
૧ અસુર
૩૪ લાખ |
૩૦ લાખ
ચૂડામણિ કાળો સફણાં ગર
જજ લખ |
૪૦ લાખ
૩૪ લાખ
૪૦ લાખ
૩૬ લાખ
કળશ.
રકત લીલે | ૪૦ લાખ
૩; લાખ
મગર
૩૬ લાખ
૩ લાખ
છે. સ્તાનિત | શરાવ
સ પુટ અશ્વ !
૩૬ લાખ
લાખ
૪૬ લાખ
૨૦ લાખ
2 લાખ
ભવનપતિના દેવે મનુષ્યવત કાયસેવી છે. ૧૫ પરમાધામી
परमाधार्मिका : पंचदशा : परिकीर्तिता । यथाथै नामभि : रव्याता अम्बप्रभृतपयश्च ते ॥
૨૩
Page #111
--------------------------------------------------------------------------
________________
अम्बाम्बरीव
श्याम
રૌદ્રોસદ્રત્તા :
ત્રિધનુ : RT महाकालश्व વાહક : r
शबल
वैतरणा बालुकश्व महाघेोष : खरस्वर । एतेऽसुर निकायान्तर्गत: पंचदशोदिता:
ભવનપતિના ૨૫ પ્રકારોમાં ૧૦ અસુરકુમારો છે અને ૧૫ પરમાધામીએ છે. એમને પણ અસુરકુમારામાં ગણીને સમાવેશ કર્યાં છે. તેમની સંખ્યા ૧૫ છે, દેવ જાતિના દેવે છે. (૧) અમ્બ (ર) અમ્બરીષ (૩) શખલ (૪) સ્વામ (૫) રૌદ્ર (૬) ઉપદ્ર (૭) અસિપત્ર (૮) ધનુ (૯) કુમ્ભ (૧૦) મહાકાળ (૧૧) કાળ (૧૨) વૈતરણ (૧૩) વાલુક (૧૪) મહાધે!ષ (૧૫) ખરસ્વર. આ ૧૫ પરમાધામી દેવે છે. આ ૧૫ પરમાધામીએ અધેલાકમાં રત્નપ્રભાના આવાસેામાં (ભવનેમાં) રહે છે, શ્રી મહાનિશીથ સૂત્રના અધ્યયનમાં આ પ્રમાણે કહ્યું છે : વ્યંતર નિકાયના દેવેશ
વ્ય તરા – fhz{-f* પુરુષ -મહેશ -ળાવ —ચત્ત-રક્ષક-મૂત-વિરાચાઃ
|| ૪ - ૧૨ ॥
C
=
* વિવિધફેરાન્તર નિયાાિર્ યતા: ''~વિવિધ દેશેાના અન્તરી જેમના નિવાસસ્થાન છે તે શ્રુતરો કહેવાય છે. વિ – એટલે વિવિધ પ્રકારના અન્તર = નિવાસ (આવાસા) છે. જેમના તે વ્યન્તર. વિજ્ઞાન્તરાવ્યાંતર: અથવા, વિ – એટલે વિગત, અન્તર=ભેદ અર્થાત જેમના અન્તર-ભેદ્દા નથી તે યન્તર
-
૪
Page #112
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. બ્યન્તર દેવા પતિ, ગુફા, વન વગેરેના વિવિધ આંતરે.માં રહેતા હેાવાથી પશુ ન્તરે કહેવાય છે, અથવા ભવનપતિ અને કેતિક એ બન્ને દેવાના આંતરામાં (મધ્યમાં) રહેતા હેાવાથી પણ વ્યન્તર કહેવાય છે.
રત્નપ્રભા જે પહેલી નરક પૃથ્વી છે તેના ઉપરના ૧૦૦૦ ચે:જનમાંથી ઉપર નીચેના સે-સા ચાજન છેડીને વચ્ચેના ૮૦૦ સેાજનમાં વ્યંતર દેવેશ ઉત્પન્ન થાય છે. ઉત્ત્પન્ન ભલે અહીં થાય છતાં પતુ તે પતરા ઉઘ્ન, અષા અને મશ્ચમ એમ ત્રણે લેાકમાં ફરે છે. તેઓ ભવને, નગરે, આવાસામાં
રહે છે. આ દેવતાએ ચક્રવર્તી આદિ પુણ્યશાળી પુરુષાની
પણ સેવક (નાકર)ની જેમ સેવા પણ કરે છે.
વ્યન્તરો મુખ્યપણે ૮ પ્રકારના છે,
૧૦૦૦ ચેાજન
૧૦૦ જન
૮૦૦
સેાજન
૧૦૦ જન
વ્યતા
| ૧
| ૪
| ૨ | ૩ કિર કિ પુરૂષ મારગ ગાંધવ
| મુ
મક્ષ
૨૫
| છ
14
{ }
રાક્ષસ ભૂત પિશાય
Page #113
--------------------------------------------------------------------------
________________
વ્યંતર દેવના અવાંતર ભેદ, ધ્વજા ચિહ અને
શારીરિક વર્ણ
જાતિ |
ભેદ
ધ્વજામાં ચિઠ શારીરિક
લલે
થામ
ત
કિં પુરુષ આદિ દશ
અશોક વૃક્ષ પ્રકારના છે કિપુરુષ પુરુષ આદિ દશ , ચંપક વૃક્ષ મહેરગ | જુગ આદિ દશ ,, નાગ વૃક્ષ ગાંધર્વ હાહા આદિ બાર , તુ બસ વૃક્ષ શ્યામ યક્ષ પૂર્ણ ભદ્ર આદિ તેર ,, વટ વૃક્ષ શ્યામ રાક્ષસ | ભીમ આદિ સાત ,, ખટ્વાંગ
સરૂપ આદિ નવ , | સુલસ વૃક્ષ પિશાચ | કમાંડ આદિપ દર , ' કદંબ વૃક્ષ શ્યામ વ્યંતર જાતિના દેનું વિશેષ વર્ણન
૧. કિનર જાતિના યંતર દેવ-કિન્નર જાતિના વ્યક્તનું શરીર પ્રિયંગુમણિના જેવા લીલા અથવા શ્યામ વર્ણ વાળા હોય છે. તેમને સ્વભાવ સૌમ્ય હોય છે. જોવામાં અત્યન્ત સૌમ્ય આનંદકારી હોય છે. મેઢા ઉપર એમના રૂપની. શોભા વધારે હોય છે. એમનું ચિહ અશક વૃક્ષની વિજય
શ્યામ
Page #114
--------------------------------------------------------------------------
________________
હોય છે. અને વર્ણ અવદાત શુદ્ધ અને સ્વચ્છ સફેદ હોય છે. આ કિન્નર દશ પ્રકારના હોય છે. કિન્નર, રૂપશાલી, હૃદયંગમ, રતિપ્રિય, રતિશ્રેષ્ઠ, કિં.રૂષ, મનેમ, નિદિત, કિં પુરૂષોતમ, અને કિન્નરોત્તમ. આ બધા અત્યન્ત સૌંદર્યવાન હોય છે.
૨. કિ પુરૂષ જાતિના વ્યંતરે-કિપુરૂષ જાતિના ચંતના શરીરમાં હાથ અને મેટું મનહર હોય છે. જાંઘ અને હાથની શોભા વધુ હોય છે. આ ત્રણે અંગે વધુ પ્રકાશ-- શીલ હોય છે. આ વ્યંતર જાત-જાતના લેપ (વિલેપન) કરે છે. અને ચિત્ર-વિચિત્ર પ્રકારની માળા ધારણ કરે છે. એમનું ચિન્હ ચંપકવૃક્ષની દવા છે. અત્તર આદિ ખૂબ લગાડે છે. કિં પુરૂષે પણ દશ પ્રકારના છે–સપુરૂષ, પુરૂષોત્તમ, યશવાન, મહાદેવ, મરૂત, મેરૂપ્રભ, મહાપુરૂષ, અતિપુરૂષ, પુરૂષ અને પુરૂષષભ.
૩. મહારગ જાતિના વ્યંતરે-આ જાતિના દેવેને વર્ણ આમ તે શ્યામ હોય છે. છતાં પણ સ્વચ૭, અને શુદ્ધ હોય છે. એમની ગતિ વધુ ઝડપી હોય છે. મોટા શરીરવાળા હોય છે. શરીર ઉપર ચિત્ર વિચિત્ર આભુષણે ધારણ કરતા હોય છે. આમ સ્વભાવ સૌમ્ય રાખે છે. ખભા તથા ડેકના ભાગ વિશાલ હોય છે, જાડા હોય છે. એ વ્યંતરે પણ જાતજાતનાં વિલેપને કરે છે. એમનું ચિન્હ નાગ વૃક્ષની દવા છે.
ભૂજગ, ભેગશાલી, મહાકાય, અતિકાય, ભાવંત, સ્કે ધશાલી, મહેશ્વક્ષ, મેરકાંત, મહાવેગ, અને મનેમ આ દશ પ્રકારના મહારગ વ્યંતરે હોય છે.
૨૭
Page #115
--------------------------------------------------------------------------
________________
ર
મ
એમની કવિતા અને
૪. ગાંધર્વ જાતિના વ્યંતરે-આ ગાંધર્વ જાતિના વ્યંતરોનું સ્વર બહુજ મીઠ, સૂરીલે અને પ્રિય હોય છે, એમનું દર્શન પણ પ્રિય હોય છે. તેમનું રૂપ ઘણું ઉત્તમ છે. એ મક્તક ઉપર મુકુટ ધારણ કરે છે. આમ એમના શરીરનું વર્ણ શુદ્ધ-સ્વચ્છ લાલ હોય છે. શરીર મજબુત અને ગંભીર હોય છે, એમનું મુખ સુંદર હોવાથી રૂપ પણ વધુ સુંદર છે. ગળામાં હાર પહેરે છે. એમની ઓળખ માટે તેઓ તુમ્બરૂ વૃક્ષની વજા રાખે છે. આ ગાંધર્વ જાતિના વ્યંતરે પ્રકારના છે. હાહા, હહુ, તુમ્બરૂ, નારદ, ઋષિવાદક, ભુતવાદ, કદમ્બ મહાદમ્બ, વત, વિવસુ, ગીતરતિ, અને સદ્ગતિ યશ.
૫. યક્ષ જતિના વ્યંતરે-યક્ષ જાતિના વ્યંતરનું શરીર માનેન્માન પ્રમાણવાળું હોય છે. નિર્મલ કાળા રંગના હોય છે. જેવામાં મને અને પ્રિય હોય છે. એમના હાથ, પગના તળીયા, નખ તાલુ, અને જીમ લાલ હોય છે. મણિઓ, રત્ન જડેલા મુકુટ પણ પહેરે છે. જાત જાતના રને અને રત્ન જડેલા દાગિના ઘણાં પહેરે છે. એમના ઓળખ માટે વટ વૃક્ષની વજા રાખે છે. આ ય ક્ષે તેર પ્રકારના હોય છે. પૂણભદ્ર, વેતભદ્ર, હરિભદ્ર, સુમનભદ્ર, વ્યતિપાકભદ્ર, સર્વતોભદ્ર, સુભદ્ર, યક્ષેત્તમ, રૂપક્ષ, ધનાહાર, ધનાધિપ, અને મનુષ્યયક્ષ ૬. રાક્ષસ જાતિના વ્યંતરે
શુદ્ધ નિર્મલ વર્ણવાળા હોય છે. જોવામાં મોટા ભીમ જેવા ભયંકર બીહામણું લાગે. મસ્તક ભાગમાં અત્યન્ત કાલ
૨૮
Page #116
--------------------------------------------------------------------------
________________
હોય છે. એમના હઠ લાલ રંગના તથા મેટા લાંબા હેય. સોનાના દાગીના પહેરે છે. અને અત્તર વગેરેના જાતજાતના વિલેપન પણ કરે છે. એમના ચિન્ડ તરીકે એમને ખટવાંગની વિજા રાખી છે. આ રાક્ષસે ૭ પ્રકારના હોય છે. વિદન. ભીમ, મહાભીમ, રાક્ષસરાક્ષસ, વિનાયક, બ્રહ્મ રાક્ષસ અને જળરાક્ષસ. ૭. ભૂત જાતિના વ્યંતરે
આમ ભૂતની પણ આકૃતિ તે સુંદર હોય છે. પણ શરીરને રંગ કાળે શ્યામ હોય છે. સૌમ્ય સ્વભાવ આ ભૂતનું શરીર સ્કૂલ હોય છે. અનેક પ્રકારના વિલેપનો લગાડીને કાલ રૂપ જેવા દેખાય છે. આ ભૂતે નવ જાતના છે. સુરૂપ પ્રતિરૂપ, અતિરૂપ, ભૂતત્તમ, સ્કંદિકાક્ષ, મહાવેગ, મહારકંદિક, આકાશક, અને પ્રતિછન્ન. આ ભૂતે એમના ધ્વજ તરીકે સુલધ્વજા રાખે છે. ૮. પિશાચ જાતિના વંત
જેવામાં તે સૌમ્ય હોય છે. રૂપ પણ એમનું સુંદર હોય છે. આ પિશાચ હાથમાં અને ગળામાં ના દાગીના પહેરે છે. એમને એમની ઓળખના ચિન્હ તરીકે કદમ્બ વૃક્ષ રાખેલ છે. આ પિશાચો ૧૫ જાતિના છે. કુમડ, પટક, જેષ, અબ્લિક, કાળ, ચક્ષ, અક્ષ, મહાકાળ, વનપિશાચ તૂણીક, તાલમુખર, દેહ, વિદેહ, મહાદેહ અને અધિસ્તાર. વાણવ્યંતર જાતિના દેવે
અંતર નિકાયમાં જ અવાન્તર ભેદરૂપે વાણુવ્યંતર ૧
Page #117
--------------------------------------------------------------------------
________________
જાતિના દેવેની ગણતરી થાય છે. ખાસ કરીને વન વગેરેમાં રહેવા ઉપરથી વાણવ્યંતર” નામ પડયું છે. વાત વરતીતિ વાનરત : વનમાં પણ મેટી બળવાળા ઝાડામાં રહેતા હોય છે અને પર્વતની ગુફા વગેરેમાં પણ રહેતા હોય છે. આપણે જે અત્યારે આ ભૂમિ ઉપર રહીએ છીએ. એ જંબુ દ્વીપની અર્થાત અઢી દ્વીપની ભૂમિની નીચે જે પાતાલ લેક છે. તેમાં પહેલી નરક છે રત્નપ્રભા. આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના ભાગમાં જે ૧૦૦ યોજનાની ભૂમિ છે. તેમાં પણ ઉપર નીચેના ૧૦-૧૦ યોજન છેડી દઈએ એટલે વચ્ચેના ૮૦ એજનના ભાગમાં વાણવ્યંતર દેવતાઓને જન્મ થાય છે. ત્યાં પણ રહે છે અને અત્રે પણ આવે જાય છે.
= '1
'
આ કેર
''
'
5.
આ વાણવ્યંતર દેવના ૮ ભેદ સ્થાનાંગસુત્ર (ઠાણાંગ) -ત્રીજા અંગ સૂત્ર નામના આગમમાં કહ્યા છે. તે આ પ્રમાણે
૨ o
Page #118
--------------------------------------------------------------------------
________________
અપની, પશુપની, ત્રાષિવાદી, ભૂતવાદી, કંદી, મહામંદી, કુષ્માંડ, અને પતગ.
૧૦. તિર્યફ જામક જાતિના દેવ
જરુંભ એટલે વૃદ્ધિ પામતે એમને સ્વચ્છેદાચાર નિત્ય જસ પામતે અર્થાત વધતું હોવાથી એઓ જસ કહેવાય છે. ચિત્ર-વિચિત્ર અને તારા તથા મેરૂ વગેરે પર્વત ઉપર તિર્થ લેકમાં વસનારા આ દેવે તિયજભક દેવ તરીકે એnય છે. એમનું પોપમનું આયુષ્ય હોય છે. હંમેશા આમેદ-પ્રમોદમાં રહે છે. ક્રીડા કરવામાં મસ્ત હોય છે. તેમજ સુરત સમાગમમાં પણ લીન રહે છે.
અન્ન, પાન, વસ્ત્ર, વસતિ, શય્યા, પુણ્ય, અને ફળ, આ વસ્તુઓ ખુટતી હોય તે પૂરી પણ પાડે છે. ઓછા રસવાળીને રસભરી બનાવે છે. અ. વગેરેની વૃદ્ધિ કરનારી છે, વિદ્યા વગેરેની વૃદ્ધિ કરનાર વિદ્યાજભા દેવે પણ છે. ભગવાન મહાવીર પ્રભુના જન્મ સમયે પિ દ્વાર્થ રાજાના રાજકુળના બની બે ધન-ધાન્ય, અાન, વસ્ત્રાદિની ખૂબ-ખૂબ વૃદ્ધિ એમને કરી હતી. તેમજ, ભગવાનના દીક્ષા સમય પહેલા ચારે બાજુથી દાટેલા, મૂકેલા ધનના ઢગલા લાવીને જેમને પ્રભુના ખજાનામાં ખૂબ ખૂબ ધન-ધાન્ય–વસ્ત્રાદિની વૃદ્ધિ કરી હતી અને પછી ભગવતે ૧ વર્ષ સુધી યથેચ્છ વરષીદાન આપ્યું હતું.
Page #119
--------------------------------------------------------------------------
________________
આ વર્ણન પવિત્ર શ્રી કલ્પસૂત્રમાં આવે છે. એ જ પ્રમાણે, નાના બાળમુનિ વજનમુનિની ગોચરીએ જતાં માર્ગમાં ૧-૨ વાર પરીક્ષા પણ કરી હતી. અને વામુનિ ઓળખી ગયા કે આ તે દેવ છે. અને સાધુને દેવપિણ્ડ કપે નહીં. તેમને ઘેબર આદિ આહારની ના પાડી. ત્યારે એ તિર્યફ જભકદેવે. પ્રસન્ન થઈને તેમને વિદ્યા પણ આપી હતી. યશ ખૂબ વધ્યું
આ તિર્ય જભક દેવો શાપ અને વરદાન બને આપવાની ક્ષમતા ધરાવે છે. ધાતુર હોય એ વખતે જે એમને જુએ. એ અપચશ અને અનર્થ પણ પામે છે. શ્રાપ પણ આપી દે છે અને પ્રસન્ન–સંતુષ્ટ હોય એ વખતે જે એમનું દર્શન કેઈને થાય તે એના ખજાનામાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ પણું કરી આપે છે, માટે અનુગ્રહ-નિગ્રહ સમર્થ આ દે છે. એમનામાં એ પ્રકારની શક્તિ છે.
આ તિર્યફ જભક દેવો ૧૦ પ્રકારના છે. અન્નજભક, પાનજ ભક, વસ્ત્રજલક, વેસ્પ્રજભક,શચ્ચાજલક, પુપજ ભક, ફળજભક, વિદ્યાજભક તથા દશમાં અવ્યક્ત જ હા કહે છે. (જેઓ વગર વિભાગે પણ વૃદ્ધિ કરનારા છે) આ પ્રકારનું વર્ણન પાંચમા અંગશ્રી ભગવતી સુત્રના ચૌદમા શતકમાં કર્યું છે. | વ્યંતર નિકાયમાં છા સાડા સાત હાથ પ્રમાણેનું શરીર હોય છે અને ૧ પપમ પ્રમાણ આયુષ્ય હોય છે. મનુષ્યની. જેમ જ ડાયસેવી ભેગી તેઓ પણ હોય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
દયતર
૮ વ્યંતર
૮ વાણવ્યંતર
૧૦ તિર્થંભક=૨૬
| ૧ | ૨ | ૩ | ૪ | | \ કિન્નર, કિરપુરુષ, મારગ, ગાંધર્વ, યક્ષ, ર ક્ષસ, ૧૦ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૭
| ૭ ૮ | ભન, પિશાચ-૮ ૮ ૧૫=૮૬
|| ૧ ૨ | ૩ | ૪ | | | | ૭
અણની, પણપત્રી, ઋષિવાદી ભૂતવાદી, કદી મહાકદી કૂષ્માંડ
૮ | પતગ
૧ | ૨ અજજ લંક |
| ૩ વસ્ત્ર ભક
| ૪. |
શવ્યાજ ભક |
ફળજ ભક |
વિદ્યાજ ભક |
અવ્યક્તજભક
પાનજનક વેણમજ ભક પુપજભક ' પુષ્પફળજભક ૮ + ૮ + ૧૦ = ૨૬ વ્યંતરોની મુખ્ય જાતિઓ. ૮૭ + ૮ + ૧૦ = ૧૦૫ વ્યંતરોની કુળ અવાંતર જાતિઓ.
Page #121
--------------------------------------------------------------------------
________________
તિષ્ક દેવ
સમસ્ત બ્રહ્માંડ ચૌદ રાજલક પ્રમાણ છે. ઊર્વક, અલોક અને તિછલેક એવા ત્રણ મુખ્ય લેક છે. એનાથી ચૌદ રાજલકના ત્રણ ભાગ પડે છે. ઉર્વલોકમાં વૈમાનિક દેવે
fleres becau
GO
3---+ ૪. અ
---
ત્તર ] 4 3 . ૧૮
-
-
Greacles --
-
૬૯ સહન
ધ
=
-
1
-
:
૮
૬
--- +૯ લોકતંત્રિક
• 6 જ
ધr
*
% Go
?
૨૮.વ્ય
ન
--
અંતe ---
*
૧
*7- સજદો તરફe
-
( ૪ર૬ - ર
-
જર૩: રે
-
-
g | નરક ફ.
નર. ૭.
| કી Lloco
કસના
Page #122
--------------------------------------------------------------------------
________________
છે, અને અલોકમાં 9 નરક પૃથ્વીઓ છે. આપણા શરીરના કેન્દ્રમાં જેમ નાભિ છે, તેમ ૧૪ રાજકમાં મધ્યમાં કેન્દ્રમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. આ અસંખ્ય દ્વીપ સમુદ્રો ઉપર નહીં પરન્તુ તિછ છે. અસંખ્ય દ્વીપ સમુદ્રની મધ્યમાં મેરૂ પર્વત છે. તે પર્વત ૧ લાખ જન ઉંચે છે. તે મેરૂ પર્વત જે દ્વીપમાં છે તે જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપ ૧ લાખ એજનના વિસ્તારવાળે છે. અને તેને ફરતે ૨ લાખ એજન વિસ્તારવાળે લવણ સમુદ્ર છે. તેને ફત્તે ગેળ વલયાકારે ૪ લાખ એજનને ઘાતકી ખંડ છે, તેને ફરતે ૮ લાખ એજનના વિસ્તારવાળે કાલેદધિસમુદ્ર છે. અને તેને ફરતો ૧૬ લાખ
જન વિસ્તારવાળો પુષ્કરાઈ દ્વીપ છે. પરંતુ આ પુષ્કરાઈ દ્વિપની અંદર વલયાકારે મધ્યમાં માનુષેત્તર પર્વત છે. તેની બહાર મનુષ્ય વસ્તિ નથી. પુષ્કર દ્વીપ અર્ધોજ લેવાય એટલે પુષ્કરાઈ દ્વીપ કહેવાય છે. આ પ્રમાણે અઢી દ્વીપ (સમુદ્ર) થયા.
અઢી દ્વીપસમુદ્રોને વિસ્તાર આ પ્રમાણે છે.
(૮ (૮ (૪૨ (૧) ૨) ૪) ૮) ૮)= ૪૫ લાખ જન અઢી દ્વીપને આચાર–વિસ્તાર ૪૫ લાખ જન થશે ત્યાર પછી પણ શુભ નામના અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. એક દ્વીપ પછી તેના કરતાં ડબલ સમુદ્ર, ફરી દ્વીપ, ફરી સમુદ્ર એમ ૧ રાજક પ્રમાણ વિસ્તારવાળા આ તિર્જીકમાં અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.
તે તે દીપમાં મધ્યમાં મહાવિદેહ ક્ષેત્રના કેન્દ્રમાં મેરૂ પર્વત છે. તે મેરૂ પર્વતની ચારે બાજુ ફરતાં સૂર્ય –ચંદ્ર
Page #123
--------------------------------------------------------------------------
________________
આદિના વિમાને છે. તેમાં રહેનારા દેવતાઓ તિષ્ક દેવતાએ કહેવામાં આવે છે.
.
-
- FITS
. Nખ જ્યાત્મ ચર્સ 8 |
i
વહે
Ivહાથન
--
rs
છે
..
----
એ ----------
. - -
કીજલ
-
(3
A
TE -
છે
K
)ષBIES
.
પ અધt]
.
અને
.
જમાં !
આ
•
|
.
Ler
' કાકી
જ
એTE
S
-“
See , Ele
-
LIક
મા કુલ
•
ક
.
ક
" :
'
GS
-S:
છે.
રી
આ પ્રકાર
કે
લવણ રસપ્રદ
કરુચ
છે
છેT૮ m
હૈ,
of
|
1
*
,
*
?
"
જ ઉશ; તા
ts
-
*લા
//
*
છે
- કાલોદવિ સમg
u
ક
15
seો
* *
.! કદ્ધ
.
-
-
૨) Fપૂર્ણ
૫
.
*
છે
.
Sફર
- પરા હતી
૫
XMAS
EKT & • SM
આ
. તિષી દેવતાઓએ ઉલોમાં પણ નથી. અધેલોકમાં પણ નથી. પરંતુ જે તિર ઈલેટમાં છે. તિર્થાલોકમાં
Page #124
--------------------------------------------------------------------------
________________
જે અસંખ્ય-પ-સમુદ્રો છે. તેમાં સર્વપ્રથમ મધ્યને દ્વીપ
જંબુદ્વીપ જે છે. તેના મધ્યના ક્ષેત્ર તરીકે મહાવિદેહ ક્ષેત્ર છે. છે તે મહાવિદેહના પણ મધ્યમાં તથા જંબુદ્વીપના કેન્દ્રમાં મેરૂ
પર્વત છે. તે ૧ લાખ જન ઉંચે છે. આ મેરૂ પર્વતની નીચેના ભાગની તળેટી–તળીયાની ભૂમિને સમતલા ભૂમિ કહેવામાં આવે છે.
વો જો
દે
A AAA
VA
- EN
,
'
ર
'ન
- -
-
-
-
-
- -
રીત: ય
.
-
-
છે.
તમને
કે
–
S
-
૨
[
|
:
L :
S,
નk
:
by
:
'' '
A
, sv
*
n: છાલ ?
સંf g
05 plus ..
:
નrs !
*
*
T
[
ન
-
Try
*
-
{
સી ની
1 t
Sછે.
. -
?
***1૪+:
"
' /
'
*
જ
છે
ન
I,
છે
N
*
*
t
****** .-
-
".
~
પ
*ri-
ile
પ
છે.
* *
*
* * *
*
* * * *
*
.
.
. .
5
કે
''
: :: :"'". Sછે. - • ૨ વાગે : ૮+ - ૩ rink
t is
*
-
6ીકે
Page #125
--------------------------------------------------------------------------
________________
જયોતિષી
શનિસંત
COO ૮૯૭ ૯૪
કરે ૪૬
—– —
-OC
-૮૮૮
.
નમસંડલચંદ +
૮૮૪ -૮૮૦
૮e
મંડળ-
T NI
–૦૯૦
આ સમતલા ભૂમિથી ૯૦૦ એજન નીચે અને ૯૦૦ જન ઉચે એમ ૯૦૦-૯૦૦=૧૮૦૦ એજનને તિષ્ઠલેકનું ક્ષેત્ર છે. આ ૯૦૦ પેજનમાં જ એટલે તિરછલેકમાં જ રહેનારા તિષ્ક દેવતાઓ છે. આ ૯૦૦ એજન પૂરા થયા પછી ઉપર ઊર્વક શરૂ થાય છે. હજી ઉપર ૯૧૦૦
જન ઊચે ઊáલેકમાં મેરૂપર્વત છે. જયોતિષ્કના મુખ્ય ભેદ - આ તિરછલકના મેરૂપર્વતના
૩૮
Page #126
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રમાં જ ચારે બાજુ ફરતા ટિક્ક દેવતાઓ આવેલા છે. આ દેવતાઓ મુખ્ય પાંચ પ્રકારના છે. “કચાતાઃ સૂચકૂલા, -પ્રદૃ નક્ષત્ર વળે -તરહ્યું છે -1 જ તત્વાર્થમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજ જણાવે છે કે, તિષ્ક દેવતાઓ મુખ્યપણે સૂર્ય, ચન્દ્ર, ગ્રહ નક્ષત્ર, તથા છૂટક તારાઓ એમ પાંચ પ્રકારના છે. તિષ્ક દેવતાઓ કેટલી ઉચાઇએ છે.
તિષી દેના બનાવેલા ચિત્રમાં જોતાં ખ્યાલ આવશે કે-નીચે તળિયે અઢી દ્વીપ બતાવેલા છે. તેના મધ્યમાં જંબુદ્વીપ છે. અને તે જંબુદ્વીપના મધ્યમાં મેરૂ પર્વત છે, તેની નીચેની સમતલા ભૂમિથી ઉપર ૯૦૦ એજન ઉચે સુધીના તિøલેકમાં સુર્ય—ચન્દ્રગ્રહ-નક્ષત્ર-તારા આદિના તિષી દે રહેલા છે.
સમતલા ભૂમિથી ઉપર જતા ૭૯૦માં જનાથી શરૂ કરી ૯૦૦ જન સુધી અર્થાત ફક્ત ૧૧૦ એજન સુધીના જ વિસ્તારમાં આ બધા દેવતાઓ રહેલા છે. ઉંચે ફકત ૯૦૦ એજન સુધીમાં રહેલા છે. અને આમ-આયામ– લંબાઈમાં ગણીએ તે અસંખ્ય-દ્વીપ સમુદ્રો સુધી વિસ્તરેલા છે. સર્વ પ્રથમ સમતલા-ભૂમિથી ઉપર જતા ૭૯૦માં ચેજને તારામંડલ આવે છે. જયેતિષ્ક મંડળમાં સર્વથી નીચે તારામંડળ છે. તેમના વિમાને નાના છે, ત્યારપછી તારા મંડળથી ૧૦ એજન ઉંચે એટલે સમતલા પૃથ્વીથી ૮૦૦મા ભેજને
૩૯
Page #127
--------------------------------------------------------------------------
________________
સુર્યદેવ છે. તેમનું વિમાન છે. ત્યાર પછી સુર્યથી ૮૦ જન ઉંચે અર્થાત સમતલા ભૂમિથી ૮૮૦મા યેજને ચંદ્રનું વિમાન રહેલ છે. ચંદ્રથી ૪ જન ઉપર ૮૮૪માં ચેજને નક્ષત્ર મંડળ છે. અને ત્યાર પછી નક્ષત્રથી ૪ જન ઉચે એટલે કુલ ૮૮૮ મા જનથી ગ્રહમંડળ શરૂ થાય છે. પછી બધા ગ્રહો એક ઉપર એક એમ આવેલા છે.
સર્વપ્રથમ ૮૮૮મા એજને બુધગ્રહ છે. પછી તેની ઉપર ૩ પેજને એટલે ૮૯૧મા પેજને શુકગ્રહ છે. અને પછી તેનાથી ૩જન ઉંચે એટલે ૮૯૪માં ભેજને ગુરુગ્રહ રહેલે છે અને ગુરુગ્રહથી પણ ૩ યોજન ઉપર એટલે કુલ ૮૭માં ચેજને મંગળ ગ્રહ છે. અને સર્વથી ઉંચે છેલ્લે અર્થાત મંગળથી ૩ એજન ઉંચે ૯૦૦માં ભેજને અંતિમ ગ્રહ શનિ આવેલે છે. આ પ્રમાણે ગ્રહો એક ઉપર એક ત્રણ-ત્રણ એજનના અંતરે ઉંચે આવેલા છે. આ તેમનાં વિમાનો છે. ૯૦૦મા
જને જતિષ્ક મંડળ સમાપ્ત, બસ તિછ લેકની ઉંચાઈ ની હદ પૂરી થઈ ગઈ, ઉર્વલકની હદ શરૂ થશે. સુર્યાદિ દેવતાઓ તથા તેમનાં વિમાને જતિષપ્રકાશ, તિ–સ્વરૂપ-પ્રકાશમાન સ્વરૂપ હેવાથી તે તિષ્ક દેવતાઓ કહેવાય છે. સુર્યાદિ તે તે જાતિના દેવેના મુકુટમાં પોતપોતાની જાતિ અનુસાર સુર્યાદિના પ્રભાના મંડળ સમાન દેદીપ્યમાન (ચમક્ટાર) ચિહ્ન હોય છે. અર્થાત સુર્ય જાતિના દેવેને મુકુટમાં પ્રભામંડળ સમાન દેદીપ્યમાન સુર્ય આકારનું ચિહ્ન હોય છે. ચંદ્રજાતિના દેવના મુકુટમાં પ્રભામંડળ સમાન દેદીપ્યમાન
Page #128
--------------------------------------------------------------------------
________________
ચંદ્રના આકારનું ચિહ્ન હોય છે. એ જ પ્રમાણે તારા-ગ્રહનક્ષત્ર આદિને પણ ચિહ્ન હોય છે. જતિષ્ક મંડળની મેરૂ પર્વતને નિત્ય પ્રદક્ષિણ
मेरू प्रदक्षिणा निन्यगतयो नृलोके ॥ ४-१४
અભિ
*
*,
પર પહa
સુર્ય–ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાના આ પચે તિષ્ઠ
y૧
Page #129
--------------------------------------------------------------------------
________________
મંડળના દેવતાઓ આ તિરછલકમાં મેરૂપર્વતની ચારે તરફ નિયમિત રીતે પ્રદક્ષિણ કરતા હોય છે. પાંચે ગતિશીલ છે. સતત પરિભ્રમણશીલ છે. મંડળાકારે મેરૂપર્વતની ચારે બાજુ ફરતા હોય છે. આ ગતિ મંડળાકારે છે.
તિષ્ક દેવતાઓ
૫ ચરતિષ્ક (ગતિશલ) પ રિથર તિષ્ક (રિથતિશીલ)
આ પ્રમાણે જે સુર્ય-ચંદ્રાદિ નિત્ય ગતિ કરે છે. ફરે છે. પ્રદક્ષિણા દે છે તેમને ચર તિક કહેવાય છે. અઢી દ્વીપમાં આ બધા સુર્ય—ચન્દ્રાદિ ગતિશીલ ચર છે. અને અઢી કીની બહાર બધા અચર સ્થિર છે.
જંબુદ્વીપના જ મેરૂ પર્વતની ચારે તરફ પરિમંડળાકારે અર્થાત ગેળ ઘેરાવા પ્રમાણે સતત પરિભ્રમણ કરતા જ રહે છે. એ વિમાનની આવા પ્રકારની ગળ–વલયાકારે ગતિ હોય છે. આ ગતિ કૃત્રિમ નથી. અને ઈશ્વરેચ્છાને આધીન નથી. કે ઈશ્વર આ ગતિ કરે છે કે કરાવે છે એવું પણ નથી. પરન્તુ
તિષ્ક વિમાને સ્વભાવથી જ પરિભ્રમણ શલ છે. તેથી, તેમની ગતિ સ્વભાવસિદ્ધ છે. આ સુર્ય-ચન્દ્રાદિનાં વિમાને. મેરુપર્વતથી ૧૧૨૧ જન દૂર રહીને પ્રદક્ષિણા ફરે છે. વિમાને અર્ધ કોઠાના ફળના આકારે ટિક રત્નમય હોય છે. ચન્દ્રાદિની ગતિ કમશઃ અધિક અધિક છે. સર્વથી ઓછી ચન્દ્રની ગતિ ઝડ૫) છે. તેનાથી (ચન્દ્રથી) સુર્યની ગતિ
Page #130
--------------------------------------------------------------------------
________________
વધારે છે. તેનાથી (સુર્યાંથી) ગ્રહેાની ગતિ વધુ ઝડપી છે. અને ગ્રહેા કરતા પણ નક્ષત્રાની ગતિ વધારે છે, અને નક્ષત્ર કરતા પણ તારાઓની ગતિ વધારે છે.
આગમશાસ્ત્રામાં સૂર્યચંદ્રાદિની ગતિમાં સહાયક તેમના વિમાનને ખેંચનારા બીજા દેવા ખતાવ્યા છે, જે દેવતાઓને આભિ ચેાગ્ય નામ કર્મોના ઉદય હાય છે, તે દેવતાઓ તે તે વિમાનાને વહન કરે છે, તે દેવા પરિભ્રમણ કરતા વિમાનાની નીચે નીચે ગમન કરે અને નૈષ્ક્રિય શક્તિવાલા હેાવાથી સિંહહાથી ઘેાડા બદનું રૂપધારણ કરીને ચારે દિશામાં ગેહવાદને વિમાનાને વહન કરે છે.
૧. ચંદ્રના વિમાનને ૨. સુના વિમાનને ૩. ગ્રહના વિમાનને
–
=
૪. નક્ષત્રના વીમાનને
૫. તારા મંડળના વીમાનને –
૨૦૦૦ દેવા.
આ પ્રમાણે આટલી સંખ્યામાં તે તે વિમાનને દેવતાઓ
વહન કરે છે. અઢી દ્વીપની બહાર જે અચર (સ્થિર) વિમાના છે, ત્યાં આ ગતિને પ્રશ્ન જ નથી.
-
૧૬૦૦૦ દેવા
૧૬૦૦૦ દેવા.
૮૦૦૦ દેવેશ.
૪૦૦૦ દેવા.
અહી દ્વીપમાં સુ`-ચંદ્રાદિની સખ્યા દ્વીપ-સમુદ્ર સુર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર
જ બુદ્રીપ
૨
૧૭૬ ૫૬
૪ ૪ ૩૫૨ ૧૧૨
૪૩
લવસમુદ્ર ઘાતકીખંડ ૧૨ ૧૨ ૧૦૫૬ ૩૩૬
તારા
૧૩૩૯૫૦ન્કો ૨૬૭૯૦૦કાકા ૮૦૩૭૦૦ કી
Page #131
--------------------------------------------------------------------------
________________
–૪૨
૪૨ ૩૬૯૬ ૧૧૭૬ ૨૮૧૨૯૫ક –૭૨ ૭૨ ૬૩૩૬ ૨૦૧૩ ૪૮૨૨૨૦૦′૦ આ પ્રમાણે અઢીદ્વીપ (મનુષ્ય ક્ષેત્ર)માં કુલ ૧૩૨ સુર્યાં છે અને ૧૩૨ ચંદ્રો છે. ગ્રહ, નક્ષત્ર અને તારા એ ચન્દ્રના પરિવાર ગણાય છે, અને જે ચન્દ્રના પરિવાર છે એ જ સુર્યના પણ પિરવાર છે. સુર્યના પરિવાર અલગ નથી. કારણ કે ચન્દ્ર સુર્યથી પણ અધિકઋદ્ધિમાન અને પુણ્યશાલી છે. કુલ ૮૮ ગ્રહો, ૨૮ નક્ષત્રો અને ૨૬૯૭૫ કોડાકાડી તારા આટલેા એક ચન્દ્રને પરિવાર છે. જ મુટ્ઠીપ“માં આપણી પૃથ્વી ઉપર ૨ ચન્દ્ર-ર સૂર્ય છે. તેથી પિરવાર ડબલ છે. અને ત્યાર પછી જેમ જેમ ચન્દ્ર-સૂર્ય` ડખલ છે, તેમ તારા-ગ્રહ નક્ષત્ર મંડળ પણ તે રીતે છે, તેમની અર્થાત્ અહી દ્વીપના કુલ ચન્દ્રાદિના પરિવારની સંખ્યા આપી છે.
કાલેાધિ પુષ્કરા
કલ્પસૂત્રાદિ આગમ શાસ્ત્રમાં ચહેાની સંખ્યા ૮૮ ગણાવમાં આવી છે. તેના નામે આદિ પણ ગણાવવામાં આવ્યા છે. પરન્તુ વમાન કાલે સુર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ નવ ગ્રહા જ પ્રસિદ્ધિમાં છે. પ્રચલિત છે.
સૂર્ય –ચદ્રાદિના વિમાનનું પ્રમાણ
વમાન
ચંદ્ર
સુ
લ'બા-પહેાળાઇ
૫૬ ભાજન
૬૧
૪૮ ચેાજન
૬૧
४४
ઊંચાઇ
૮૨ ૨ાજન
૬૧
૨૪ ચેાજન
૬૧
Page #132
--------------------------------------------------------------------------
________________
ગ્રહ ૨ ગાઉ
૧ ગાઉ નક્ષત્ર ૧ ગાઉ
બે ગાઉ તારા, oો ગાઉ
૦ ગાઉ જઘન્ય સ્થિતિવાળા તારાની લંબાઈ-પહોળાઈ ૫૦૦ મનુષ્ય અને ઉંચાઈ ૨૫૦ ધનુષ્ય હોય છે. વર્તમાન વિજ્ઞાનયુગની માન્યતાઓ
વર્તમાન કાળનું વિજ્ઞાન વિષષમાં સતત – ભેળ. કરી રહ્યું છે. કેટલાય યાન ચંદ્ર ઊપર મોકલ્યા છે. કહેવાય છે કે એપિલેયાન દ્વારા સર્વ પ્રથમથીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની ધરતી ઉપર ઊતર્યો. પરંતુ પ્રશ્ન એ પણ છે કે હકીક્તમાં જે ચન્દ્ર છે. ત્યાં આ વિજ્ઞાની એ ગયા છે? અથવા જયાંગયા છે તેનું નામ વન્દ્ર પાડવામાં આવ્યું છે ?
વર્તમાન વિજ્ઞાનના મત પ્રમાણે સુર્ય સ્થિર છે. તેની ચારેબાજુ અન્ય ગ્રહ ફરે છે. અને આમાં પૃથ્વીને પણ ફરતી બતાવી છે. પૃથ્વી પિતાની ધરી ઉપર ફરે છે. અને પૃથ્વીની ચારે બાજુ રીન્દ્ર ફરે છે. અને બન્ને ભેગા થઈને સુર્યની ચારે બાજુ પ્રદક્ષિણા આપતા ફરે છે. અને તેના કારણે-દિવ-- રાત-વાતુ પરિવર્તન તથા વર્ષ માસ આદિ થાય છે.
નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર ઉપરીને ત્યાંથી માત્ર મારી જ હાથમાં આવી તે જ લઈને આવ્યા છે એથી વિશેષ ત્યાં કંઈ નથી એમ કહેવામાં આવે છે. જીવન પણ ત્યાં નથી.. ઈત્યાદિ ઘણી ભિન્ન વિચારધારા છે. તે વિચાર માંગી લે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
સૂર્ય-ચંદ્રની ગતિના આધારે કાળ વિભાગ –
અડી દ્વીપમાં મેરુ પર્યંતને પ્રદક્ષિણા કરતા સુર્ય-ચંદ્રાદિ સતત પશ્રિમણશીલ, ગતિશીલ છે. અને તેમની ગતિના કારણે જ કાળના વ્યવહાર થાય છે. દિવસ-રાત—આદિની ગણતરી કરવામાં આવે છે, તથા અમુક નિયત સ્થાનની સુાંદય કહેવામાં આવે છે, તથા અમુક નિયત સ્થાને સુર્ય પહોંચતા સુર્યાસ્ત કહેવામાં આવે છે. તેના આધારે પૂર્વ પશ્ચિમની દિશાને સ્થાપના કરવામાં આવી સુયેયથી પ્રાર ંભી સુર્યાસ્ત સુધીના કાળને દિવસ કહેવામાં આવે છે અને સુર્યાસ્તથી સુાંદય સુધીના કાળને રાત્રિ કહેવાય છે. ૧૫ રાત્રિ-દિવઝને ૧ પક્ષ (૧૫ દિવસ, પખવાડીયુ) કહેવામાં આવે છે. ૨ પખવાડીયાના ૧ મહિના, ૨ માસની ૧ ઋતુના, ૧ આયન, ૨ આયનના, ૧ સંવત્સર (વ), ૫ વષઁના ૧ યુગ, ૨ યુગના, ૧ દશકો, ૧૦ દશકાના ૧ સૌકો (૧૦૦ વર્ષ) ૧૦ સૈકાના ૧ સહસ્રવ ૧૦ સહસ્ર વર્ષના ૧ લાખ એમ આગળ વધતા ૮૪ લાખ વર્ષીનુ ૧ પૂર્વાંગ, પૂર્વાંગને પૂર્વાંગે ગુણતાં અર્થાં ૮૪ લાખને ૮૪ લાખે ગુણુતાં ૧ પુકાળ થાય છે. એવા ૮૪ લાખ પુ ના ઋષાભદેવ ભગવાનનું આયુષ્ય હતું. અસંખ્ય વ = ૧ પાપમ
૧૦ કોડાકોડી પત્ચાયમ = ૧ સાગરોપમ ૧૦ કોડાકોડી સાગસાપમ ઉત્સાંથે ણી કાળ. ૧૦ કોડાકોડી સાગરોપમ = અવથિણી કાળ.
=
૨૦ કોડાકોડી સાગરોપમ (અર્થાત ૧ ઉત્સાથે ણી -1.૧ અવ
૪
Page #134
--------------------------------------------------------------------------
________________
સિપ્પણી) - ૧ કાળચક
અનન્તા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવત કાળ.
આ પ્રમાણે સુ*-ચંદ્રાદ્દિ ઉપર જ વ્યવહાર કાળના મુખ્ય રહ્યો છે. તેમની ગતિ પ્રમાણે કાળ ગણના છે અને જયાં અઢી દ્વીપની બહાર ત્યાં દિવસ-રાતના માસ-વના પ્રશ્ન જ નથી રહેતે!. પ્રકાશમાં દિવસ, અને જયાં પડછાયા (અંધારૂ) પડે ત્યાં રાત.
સ્વર્ગ-નરકમાં તે સુચંદ્ર છે જ નહી. એટલે ત્યાં દિવસ-રાત જેવી કોઈ વસ્તુ જ નથી. પરન્તુ કેટલા વર્ષ થયા ? એ પ્રમાણે ગણના કરવા માટે અહીંના આધાનારે ગણના
કરવામાં આવે છે.
原
४
कालचक्र
૪૬
पहला सुषम सुषमा आरा જીવશે.ને, સાગરોપમ, युगलिक जीवन
दूसरा सुषम आरा રે ડો. મે. સાગરોપમ. युगलिक जीवन
- तीसरा सुषम दूषम आरा स २ को. को. सागरोपम पिं युगलिक जीवन णी पहले तीर्थंकर का जन्म
$
વગ
ल चौथा दूषस सुषम् आरा ૧૬ને વધે, સાગરો પર. [oર000 મ २३ तीर्थंकर का जन्म पांचवा दूसरा आरा. २१००० वर्ष
.0
छठा दूषम दूषम आरा. २१००० वर्ष [जैन धर्म का अभाव ]
Page #135
--------------------------------------------------------------------------
________________
૪૫ અઢીદ્વિીપની બહાર જતિષ્ક દેવની રથરત -
afgafથત્તા "
મનુષ્યલેકની બહાર અર્થાત અઢી દ્વીપની બહાર સુર્ય ચન્દ્રાદિ થિર હોય છે. ગતિ નથી કરતા, એથી જ્યાં સુર્યને પ્રકાશ પહોંચે ત્યાં સદાય દિવસ, અને જ્યાં સુર્યને પ્રકાશ નથી પોંચતું તે અંધારાને સદાય રાત ગણવાની. મનુષ્ય ક્ષેત્રના વિમાને કરતા બહાર કર્યા હોય છે. ચન્દ્રના કિરણો. અત્યન્ત શીતલ પણ નહીં અને સુર્યના કિરણો અત્યન્ત ઉષ્ણપણ નથી. હતા. શ્રી કલસુત્રમાં અત્રેના ની કિરણોની સંખ્યા પણ કહી છેऋतु मेदात पुनस्तस्थाऽतिरिच्यतेऽर रदमय ।
શaaf, તૂરા , દેશ તું માધa | S.IIચતુર્રા પુત્ર કર્યું. કે નમ-મ તવા |
ઘન્ય સૌર વાઢે. જે વ તથSS | રા काति के ने बादश च शान्येव तम्यपि
___ मार्गे च दशसानि शतान्येव च फल्गुने । पौष एब ५१ मासि. सहस्त्र किरणा रवे : ॥ -તુઓના ભેદ પ્રમાણે સુર્યના કિરણે વૃદ્ધિ પણ પામે છે.
, , ૬. ચિત્રમાં– ૧૨૦૦ કિરણો ૧. કાર્તિકમાં-૧૧૦૦ કિરણો
| ૭. વૈશાખમાં-૧૩૦૦ ૨. માગરમાં-૧૦૫૦ ,, | ૮.જેઠમાં– ૧૪૦૦ : ૩. પિષમાં ૧૦૦૦ , , ૯ અષાઢમાં ૧૫૦૦ ,, , ૪. માહમાં- ૧૧૦૦ ,, ૧૦.શ્રાવણ, ભાદરવામાં
૧૪૦૦ , ; ૫. ફાગણ –
૧૧. આમાં ૧૬૦૦ , ;
૪૮
Page #136
--------------------------------------------------------------------------
________________
સૂર્ય-ચંદ્રના પ્રકાશનુ` રહસ્ય :
:
આ તપનામ કમ : સુર્યના પ્રકાશ ઉષ્ણ છે, અને ચંદ્રના પ્રકાશ શીત છે. તેનું શું રહસ્ય છે ? અદભુત રહસ્ય છે. સુ`ને જે મુળ વિમાન છે, તેમાં પાછળના ભાગે વિશેષરૂપે મંડળમાં ખાદર પૃથ્વીકાયના એકેન્દ્રિય જીવે ત્યાં વસે છે. તે જીવાને તપ નામના ઉદય હોય છે. આ આતપ’ એક વિશિષ્ટ નામ કર્યું છે. એ આ સું વિમાનમાં રહેનારા બાદર પૃથ્વીકાય સિવાય બીજા કોઈને પણ નથી હેાતે. આ નામના ઉદયના કારણે તે જીવા અનુષ્ટુ અર્થાત શીત હાય છે. આ પરન્તુ તેમનામાંથી નીકળતા પ્રકાશ ઘણું! ઉષ્ણ હાય છે. આ એમના સ્વભાવ જ છે, એ `જન્ચ છે. આ કનુ આશ્ચય જ એ છે કે સ્વયં અનુષ્ણ-શીત છે અને પ્રકાશ ઉષ્ણ છે. તેના કારણે તાપ-તડકા વિશેષ ઉષ્ણ લાગે
છે. તાપ શબ્દ જ અતપના આપભ્રંશ થઈને આળ્યેા છે. ધોતનામ ક
अणक्षण प्यासव जिभगमुज्जजिए इदुज्जोआ । जइदेवुत्तर विक्त्रिम जोइसर ज्जोअखाइ-ब ॥ જ્યેાતિ મંડળમાં જે ચંદ્ર-તારા આદિનુ જે મંડળ છે, તેના વિમાનામાં ચંદ્ર—તારાદિમાં બાદર પૃથ્વીકાયના જવા છે, જેમને ઉદ્ધોતનામ મ”ના ઉદય હેાય છે. આ `ના ઉદયે એ જીવા—વયં શીત-ઠંડા હેાય છે. અને તેમના પ્રકાશ પણ ઠંડા હૈાય છે, તે જીવાનુ છે. શરીર ઠંડા પ્રકાશ પાથરે જેમ આગિયાના શરીરમાંથી પણ પ્રકાશ નીકળે છે, તે આ મ છે.
૨૯
Page #137
--------------------------------------------------------------------------
________________
જ્યાતિષ્ક દેવાનુ આયુષ્ય
જૈન આગમ શાસ્ત્રામાં આ જ્ગ્યાતિષ્ઠ વિમાનેમાં ઉત્પન્ન થનારા દેવાના આયુષ્યનું પ્રમાણ પણ કહ્યું છે શરીરની ઊંચાઇ વગેરે પણ કડી છે.
૧. ચંદ્રદેવ – શરીરની ઉંચાઈ ૭ હાથ, અને આયુષ્ય ૧ પડ્યેાપમ અને ૧ લાખ વર્ષ
૨. સુદેવ –
૩. ગ્રદેવ૪. નક્ષત્રદેવ - ૫. તારાદેવ –
1
27
""
,,
""
29
27
""
""
७
७
७
22
""
પડ્યેયમ ૧
૫૦
27
22
""
७
??
સુર્ય –ચન્દ્રાદિ જ્યાતિષ્ઠ દેવાના વિમાનામાં દેવીએ પણ ઉપજે છે અને મનુષ્યવત્ તેઓ પણ કાયસેવી હેાય છે. સુખા ભાગે! મનુષ્યવત્ કાયસેવી છે. જ્યાતિષ્ઠ મંડળના દેવે ફક્ત તિતિલેાકમાં જ વસે છે. અને તે પણ ફક્ત ૧૧૦ ચેાજનના પિશમત ક્ષેત્રમાં જ વસે છે. નિવાસ અને ઉત્પત્તિ આદિના આ ક્ષેત્રની બહાર બીજે ક્યાંય નહીં.
22
??
આયુષ્ય ૧
હજાર વર્ષ
૧ પલ્યેાપમ
: પડ્યેાપમ
ન પહ્યાપમ
મૃત્યુલેાકના માનવી ગમે તે સાધને માનવ દેહ સાથે તે ચંદ્ર-સુ` કે ગ્રહેા ઉપર જઈ ન શકે. સુ†ચંદ્રાદિ દેવે છે. ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા પ્રભુની દેશના શ્રવણાથે, દનાથે આ સુચન્દ્ર અને પેાતાના મૂળ વિમાન સાથે આ ધરતી ઉપર નીચે ઉતરી આવ્યા હતા. એવા
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટ ઉલ્લેખ શ્રી કલ્પસૂત્રમાં છે. હિન્દુ ધર્મમાં પણ એને સુર્યનારાયણ તરીકે ભગવાન માનવામાં આવે છે. સુર્યને સહસ્ત્ર નામનું સ્તોત્ર છે.
-
Larou
૨ ૮જ87 3, જયન્ત
ઇરાનુ+
--ફuતીત:
૨, વલૉક
* ૨ ઈન
--
* સીન્દ્ર , બત્રલૉક ૬ જાન્તફ ૧ મહા
જહe, ૬ અનત Eg xuyid
-SGKI4Won
----
જલે
૨ અયુત
__
c.cůsilas
૨ ચહિત્ય
___
ક, અ૪ 4 kત
---અહe
wates
{ , હિસ્ટ?
--
૫૧
Page #139
--------------------------------------------------------------------------
________________
વૈમાનિક દેવનિકાય
હવે આપણે વૈમાનિક દેવનિકાય એ નામની દેવગતિની ચિથી અને છેલ્લી જતિનું વર્ણન કરીએ છીએ. ભવનપતિ,
વ્યંતર, તિષ્ક અને હૈમાનિક એવી જ નિકાય (જાતિ) દેવગતિમાં છે. “બૈમાનિક” શબ્દ પારિભાષિક છે. તે વિમાન, ઉપરથી બને છે. “વિમાન” એટલે અત્યારના વર્તમાન સંદર્ભમાં જે આકાશ ઉડતા વિમાન એટલે કે Plane જેટ, જ કે બેઈગ વિમાથી મતલબ નથી. પરંતુ વિમાન એટલે ઉપરના ઊર્વ લેકમાં સાત રાજલેટમાં દેવતાઓને રહેવાના.
સ્થાન ભુમી તેને વિમાન કહેવામાં આવે છે. “વિમાને મવોઃ દાનતા: જે વિમાનમાં ઉત્પન થાય છે તે દેવ કહેવાય. છે. જો કે એમ તો સુર્ય-ચંદ્રને પણ વૈમાનિ દેવ કહેવા ? ના. અહીંયાં આ વૈમાનિક શબ્દ રૂઢ છે.
વૈમાનિક દેવ ને કહેવા ? તે કયાં રહે છે ? તે. તેને માટે કહે છે– કાનિયT. I, ૩૦ણુંવ'આ સાથે જે નશો. છે. તે ૧૪ રાજકમાંના ઉપરના ઉદ્ઘલેકના ફક્ત ૭ રાલેકનો નકશે છે. તત્વાર્થમાં કર્યુ પર આ સુત્ર જણાવે છે કે ઉર્વલેના ૭ રાજકમાં જે વચ્ચે એક જ પ્રમાણ પહોળી અને ૭ રાજલે પ્રમાણ લાંબી (ઉભી) વિરતારવાળી ત્રસનાડીમાં જ એકની ઉપર એક એમ આવેલા જે ૧૨ દેવલે કે છે તેને વૈમાનિક દેવલોક કહેવાય છે. અહીં જેમ જેમ ઉપર-ઉપર જઈએ તેમ તેમ એક દેવક–પછી બીજે... તેની ઉપર ૩–... હજી તેની ઉપર....જઈએ તો પમ છો...
પર
Page #140
--------------------------------------------------------------------------
________________
એમ દેવ વિમાને (પૃથ્વીઓ) છે. વ્યંતર નિકાયની જેમ આ મૈમાનિક દેવેનું સ્થાન જેમ તેમ-અવ્યવસ્થિત નથી. - તિકની જેમ ફક્ત તિછમાં જ છે એમ પણ નથી.
તિલકના કેન્દ્રમાં રહેલો ૧ લાખ એજનને જે મેરૂ પર્વત છે તેને ફક્ત ૯૦૦ એજન જેટલે જ ભાગ તિરછલેક મનુષ્ય ક્ષેત્રમાં છે, એમ ગણાય. પરન્તુ તેથી વધુ એટલે કે ૧૦૦ એજન જેટલો ભાગ તે ઉદ્ઘલેકમાં છે. ૧ લાખ જનની ટોચ પૂરી થઈ ગયા પછી સંખ્યાતા
જનને આકાશ ખાલી ગયા પછી ઉર્વલોકમાં ૧૨ દેવક શરૂ થાય છે. અર્થાત શૈમાનિક દેવતાઓના વિમાને આવે છે. ત્રણ પ્રકારના વિમાન –
આ દેવતાએ વિમાને ૩ પ્રકારના છે. ૧, ઈન્દ્રક વિમાન- ૨, શ્રેણિબદ્ધ, અને ત્રીજા ૩, પુષ્પ પ્રક. આ મુખ વિમાનના ૩ વિભાગે છે. ૧. જે સર્વની વચ્ચે હોય તેને ઇન્દ્રો વિમાન કહેવાય છે. ૨, શ્રેણિબધ-જે પૂર્વ આદિ દિશાઓમાં કમપર શ્રેણિરૂપ એક લાઈનમાં વ્યવસ્થિત છે સ્થિત છે તે વિમાનને શ્રેણિબદ્ધ વિમાન કહેવાય છે. અને વિખરાએલા ફૂલની જેમ જે અવ્યવસ્થિત રીતે જયાં ત્યાં પથરાયેલા હોય તે જાતને “પુષ્પપ્રકીર્ણ ક” વિમાન કહેવામાં આવે છે. આ દેવલેમાં વિમાનના મુખ્ય પ્રકારે છે. વિમાનિક દેવલોકમાં કણ કણ ગણાય ?
ચાર પ્રકારની દેવ જાતિમાં બૈમાનિક દેવ નિકાય સર્વથી મટી નિકાય છે. સારી છે, અને આ ચૌદ રાજલેકની સમસ્ત
૫૧
Page #141
--------------------------------------------------------------------------
________________
જીવસૃષ્ટિની ઉંચામાં ઉંચી અને સારામાં સારી સુખની જાતિ આ વૈમાનિક દેવની નિકાય છે..
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એકની ઉપર એક એમ ઉપર જતાં જતાં ઉપર–ઉપર છેક છેલ્લે સુધી ત્યાં સુધીમાં જેટલી દેવતાઓ આવે છે, તે બધાય બૈમાનિક દેવ નિકાયમાં ગણાય. છે. તેના મુખ્ય બે ભાગ ગણવામાં આવે છે.
રવાના ચક્લાસીતા”
મૈમાનિક
કલ્પપપન્ન દેવે
કપાતીત દેવો.
૧૨ દેવલોક ટ લેકાંતિક ૩ કિબિષિક ૯ વેયક ૫ અનુત્તર ૧૨ + ૯ + ૩ = ૨૪ ૯ + ૫=૧૪
૨૪ + ૧૪ = ૩૮ આ પ્રમાણે વૈમાનિક દેવેના પ્રકાર કુલ ૩૮ છે. જે આગળના નશા (ચિત્રમાં દર્શાવવામાં આવ્યા છે. તે જેવાથી સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કોણ કયાં રહે છે? કોને નિવાસ કયાં છે ? કલ્પ એટલે જ્યાં નાના મેટાની મર્યાદા છે, તેને કપ કહેવાય છે, અથવા તો બીજી રીતે
જ્યાં ઈન્દ્ર આદિની દશ પ્રકારની દેવ વ્યવસ્થાની જે કલ્પના કરવામાં આવી છે. તેને પણ ક૯૫ કહેવામાં આવે છે. આ કપમાં જે ઉત્પન થયા હોય તે ઉત્પન છે. તે કલ્પ ૧૨ છે. તેમાં ઉત્પન્ન થનારીને
ક ન દેવ કહેવામાં આવે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
તે ૨૪ પ્રકારના છે. અને જ્યાં નાના મોટાને વ્યવહાર પણ નથી. અને જ્યાં ઇન્દ્ર, સામાનિક આદિ દશ પ્રકારની કઈ વ્યવસ્થા કે મર્યાદા પણ નથી. તેને કલપનાથી અતીત એટલે કલ્પાતીત દેવલે કહેવાય છે. આ કલ્પાતીત ૧૪ પ્રકારના છે. ૯ વેયક અને ૫ અનુત્તર બાર દેવકનું વર્ણન
લ ઘાનસનતકુમાર વંન્નરાંતના
शुक्रसहस्रादानतप्राणता आरणाच्युतजा ॥ આગળનું ચિત્ર ચૌદ રાજલકનું અધું છે. કારણ નીચેની સાત નરકીઓ સાત રાજલેના અર્ધા ભાગમાં આવેલી છે, તે અહીંયા દેવલોકના વિષયમાં ઉપયોગી ન હોવાથી નીચેનું ચિત્ર છોડીને ફક્ત દેવલેનું ઉપરના સાત રાજેલેકનું ઉદ્ઘલેકનું ચિત્ર લીધું છે. ઊલેકના સાત રાજલોકમાં ઊભી ૧ રાજ પહેળી તથા ૭ રાજલબી એવી ત્રસનાડીમાં જ આ બધા દેવકે છે. તિષ્ઠલેટના મધ્યમાં જે મેરૂ પર્વત છે એ એક લાખ જન ઉચે છે. તેની છેલ્લી ટોચ પૂરી થયા પછી અને એ જ પ્રમાણે જે સુર્ય-ચંદ્રાદિ તિ મંડળ છે તેમનાથી ઉપર અસંખ્યાત જન ગયા બાદ માનિક કલ્પ+નના ૧૨ દેવો છે તેના નિચેથી ઉપર ઉપર જતાં ક્રમશઃ બારે દેકો છે. અસંખ્ય જન પછી મ.બાજુ પહેલે સૌ ધર્મ અને ડાબી બાજુ બીજે ઈશાન એવા બે દેવલોકો આવે છે. ઈશાન દેવલે સૌધર્મથી ડે ઉહ છે. અને રમ શ્રેણિમાં નથી.
૫૫
Page #143
--------------------------------------------------------------------------
________________
સૌધર્મની સમશ્રેણિમાં એની ઉપર અસંખ્ય જન ઉંચે ૩ સનતકુમાર દેવક છે. એ જ પ્રમાણે બીજા ઈશાન દેવલેથી અસંખ્ય જન ઉચે ચોથે મહેન્દ્ર દેવલેક છે.
હવે પછી બે-બે- સાથે ન આવતા મધ્યમાં એટલે વચ્ચે વચ્ચે એક એક દેવલેક આવે છે. ૩જા અને કથાની વચ્ચે પરતુ ઘણો ઉપર પાંચમે બ્રહ્મલ છે. એની જ શ્રેણિમાં ઉપર ૬ઠો દેવલોક લાતક છે. એની ઉપર ૭મે મહાશુક દેવક છે. અને એની ઉપર વચ્ચે અમે સહસ્ત્રાર દેવલોક છે. અહીંયા આઠ દેવલોક પૂરા થયા પછી ફરી બે-બે-દેવલે સાથે આવે છે. | મું અનત દેવલોક જમણી બાજુમાં અને ડાબી બાજુમાં ૧૦મું પ્રાણતદેવલેક છે. એમાં પણ આનાથી પણત કંઈક ઉચે છે. એની ઉપર અથત આનતની ઉપર ૧૧મે આરણ દેવલોક છે. અને પ્રાકૃતની ઉપર ૧રમે અશ્રુત દેવલોક છે. એમાં પણ આરટ્યુત કંઈક ઉચે છે. આ બાર દેવલોક કોપન્ન વૈમાનિક દેવલોક તરીકે ગણાય છે. ૯ કાતિક અને ૩ કિબિષક દેવ1 કપ પન્નના ૧૨ વૈમાનિક દેવલોકમાં જ આ બીજા ૧૨ પ્રકારના દેવતાઓ રહે છે. તેમાં હું કાતિક દે તથા ૩ ડિબિષિકે છે. ત્રHઇવા ક્રાનિત ઠા: ૪-) ૧૨ દેવલેકમાં જે ૫ મે બ્રહ્મક છે. તેની દિશામાં લોકના અન્ત ભાગ સુધી રહેનારા, લેકના અંતે રહેનારા હેવાથી લેકાન્તિક દેવે કહેવાય છે. બ્રહ્મક નામના પમા દેવલેકના અંતે ચાર
Page #144
--------------------------------------------------------------------------
________________
રામ ૪, ૪ વિદિશામાં ૪ અને ૧ મધ્યમાં એમ ૯ વિમાને છે. આ નવ વિમાનમાં જન્મનારા, રહેનારાને ૯ કાંતિક દેવે કહેવાય. તેમના વિમાનનાં નામ આ પ્રમાણે છેA TET - 151 તથ-11-8ા-૪પ -૧૬૪ ૩ &a / (૧) સારસ્વત, (૨) આદિય (૩) વન્ડિ, (૪) વરૂ, (૫) ગતેપ, (૬) તુ ત, (૭) અવ્યાબાધ, (૮) મારૂત (૯) અરિ 10. એમ નવ વિમાનના નામે છે. અને એ વિમાનમાં રહેનારા દેવતાઓ એ નામથી જ ઓળખાય છે. જેમ ભારતમાં રહેનારા આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ તેમ લેકતિક દેવતાઓ પણ તેમના વિમાનના નામથી એ બાય છે લેક એટલે સંસાર પણ થાય છે, લો ને અર્થાત્ સંસારને અંત કરનારા હેવાથી પશુ તે લે તિર દેવતાઓ કહેવાય છે. ભારે તીર્થકર ભગવંતે દીક્ષા લેવાને સમય આવે છે. ત્યારે આ દેવતાઓ ૧ વર્ષ પહેલા આ વીને ભગવંતની આગળ “જય જયનંદ, જય જય ભા” એ પ્રમાણે સ્તુતિ કરીને વિનંતી કરતા કહે છે
1 1 1 1 1રો” હે ભગવંત, આપ તીર્થ પ્રવર્તાવે. આ પ્રમાણે તીય પ્રવતાવવા માટે વિનંતિ કરવાને જાણે શાશ્વતે આચાર હોય તેમ સર્વત્ર તીર્થંકરભગવંતે પાસે અચૂક નિયમિત જાય છે. આ સાંભળીને ભગવાન તે દિવસથી ૧ વર્ષ સુધી વરદાન આપે છે.
આ દેવતાઓ ઘણાં લઘુકમી હોય છે. તેઓ વિષે -વાસના રતિક્રિડાથી રહિત હોવાથી તેમને દેવર્ષિ પણ
૫૭
Page #145
--------------------------------------------------------------------------
________________
કહેવામાં આવે છે. કાતિક દેવને જીવ સાત-આઠ ભિવે. મેક્ષમાં જાય છે. બીજો પણ મત આમાં છે.
કિલિબષિક દેવે જે અન્ય સમાન હોય છે તે ૩ પ્રકારના છે. ત્રણ રથળે રહે છે. ૧, પહેલા બે દેવલેટની. નીચે, રહેનારા, ૨, ત્રીજા દેવલેટની નીચે રહેનારા, ૩, અને છઠ્ઠા લાન્ત દેવલોકની નીચે રહેનારા એમ ત્રણ પ્રકારના કિલ્બિષિક દેવતાઓ છે. કપાતીત કક્ષાના નવ વેયક દેવ
જેમને કલ્પપત્નના ક૫ એટલે નાના-મોટા પૂ–પૂજક ભાવ વગેરેને ૫ એટલે મર્યાદા તે કયાં સુધી હોય છે? તે કહે છે “કા ચિમ્પ: :” અર્થાત ૯ વેચની પુર્વ (પહેલા) સુધી જે ૧૨ દેવલે છે ત્યાં સુધી જ આ ક૫ થતા મર્યાદાની અવધિ હોય છે. અને પછીના ઉપર દેવતાના એને નથી. હતી તેને કપાતીત અર્થાત મર્યાદાતીત કહેવામાં આવે છે. “વામી જે ૨ વાર વન ઉતા એથત રવમી સેવા ભાવાદિની મર્યાદા જ્યાં કઈ જ નથી તે કપાતીત દેવતાઓ કહેવાય છે.
કલ્પાતીત દે
૯ વેયક
૫ અનુત્તર= ૧૪ ચૌદ રાજલોકને જે નકશે છે. તેની આકૃતિવાળે જે ચૌદ રાજલે પુરૂષ જે છે. તેની ગ્રીવા થત ડેટના ભાગ
૫૮
Page #146
--------------------------------------------------------------------------
________________
ઉપર ગળામાં પહેરેલા હારના આભુષણની જેમ શોભા છે, તેમ ચૌદ રાજલેક પુરૂષની ગ્રીવાના ભાગના રથને જેમનું નિવાસ થાન વિમાને છે તેમને ગ્રે વેયક દેવતાઓ કહેવામાં આવે છે. તે ૯ પ્રકારના છે. (૧) અધતનાધસ્તન (૨) અધતન મધ્યમ (૩) અધાસ્તને પરિપતન (૪) મધ્યમા રતન (૫) મધ્યમ મશ્ચમ. (૬) મધ્યમે પરિતન (૭) ઉપરીધસ્થરતન (૮) ઉપરીરિથમિયમ અને (૯) ઉપરિસ્થપિરિતન.
આ નવ વેયકે છે. તેમાં ઉત્પન્ન થતાં દેવે પણ વેયક દેવેના નામથી જ ઓળખાય છે. નવ 2 વેચક શરીરની ઉંચાઈ ફકત ૨ હાથ પ્રમાણ જ હોય છે. અને તેમનું આયુષ્યાદિ નીચેના કોષ્ટક પરથી જણાશે. હ યકના નામ શરીર આયુષ્ય વિષય ભોગ અવધિજ્ઞાનનું ક્ષેત્ર
સુદર્શન પર હાથ ૨૩ સાગરોપમ નથી | શ્રી નરકસૂધી જુએ | સુપ્રતિબદ્ધ મનરમ
» | કમી , , ૪ સર્વતે ભદ્ર
- | * * ૫ સુવિશાળ
સુમનસ ૭ સૌમનસ્ય ૮ પ્રિયંકર ૯ | નંદીકર પાંચ અનુત્તર વિમાન ?
“ન તરે - ગુ-ટર ચેષાકુરે વિમાના: ન કરે તે સુ-તર:
ܕܕ
ܝܙ
ܕܕ
.. | ૨૫ ,,
|| ૨૮
,,
Page #147
--------------------------------------------------------------------------
________________
-અનુસાર શબ્દનો અર્થ કરે છે, હવે જેની ઉતશ્માં એટલે ઉપર કે આગળ કેઈપણ દેવતાઓના વિમાને છે જ નહીં તે અતુત કહેવાય છે. નવેય –વિમાનની પણ ઉપર જે પાંચ વિમાને છે તે અનુતર વિમાને છે. અથવા દેવ - તા. અંતે (૩આવેલા હોવાથી હવે તેમની ઉતર =એટલે પછી, આગળ બીજા કેઈ વિમાને નથી, માટે તે અનુ-તર કહેવાય છે. આ પાંચ અનુ-તર વિમાનમાં ઉત્પન્ન થયેલાદેવે અ૫સારી– એડવતારી હોવાથી ઘણા ઉતમ દેવે છે. તેમનાથી ઉતમ બી જ કે દેવ જ નથી. એવા અનુત્તર વિમાન પર છે. (૧) વિજય (૨) બૈજયન્ત (૩) જાન્ત (૪) અપરાજિત, (૫) સર્વાર્થસિદ્ધિ. આ પાંચ અનુત્તર વિમાનોના નામે છે. એમાં ઉત્પન્ન થનારા દે તે તે નામથી ઓળખાય છે. માતા તે ઇશાંતમૂત્ર એક જૈન જપ આગમાં ૧૧ અંગસૂત્રે છે. તેમાં આ નવમું અંગ સૂત્ર છે. તેમાં જે જે આરાધક આત્માઓ અત્રેથી ત્યાં અનુત્તર વિમાનમાં જઈને ઉત્પન્ન થયા છે તેમનું વર્ણન છે. ઉપપાત એટલે જન્મ. અને જેને અનુતર વિમાનમાં ઉ૫પાત થયે છે તે અનુરેપ પતિ. અને તેમાં ઉપન્ન થનારા ૧૦ ઉતમ આત્માએ છે. તેથી “દશા” શબ્દ સાથે જોડાય છે. અને * શ્રી માવીર વિદ્યાથી કાનું કેન્દ્ર તરફથી આ આગમ પ્રકારે ગુજરાતી અનુવાદ સહુ પ્રસિદ્ધ થયેલ છે તે દરેકને વાંચવા ખાસ વિનંતિ.
Page #148
--------------------------------------------------------------------------
________________
આગમ સૂત્રમાં આ આગમ અંગસૂત્ર તરીકે ઓળખાય છે.. માટે “શ્રી અનુત્તરે પાતિક-દશાંગસૂત્ર આ પ્રમાણે આ. આગમનું નામ છે.
ભગવાન મહાવીર સ્વામીના પરમ ઉપાસક મહારાજા શ્રેણિકના પુત્ર-જાલિ, માલિ, ઉપજલિ, પુરુષસેન, વારિસેન દીર્ઘદન, લષ્ટદંત, વેહલ, હાસ અને અભયકુમાર. આ. શ્રેણિક પુત્રએ ચારિત્રુ લઈ આરાધના કરીને વિજયાદિ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે. તેઓ બધા એકાવનારી છે. ૩૨, ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. એ જ પ્રમાણે મહારાજા શ્રેણિક અને દેવી ધારિણી, જે રાજા શ્રેણિકની પટ્ટરાણી છે તેમના બીજા તેર પુત્ર છે. દીઘુસેન, મહાસેન, લદદંત, ગૂઢદત, શુદ્ધદંત, હલ્લ, દુમકમસેન, મહામસેન, સિંહ, સિંહસેન, મહાસિંહસેન, અને પુણ્યસેન. આ તેરે પુત્રો દીક્ષા લઈ ચારિત્ર પાળીને વિજયાદિ પાંચ અનુત્તરમાં ઉત્પન્ન થયા છે. તેઓ એકાવતારી છે. માટે અહીંથી એવી મહાવિદેહમાં જઈ જન્મીને ચારિત્ર પામી, કેવળજ્ઞાન પામી મોક્ષે જશે.
એ જ પ્રમાણે આજ આગમના ત્રીજા અધ્યયનમાં પણ જે ૧૦ અધ્યયને કહ્યા છે તેમાં પણ હકીક્ત એવી છે કે કાદી નગરીમાં રહેનારી ભદ્રાસાર્થવાહને ૧૦ પુત્ર હતા. ધન્ય સુનક્ષત્ર, ઋષિદાસ, પલ્લ, રામપુત્ર, ચદ્ર, પુષ્ટ, પેઢાલપુત્ર, પિટ્ટિલ અને વેહલ. આ દસે પુત્રેએ ચારિત્ર લીધું. ઉત્તમ તપ
Page #149
--------------------------------------------------------------------------
________________
કર્યું” એમાં ધન્ના અણુગાર * તે એક મહાન તપસ્ત્રી તરીકે ભગવાન મહાવીરના ૧૪૦૦૦ સાધુએ.માં શ્રેષ્ઠ તરીકે પંકાયા. એક વખત મડારાજ શ્રેણિકે પુછ્યુ હે ભગવંત! આટલા ચૌક હજાર સાધુ એમાં કોઝુ ઉત્કૃષ્ટ અપુ (સાધુ) છે? એટલે ભગવતે કહ્યું કે શ્રેણિ...! આજીવન છઠુના પારણે અને તેમાં પશુ પારણે આયંબિલ કરનાર ધના અણુગાર ઉત્કૃષ્ટ તપસ્વી છે. અને શ્રેણિકે વાંઘ.
આવા ઉત્કૃષ્ટ અણુગાર કાળ પામી પાંચમા અનુત્તર સર્વાં સિદ્ધમાં ઉપત થવા. અને એકાવતારી બન્યા. ૩૩ સાગરે પમનું આયુ" પામ્યા અને ત્યાંથી સ્ત્રાવી માવિદેડ ક્ષેત્રમાં જન્મી ચારિત્ર લઈ, કેવળ જ્ઞાન પામી મેક્ષે જશે. એ જ પ્રમાણે અા નવે પધુ ચારિત્ર લઈ પાંચ અનુત્તર ઉત્પન્ન થયા. તેમાં પશુ ત્યાંથી આવી માવિદેડુમાં ચારિત્ર લઈ કેવળ જ્ઞાન પામી મેક્ષે જશે.
આ પ્રમાણે અનુત્તર વિમાને છે. પાતીત દેવલોક છે. ઉત્કૃષ્ટ કક્ષાના દેવતાઓ વિ ટોચે વસે છે, તે એકાવતારી હાય છે. અનુત્તર વિમાનેના દેવેશ વિનાશીલ સ્વભાવથી જ જન્મ રૂપ છે. પેાતના અભ્યુદપના વિઘ્નના કારણે!ને પ૩ જીતી લીધા છે
* ઘત્ર! અણુગારનું ચરિત્ર-તપશ્ચર્યાંનુ વર્ગુન શ્રી અનુતપપાતિક દશા આગમમાંથી વાંચવું, ગુજરાતી અનુવાદ આ જ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયે છે,
કર
Page #150
--------------------------------------------------------------------------
________________
એટલે એમને કેમરી વિજય, જયન્ત આદિ કહેવાય છે. આ જ તેમના વિમાનના નામે છે. જે વિનેથી પરાજિત નથી થતા તે અપરાજિત કહેવાય છે. અને સર્વ અભ્યદયના પ્રજનમાં જે સિદ્ધ થઈ ગયા છે અને સર્વ એળે જેમના સિદ્ધ થઈ ગયા છે. તે સર્વાર્થ સિદ્ધ દેવે કહેવાય છે.
ક્રમ ૫ અનુત્તર 1 વિજય
આયુષ્ય | અવવિજ્ઞાન ૧ હાથ ૩૧ સા. ૨ સંપૂર્ણ ત્રસ નાડી દિયરમાવનારી
ૌજન
જયન્ત ૪ અપરાજિત ૫ સર્વાર્થસિદ્ધ
, , ,
૩૧,૩૨ સા.
૩ર સા ૩૩ સા.
એકાવતારી
ૌમાનિક દેવલોકમાં દેવીએ
વૈમાનિક દેવલેકમાં સૌધર્મ તથા ઈશાન ફકત આ બે જ દેવલોકમાં દેવીઓ ઉપન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન નથી થતી. પરંતુ આઠમા દેવલેક સુધી ગતિ કરી શકે છે. અથવા દેવીઓ જોઈ શકે છે. હોવાના કારણે પ્રથમ બે દેવલોક સુધીના દેવે મનુષ્યવત્ કામ વિધ્ય ભેગેની સેવા કરે છે. પછીના ઉપરના નહીં. પછી ઉપર ૩, ૪થા સ્વર્ગના દેવે સ્પર્શ સેવી છે, પછી પાંચમા, છઠ્ઠા દેવકના દેવે માત્ર રૂપસેવી છે. દેવીનું રૂપ જોઈને સંતોષ પામે છે. પછી છમાં ૮મા દેવકના માત્ર શબ્દ સેવી છે. પછી બસ પછી ૮માથી ઉપર
Page #151
--------------------------------------------------------------------------
________________
દેવી નથી જતી. એટલે પછીના ચાર એટલે ૮ થી ૧૨ સુધીના મનઃસેવી છે. અને પછી તા ૯ ગ્રે વેત્તક, પાંચ નુતર દેવલેાકોમાં મનથી પણ કોઈ વિષયભોગના વિચાર સુધ્ધાં પણ નથી કરતા. વાચવીચારા મા પેશા" પ્રવિચાર એટલે મૈથુન સેવન તે ફકત ખીજા ઇશાન દેવલેાક સુધીના દેવતાઓને છે. પછીનાને તા ‘રોપાવા - - FI- રાય્-મન પ્રચાર'ăચઢ સ્પર્શ, રૂપ, શબ્દ અને મનથી જ માત્રને છે, 'વરે આવિચારા’ પછી પછીના ઉપરના દેવાને તા મૈથુનના વિચાર પણ નથી. હાતા. માટે તેઓ અપ્રવિચારી છે.
''
જેમ જેમ નીચેની દેવગતિ મળે તેમ તેમ વિષય ભાગ. –વાસના વધારે હોય છે, અને ઉપર-ઉપરના દેવલેમાં ઘટતી જાય છે, ભવનપતિ, વ્યંતર, જ્યોતિ આદિ દેવલામાં તા. દેવી પણ છે અને પ્રવિચાર પણ છે. એથી જ બંધની પ્રવૃતિ દેવલેાકમાં પણ છે. પાપ પણ ખંધાય છે.
ટોમાનિક દેવીએની ઉત્કૃષ્ટ જઘન્ય સ્થિતિનુ ય :
ધ્રુવલેક
દેવી
સૌધ પરિગૃહીતા
સૌધ
અર્ષાગૃહીતા
પરિગૃહીતા
અપરિગૃહીતા
ઈશાન
ઈશાન
ઉત્કૃષ્ટ સ્થિતિ જથન્ય સ્થિતિ
છ પઢ્યાપમ
૫૦ પક્ષેપમ
૯ પયાપમ
૫૫ પઢ્યાપમ
૪
૧ પક્ષેપમ
૧ પલ્યે. પમ
સાધિક ૬ યહ્યામ
સાધિક ૧ પત્યેાપમ
Page #152
--------------------------------------------------------------------------
________________
:
E
'
:
:)
દેવલોકમાં ઉપ પાન જન્મ
ચમત ઐકિય શરીરધારી દેવતાઓનો જન્મ ઉપરાત જન્મ કહેવાય છેતેમને આપણે જેમ માતની કક્ષામાં સાડા નવ માસ રહેવું નથી પડતુ. પરંતુ આ ચિત્રમાં બતળા કમાણે પુષ્પ પાથરેલી સુંદર શય્યા હોય છે. તે જ તેમના ઉત્પત્તિસ્થાને કહેવાય છે. તે પુષ્પની શય્યામાં જે દેવ
Page #153
--------------------------------------------------------------------------
________________
આપણા જેવા ૧૬ વર્ષની ઉંમરના રાજકુમાર જેવા ત્યાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન (જન્મ) થતાની સાથે જ તેઓ ૧૬ વર્ષના યુવાન રાજકુમાર જેવા લાગે છે. અને સર્વ પ્રકારની સુખ સાહેબી ત્યાં મળે છે. કરેલા સુકૃત પુણ્ય પ્રકારે જેને ત્યાં એવી સુખ-સંપત્તિ મળે છે. દેવલોકની રધ્ધિ-સિદ્ધિ
વૈમાનિક દેવ ગતિની અદ્ધિ-સિધ ગજબની છે. મનુષ્ય જન્મના ઉત્તમ સુકૃત, પુણ્ય સંચયના આધારે જે જન્મ ત્યાં પામે છે. ત્યાં તે દેવલોકમાં હિરણ્ય-રૂપુ, સેનું, ચાંદી, હીરા મેતી–ર–મણિઓ વગેરેને વૈભવ–ઘણો હોય છે. તેમના
મુગટોમાં પણ કીંમતીહીર રત્ન તથા પ્રકાશમાન મણિઓ જડેલા હોય છે. અને એની તોલે તે આપણે આવી જ ન શકીએ. અરે તેમની પગની જડી.
(પગરખા)માં પણ જે રસ્તે -ડા જડેલા હોય છે. તેમાંના ૧ રનને પણ વિચાર કરીએ તે આપણી પૃથ્વી પરના સર્વ હીરોએ ભેગા કરીએ તે પણ તેમના ૧ રનની તોલે નથી આવી શકતા. “ રેવા” દેવતાઓ નપુંસક નથી હોતા. માત્ર સ્ત્રી-પુરૂષ આ બે વિદમાળા જ હોય છે.
*
Page #154
--------------------------------------------------------------------------
________________
દેવલોકમાં ચાલતા નરારંભ, અપ્સરાઓ દેવીઓના નાચ-ગાન વગેરે વર્ષો સુધી ચાલે છે. બે-બે હજાર વર્ષ સુધીના એક એક નાટકો પણ ચાથે છે. સુખ-મેજશેખમાં દેવતાએ મસ્ત હોય છે. ગીત-નૃત્ય સંગીત આદિ પણ સુરીલા સુમધુર ત્યાં સતત ચાલતા હોય છે.
દૈવ ાન
એ
-
A
24 nu 2
થ
-
તિર્યંચ ગર્તેિ છે
રાMiIIIII III
Rs
રમા II |
I
E
Page #155
--------------------------------------------------------------------------
________________
ત્યાં ખાવું-પીવું, આહાર-વિહારની ઈ ચિંતા જ નથી.. કારણ, વૈક્રિય શરીર છે. એટલે ખાવ!-પીવાને પ્રશ્ન જ નથી. ગળામાં પુષ્પની માલા સતત ધારણ કરેલી હેાય છે. એ તેમની મૃત્યુના ૬ માસ પહેલાથી કરમાવાની શરૂઆત થાય છે.. ત્યારે ખખર પડવા માંડે છે કે હવે મૃત્યુના સમય આવ્યો છે. દેવતાઓને પણ મરવું તે પડે જ. તેમ તે દેવગતિ પણ છે તે! સંસારમાં જ ગતિના સાથી આપણે કાઢીએ છીએ. સૂચક આ સાથીઆમાં ઉપરની એક પાંખડી દેવગતિની
નજીક
કારણ ગમે
ને ? જે
ચાર
તે ચાર
ગતિના
છે. માટે દેવગતિ પણ ચિહું ગતિ
ભવભ્રમણના સંસાર–
૧.ચા૨ ગતિ
મનુષ્ય
જીવ
તિર્યંન્ચ
દૈવ
નરક
૨. મનુષ્યનું ચારે ગતિમાં
ગમન
તિ
૪. દેવનું બૅ ગતિમાં
ગમન
મ
મ
વ
દ
૬૮
૩. તિર્યંન્ચનું ચાર ગતિમાં
ગમન
૫.નરકનું બે ગતિમાં
ગમન.
મ
તિ
જીવ
Page #156
--------------------------------------------------------------------------
________________
માં જ
ગણાય છે. દેવલાકના દેવતાઓ પણ મરીને અહીંયા આપણી મનુષ્ય અને તિયાઁચ આ બે ગતિમાં જ આવીને જન્મે છે. દેવતાઓ મરીને નરક ગતિમાં નથી જતાં તેમ જ દેવ મરીને તુરંત પાછા દેવ તરીકે પણ નથી જન્મતા. એક વાર તે! દેવને મરીને અહીંયા મનુષ્યમાં અથવા તિયાઁચમાં આવવુ જ પડે. પછી ભલે અહીંથી પાછે મરીને દેવ ગતિમાં જાય. એટલું જ નહીં પરતુ એમને એમના આભૂષણ હીરા– મોતી-રત્ના-મુક્ત વગેરેમાં જે મા રહેલા હોય છે. તેના કારણે દેવતાએ આ પૃથ્વી ઉપર સોના-ચાંદી–હીરા–માતીમાં એકેન્દ્રિય એક કે જે મરીને વાંદરા થયાં તે તિયચ ગતિમાં પચેન્દ્રિય ગજ પશુ-પક્ષી હતે. સ્થાવર પૃથ્વીકાયમાં પણ જન્મે છે. ઘણાં તેના પ્રસંગ પણ શાસ્ત્રમાં આવે છે, અને પછી તે વાંઢ નવકાર મંત્રની આરાધના કરીને ફરી દેવ થયા. કણુ કાણુ દેવગતિમાં જાય ?
એજ પ્રમાણે દેવગતિમાં જવાના હકદાર કોણ ? ફક્ત મનુષ્યા અને તિય’ચા એ જ. નરકી મરીને તુરત દેવ નથી થતાં. મોટા ભાગના દેવા મરીને તિય ́ચની પશુ-પક્ષીની ગતિમાં જાય છે. વિરલા ભાગ્યશાળીએ જ મનુષ્યગતિમાં આવે છે.
અહી'થી. ચડકૌશિક સાપ મરીને આઠમા દેવલોકે ગયા હતા. ભગવાન પાર્શ્વનાથે જે લાકડામાં મળતા સાપને નવકારમંત્ર પેાતાના સૈનિકના મોઢે સાંભળળ્યે તે મૃત્યુ પામીને નાગરાજ ધરણેન્દ્ર દેવ થયે..
龍
Page #157
--------------------------------------------------------------------------
________________
વાવમાંથી દેડકે પણ મરીને દર્શનની ભાવનાના કારણે તુરંત દેવ થયે અને ભગવંતના સમવસરણમાં તે જઘન્યથી કરોડ દેવતાઓ સેવામાં હાજર રહે છે. “પરત: દે '
રતા નોરતે સુરાહદુર” હેમચન્દ્રાચાર્ય મહારાજા ફરમાવે છે કે, હે ભગવંત! ઓછામાં ઓછા ૧ કરોડ દેવતાઓની સંખ્યા આપની સેવામાં રહે છે.
ગર્ભ જ મનુષ્ય તથા સંમૂર્ણિમ તથા ગર્ભજ પંચેન્દ્રિય તિય દેવગતિમાં ઉત્પન્ન થઈ શકે છે. “ર સંચમ સંરમાં મારવારિત વારતife a”
સરાગ સંયમ, સંયમસંયમ, અકામનિજર, બાલતપ આદિના કારણે જ દેવગતિનું આયુષ્ય બાંધીને દેવગતિમાં જઈ શકે છે. પરંતુ દેવગતિ જ શ્રેષ્ઠ છે, એવું માનવાની જરૂર નથી. દેવગતિમાં ચારિત્ર નથી, સંયમ નથી. બે ઘડીની સામાયિકને વિતિ ધર્મ ત્યાં નથી. બે ઘડીની નવકારશી ત્યાં નથી.
કોઈ વ્રત-પચ્ચખાણ તપ વગેરે ત્યાં કંઈ જ નથી. માટે દેવતાઓ અવિરતિના ઉદયવાળા છે. અને તેથી જ વિરતિ– વ્રત સ્વીકારી નથી શક્તા.
ભગવાન મહાવીર પ્રભુની દેશના એ માટે જ નિષ્ફળ ગઈ. કારણ, જે દિવસે પ્રભુને વૈશાખ સુદ ૧૦ના કેવળ જ્ઞાન થયું ત્યારે કેવળજ્ઞાન કલ્યાણક ઉજવવામાં માત્ર દેવતાઓ જ હતા. સમવસરણ રચાયું. દેવતાઓએ પ્રભુની વિરતિ ધર્મની દેશના સાંભળી પરંતુ કોઈને પણ
Page #158
--------------------------------------------------------------------------
________________
પરિણામ થાય જ નહીં. કેઈએ વિરતિ-વ્રત ન લીધા એટલે પ્રભુની દેશના નિષ્ફળ લેખાણી એ એક મટે છેરે ગણાય. એટલે દેવગતિ જ સારી છે એમ નથી. દેવ કરતાં ઉત્કૃષ્ટ મનુષ્યગતિ છે. જ્યાંથી વિરતિ-ચારિત્ર સ્વીકારીને આત્મા મોક્ષ પામી શકે છે. દેવતાઓ પણ સતત ઝંખે છે કે મનુષ્ય જન્મ મળે તે ઘણું સારું. જેથી ધર્મારાધના કરીને આ સંસારના
રમ
s
Mo) SS
R
)
III
WITT
3ર3
ISTITUDE
L
૭૧
Page #159
--------------------------------------------------------------------------
________________
જન્મ મરણના ફેરાથી તે છૂટી શકાય. તે પછી આપણે મનુધ્યએ ધર્મ પામ્યા પછી શા માટે સ્વર્ગની દેવજન્મની માંગણી કરવી જોઈએ? આ અંગે આત્મમંથન કરવા જેવું છે. દેવ વિમાન –
દેવલોકમાંથી પૃથ્વી ઉપર આવવા માટે દેવતાઓ વિમાનની રચના કરે છે. પુષ્પક વિમાન, પાલક વિમાન આદિ તેમનાં નામે છે. આગળ પશુ-પક્ષીના આકારની રચના કરે છે. અંદર ઘુમટ, શિખર, આદિની રચના કરે છે. ઈદ્રાદિ દેવતાઓ તેમાં સિંહાસન ઉપર બિરાજમાન થાય છે. અને પિતાની શૈકિય લબ્ધિથી દેવતાઓ અત્રે ભગવંતના પાંચ કલ્યાણક પ્રસંગે આવે છે. સમવસરણમાં પ્રભુની દેશના સાંભળવા પણ આવે છે. એ વખતે પિતાના (વિમાનો) વાહને સમવસરણના પ્રથમ ગઢમાં મૂકી દે છે. અને પછી ઉપર ત્રીજા ગઢમાં પ્રભુની દેશના શ્રવણ કરવા જાય છે. સમ્યક શ્રદ્ધાળુ દેવતાઓ ધર્મ આરાધના, દેવાધિદેવની ભકિત-કલ્યાણકની ભક્તિ તીર્થયાત્રા, શાશ્વતી-જિનપ્રતિમાઓની પૂજા ભકિતમાં પિતાને સમય ગાળે છે.
દેવલોકના વિમાનના વિસ્તાર આદિનું વર્ણન તે આગમેમાંથી, લે પ્રકાશ આદિમાંથી વિસ્તારથી જાણવું. સુધર્માસભા આદિ જે દેવ દરબાર ભરાય છે, તેમાં પણ દેવતાએ હાજરી આવે છે. ચર્ચા-વિચારણા થાય છે. ૧૦ પ્રકારના દેવતાઓ
જે ૧૨ દેવલેક કપ પન્ન છે. ત્યાં સુધીમાં દેવતાઓની અંદર ઈન્દ્ર - સામાનિક આદિ ૧૦ પ્રશરના વિભાગે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧. ઇન્દ્ર – દેવલેાકના સ્વામી-માલિક હોય તેને ઈન્દ્ર કહેવાય છે. તે તે દેવલેાકના એટલે દા. ત. સૌધમ દેવલાકના ઈન્દ્ર તે સૌધર્મેન્દ્ર, ઈશાનના ઇશાનેન્દ્ર. આ સર્વોપરી સત્તા ધરાવતા રાજાના સ્થાને બિરાજમાન ઈન્દ્ર
૨. સામાનિક – આયુષ્યમાં ઈન્દ્ર સમાન તેથી સામાનિક દેવ કહેવાય છે. પિતા, ગુરૂ, મંત્રીની જે આ દેવા પૂજ્ય હોય છે. ૩. ત્રાયશિ – જે દેવતાઓ મંત્રી તથા પુરોહીતનુ કામ કરે છે તે ઈન્દ્રને સલાહ આપવાનું પણ કામ કરે છે. આ દેવે! ભેગમાં બહુસાસકત હોવાથી ઢોંક પશુ કહેવાય છે. ૪. પારિસાથ- જે મિત્રનુ કામ કરે છે, ઈન્દ્રની સભાના સભ્ય:, જે ઈન્દ્રના મિત્ર પણ હેાય છે. પ્રસ ંગે ઇન્દ્રને પણ આનદ-વિનાદ કરાવે છે.
૫. આત્મરક્ષક- ઈન્દ્રની રક્ષા કરવા માટે શસ્ત્ર ધારણ કરી કથ પહેરી, ઇન્દ્રની પાછળ, પડખે ઊભા રહે તે, જો કે ઈન્દ્રને ભય નથી. પરન્તુ ઈન્દ્રને બૈભવ દેખાડવા માટે પણ આ આત્મરક્ષક દેવા હાય છે.
૬. Àકપાય - રક્ષણ માટે
જે પોલીસ-ચેકીયાતનું કામ કરે છે તે દેવતાએ લેાકપાલ કડવાય છે. સરહદની પણ રક્ષા કરે છે.
૭. અતીક - જેમ રાજાને લશ્કર હાય છે, તેમ દેવલોકમાં લશ્કર-સેનાધિપતિ, સૈનિકના જેવી ફરજ અદા કરનારને અનીક દેવ કહેવાય છે.
193
Page #161
--------------------------------------------------------------------------
________________
૮. પ્રકીર્ણક- શહેર કે ગામમાં જેમ છૂટક લે છે તેમ, દેવલેકમાં છૂટા છવાયા પ્રજાની જેમ વસનારા દેવતાઓને પ્રકીર્ણક દેવ કહેવાય છે.
૯. આભિયોગ્ય- જે સેવા ચાકરી તરીકે કરવા જેવું કામ કરનાર કરે, વિમાન ચલાવવા વગેરેનું કામ કરે તેવા દેવને આભિગ્ય દેવે કહેવાય.
૧૦ કિબષિક - અત્યજ સમાન હલકા દે હેાય છે. તેમને કિબિષિક ગણવામાં આવે છે. અન્ય દેવો. તેમને હલકી દષ્ટિથી જુએ છે.
ઉમા સ્વાતિ મહારાજે આ વાતને તત્વાર્થ સૂત્રથી કહી છે“-સામયિ-કારત્ર- પરિણાઘ-sSલ – પારડી -- safપssfમાચ-રાષિદાવા:” (-9)
ત્રાત્ર-ઍવારસન્ન રચના-ઉતા: ૪-૫ આજે દશ પ્રકાર કહ્યા છે, તેમાંથી ત્રાયાસ્વિંશ એટલે મંત્રી-પુરહિત સમાન દેવે અને લેકપાલ અર્થાત્ સરહદનું રક્ષણકાર્યાદિ. સુરક્ષા કારક દે વ્યંતર અને જ્યોતિષ દેવતાઓમાં નથી. હતા. પરંતુ આ સિવાયના આઠ હોય છે.
७४
Page #162
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રાદિન વિભાગે બધામાં છે. ભવનપતિના કુલ ૨૦ ઇન્દ્રો—દરેકના બે-બે. વંતરના , ૧૬ , દરેકના બે-બે. વાણ વ્યંતરના ૧૬ દરેકના બે-બે.
તિષ્કના , ૨ , (સૂર્ય-ચંદ્ર) શૈમાનિકના
૧૬૪- એમ કુલ ચોસઠ ઈન્દ્ર થાય છે. દેવલોકમાં અવધિજ્ઞાન
અવધિ એટલે અમુક મર્યાદા સુધી સ્પષ્ટ દેખાવું તેનું જ્ઞાન તે અવધિજ્ઞાન
અવધિજ્ઞાન
ગુણપ્રયિક ભવપ્રત્યયિક (મનુણ-
તિને) (દેવનારકને) અવધિજ્ઞાન દેવલેટના દેવતાએને તે જન્મથી જ હોય છે.
એટલે તેને ભવપ્રત્યાયિક વિધિ જ્ઞાન કહેવાય છે. આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેવતાઓને ઉપર પિતાના વિમાનની શીખરની ધજા સુધી જ દેખાય છે અને નીચે-નીચે અમુક-અમુક ક્ષેત્ર સુધી દેખાય છે. તે નીચેના કેષ્ટક ઉપરથી સ્પષ્ટ સમજાઈ જશે.
Page #163
--------------------------------------------------------------------------
________________
દેવો
| ઉત્કૃષ્ટ
૩-૪ ) ૫-૬ ,, ૭-૮ ,
પિતા પોતાના વિમાનની ધન સુધી
અસ ખ્યાત જન સુધી ઉપર ઉપરના દેવનું અસંખ્યાત પ્રમાણ મોટું મોટું સમજવું.
૯-૧૨ ,,
૧થી
વે.
૦ માનિક દેવના અવધિજ્ઞાનના ક્ષેત્રનું યંત્ર ઊર્વ અવધિ
ઉત્કૃષ્ટ અધે અવધિ le9 ૧–૨ કપ
પહેલી પૃથ્વીના છેડા સુધી બીજી પૃથ્વીના અંત સુધી ત્રીજી પૃથ્વીના અંત સુધી ચોથી પૃથ્વીના અંત સુધી | પાંચમી પૃથ્વીના અંત સુધી
છઠ્ઠી પૃથ્વીના અંત સુધી | સાતમી પૃથ્વીના અંત સુધી
સાયંભૂરમણ લેક નાલિકાના અંત સુધી | સમુદ્ર સુધી દેવતાઓને સુખ આદિની અધિકતાતે-વાવ-કુa-g-1 –વિશુદવોના િવિજયars ”
(૪.૨૧) વૈમાનિક દેવકમાં ૧૨ કપ પન્ન ઉપરના ૧૪ પાલીત દેવેમાં જેમ જેમ ઉપર-ઉપર જઇએ તેમ તેમ-આયુષ્યની સ્થિતિ-પ્રભાવ, સુખનું પ્રમ, ઘુતિ એટલે શરીર, વસ, આભુષણ વગેરે ની તેજશે મા, અને વેશ્યા એટલે પરિણામેની શુભાશુમ તમતા. ત. ઈન્દ્રિય સુખ-ગે તથા અવધિ જ્ઞાનનું પ્રમાણુ વધતું અને ચડતું દેખાય છે. અર્થાત પહેલા દેવલોકથી વધારે બીજા દેવલોકમાં, પછી તેથી વધારે ત્રીજા દેવલોકમાં એમ ઉપર ઉપર ચઢતા વધુ દેખાય છે, એવી એ
૭થી ,, પાંચ અનુત્તર
Page #164
--------------------------------------------------------------------------
________________
સ્પષ્ટ થાય છે કે ઉપર-ઉપરના દેવલોકે આદિથી ભરેલા છે. જેમ-જેમ ઉપર આયુષ્યની સ્થિતિ પણ વધારે વધારે થતી જાય છે. તે જ પ્રમાણે અવધિજ્ઞાનનું પ્રમાણ ક્ષેત્રાદ્ધિ પણ વધતુ જાય છે. •‘તિ-શરીર-પ્રિટ્ઠામિમાનતા દીના:
વધુ સારા, સુખ. ચઢીએ તેમ તેમ
ઉપરોકત સાત વસ્તુઓ ચઢતા ક્રમે વધતી છે.. જ્યારે ગતિ એટલે અન્ય સ્થળે ગમન કરવાની ગતિ, શરીરની ઊંચાઈ (અવગાહના) પ્રમાણ, પરિગ્રહ અને અભિમાન આ ચાર વસ્તુ જેમ જેમ ઉપરના દેવલોકમાં જઇએ તેમ તેમ ઘટતી જાય છે. અભિમાનાદિ ભાવા સારા નથી. શરીર પણ ઘણું ઊંચુ સારું નથી. તે પણ ઉપર ઉપરના દેવલાકમાં ઘટતુ જાય છે, દા.ત. ૧-૨ દેવલેાકમાં- ૭ હાય, ૩, ૪થામાં —૬ હાથ, પ—૬માં- ૫ હાથ, ૭-૮,માં ૪ હાથ, અને ૯ થી ૧૨ દેવલામાં ૩ હાથ, પછી, નવર્ગ વેયકમાં ૨ હાથ, અને પાંચ અનુત્તર વિમાનમાં ફકત ૧ હાથ જેટલી જ ઉંચાઈવાળુ શરીર હાય છે, એ જ પ્રમાણે ગતિ–પરિગ્રહ-અભિમાન પણ ઘટતાં જાય છે. દેવલાક તથા સાત નરકનું આયુષ્ય -
७७
-
આ ચિત્ર જોતાં સમજાશે કે નીચે સાત નરકામાં ઉત્કૃષ્ટ અને જન્ય આયુષ્ય કેટલું છે ! એ જ પ્રમાણે વૈમાનિક દેવલાકમાં ક્રમશ : આયુષ્યનું પ્રમાણ કેટલુ છે, અને ક્રમેક્રમે કેટલું વધતુ જાય છે. જેમ-જેમ ઉપર જઇએ છીએ તેમ તેમ વધારે વધારે આયુષ્ય જોવા મળે છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
મૈમાનિક દેવની ઉત્કૃષ્ટ જન્ય સ્થિતિનું યંધ :
દેવલોક |
જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ
૨ સાગર, સાધિક ૨ સાગરે ૦
૭ સાગર ૦ સાધિક સાગરે
૧ પલ્યો સાધિક ૧ ૫ ૦
૨ સાગર ૦ સાધિક૨ સાગર ૦
0
૧ ૮ + ટ
૧૪ ૧૭
૧૮
16
مر
ع
س
૬ ૦ ૨ ૮
ک
س
રે ૬
૯
e
-
વિજયાદિ ચાર સર્વાર્થસિદ્ધ)
છ
Page #166
--------------------------------------------------------------------------
________________
દેવસેકજધન્યસ્થિતિ દેવકજયન્યસ્થિતિ દેવલે કજયન્યસ્થિતિ
૫ સાધિક છ સા.
૧ ૧૦ ૨૨ સા
ૐ
૧૦ સા.
७
'
2-3°
૧૧-૧૨
અસુરકુમાર
.
bl> 3]le £lcl>
૧૪ સા.
૧૭ સા.
૧૮ સા.
a v
૨૦ સા.
દુ
૨૭
"
ભવનપતિ દેવ-દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિનુ યંત્ર
નિકાય
દેવ-દેવીઓ
ઉત્કૃષ્ટ સ્થિતિ
૩
४
૫
""
દક્ષિણના દેવા
દક્ષિણની દેવીઓ
ઉત્તરના દેવા
ઉના દેવી
દક્ષિણના દેવા
દક્ષિણની દેવીએ
ઉત્તરના દેવા
ઉરની દેવીએ
99
9.
,
૨૩ )
02
ܕܕ ܠܕ
૨૫
૭ ચૈવે
ર
,,
..
. ૨૮ સા.
૨૯
૯
૩૦ ,,
વિજયાદિ ચાર ૩૧,♭
ܪܕ
૧ સાગરોપમ
ચા પત્યેોપમ
સાધિક ૧ સાગરોપમ
જા પક્ષેપમ
૧૪૫ પક્ષે પમ
બા પક્ષેપમ
૧૫ પત્યે પમ
દેશાન પદ્માપમ
Page #167
--------------------------------------------------------------------------
________________
દરેક પ્રકારના ભવનપતિ નિકાયના દેવ—દેવીએની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે.
* ભવનપતિ આદિ ચારે નિકાયમાં ઈંદ્રોની અને ઇંદ્રાણીની સ્થિતિ ઉત્કૃષ્ટ જ હોય છે. ઈંદ્રના દેવની અપેક્ષાએ અને ઇંદ્રાણીની દેવીની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે,
વ્યંતરનિકાયમાં દરેક પ્રકારના દેવાની ઉત્કૃષ્ટ સ્થિત ૧ પક્ષે પમ અને દરેક પ્રકારની દેવ એની ઉત્કૃષ્ટ સ્થિતિ ના પડ્યે પમ છે. દરેક પ્રકારન! દેવ-દેવીઓની જધન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષ છે. જ્યાતિષદેવ-દેવીઓની ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિનું યુવ
ઉત્કૃષ્ટ સ્થિતિ
જઘન્ય સ્થિતિ
! પક્ષેપમ
દેવા
ચદ્ર–દેવે ૧ લાખ વર્ષ અધિક ૧ પક્ષે
ચંદ્ર-દેવીઓ
૫૦ હજાર વર્ષ અધિક ગા પા
સૂર્ય દેવેશ ૧ હજાર વર્ષોં આધિક ૧ પક્ષે ૦
સૂર્ય-દેવી
૫૦૦ વર્ષ અધિ
ગ્રહ દેવેશ
૧ પટ્યાપમ
ત્રણ દેવીએ
ા પહોરમ
નક્ષત્ર–દેવે
ના પક્ષેપમ
નક્ષત્ર-દેવીએ સાધિક ન પક્ષેપમ
તારા-દેવે
ના
-: પાપમ
તારા દેવી સાધિક •/૮ પક્ષેપમ
પડ્યેા
ر
*
..
36
,,
97
""
,,
79
૧/૮ પયાપ
Page #168
--------------------------------------------------------------------------
________________
૨૧ ભાન વાસી દળનાલી •S અવિભૂતિ તસવી • ૐ ભૂલ ઇગો
પપૂ. મુનિચજ શ્રી અરૂણવિજયજી મહારાજન
0 Bone me ev
on 38. The
જ ની પવિત્ર શિથિા શ્રીમાળી તપગચ્છ,તિજસં..
© અહંપિતા શ્રી
આયોજિત-યાતમાંશિક ક રવિવારીય
કે મોટા પુત્ર સ્થાઓ
0000
૭. મંડિત સ્વામી
• શ્રી વ્યકત સ્વામી
Yeve theylon o
yend
વિષય :- “નરક સિદ્ધિ
વિસ'. ૨૦૪૧ આસાસદ દર્દી વ્યાખ્યાન -૧૧ રાિર તા. રી
? ૬ ઠાવીર જૈન શિક્ષણ શિબિર.
→ સચિત્ર જાહેર વ્યાખ્યાન માળા
સચિત્ર ગણધવાદ
પ્રવચળકાર અને લેખક• ૫.પૂ.મુક્તિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
Page #169
--------------------------------------------------------------------------
________________
આઠમા ગણધર શ્રી અકપિત સ્વામી
છે વિષય “નરક સિદ્ધિ
શકા — નરક ગતિ છે કે નહીં ? ના
નારકી હશે કે નહીં ? ते पव्वइए सोउ अपिउ आगच्छइ जिणसगास।
बच्चामि ण वदामि बदित्ता पज्जुवासामि ॥ - પરમ પૂજ્ય પરમેશ્વર પરમપિતા પરમાત્મા ચમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણારંવિન્દમાં નમસ્કારપૂર્વક ......
ગણધરવાદના આ કામમાં આઠમા ગણધરે શ્રી અતં પિત સ્વામી આવ્યા. પોતાની આગળના જે વિદ્વાન પંડિત પ્રભુની પાસે વાદ માટે ગયા તે ત્યાંજ નિરુત્તર થઈને, નિઃશંક થઈને ત્યાં જ દીક્ષિત થઈ ગયા છે તે સાંભળીને અકૅપિત દેવ ગૌતમ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે આવ્યા. તે ૩૦૦ શિષ્ય સાથે સમવસરણે પહોંચ્યા. મનમાં ભાવ સારો છે. હું પણ જઈને વંદને કરીશ અને વંદન કરીને તેમની સેવા કરીશ. આ ભાવ સાથે જ્યાં સમવસરણમાં ઉપરના ત્રીજા પ્રકારે પહેઓ ત્યાં તે
કામ જ લિni =ા - કામrraqમુસf I miss नामेण य गोरोण य सवपसव्वदरिसीण ॥
જન્મ-જરા અને મરણથી રહિત અને સર્વજ્ઞાની સર્વદર્શની જિનેશ્વર એવા શ્રી મહાવીર સ્વામી ભગવતે
Page #170
--------------------------------------------------------------------------
________________
નામ અને ગેત્ર પૂર્વક બેલાવતાં કહ્યું. હે ગૌતમ ગેત્રીય અકપિત ! ભલે પધારે. સુખેથી પધારો. આ સુંદર મીઠો આવકાર મળતાની સાથે અકપિત આગળ વધ્યા. અને મનમાં એમ વિચારવા લાગ્યા કે જે સર્વરે મારા નામ-ગેત્ર કહ્યા છે તે મારા મનની શંકા પણ કહી આપે તે કેટલું સારું ?
અકપિત તે હજી મનમાં વિચાર કરે છે ત્યાં તે અંતર્યામી કરૂણાસાગરે ફરમાવ્યું कि मष्णे नेरइया अस्थि नस्थित्ति ससओ तुज्झ । वेयपयाण य अत्थन याणसी तेसिमा अत्यो ॥
હે અકપિત ! આ જગતમાં નારકી જીવે છે કે નહીં? હશે કે નહીં? નરક છે કે નહીં ? આવા પ્રકારને સંશય તારા મનમાં છે. અને તે સંશય પણ તને વેદનાં પદ વાંચતાં અને તેને અર્થ બરાબર ન કરવાથી થયેલ છે. તે વેદપદને અર્થ તું જે વિચારે છે તે બરાબર નથી. અને પરસ્પર જે વિરુદ્ધ વેદ પદો આવ્યાં છે તેથી તું દ્વિધામાં પડે છે. અને ત્યારથી સંશય (શંકા) તારા મનમાં ઘર કરી ગયે છે કે નારકી હશે કે નહીં?
હવે તે વેદ પદો પણ તને કહું છું અને તું તેને અર્થ કે કરે છે ? અને તું દ્વિધામાં કેમ પડે ? કેમ તને સંશય થયે? તે સર્વ હકીક્ત કહું છું. વેદ પદે અને તેને અર્થ “ના દt gg સાતે યઃ રાન્નમતિ અર્થાત જે બ્રાહ્મણ થઈને શૂદ્રના હાથનું અન્ન ખાય છે તે નારકી થાય છે. નરકમાં
Page #171
--------------------------------------------------------------------------
________________
જાય છે. આ વેદવાક્ય નરકના અસ્તિત્વને જણાવે છે. નરકની -સિદ્ધિ સાબિતી આ વાક્ય ઉપરથી થાય છે. પરંતુ બીજી બાજુ બીજુ વેદવાક્ય એક એવું તારા જેવામાં આવ્યું અને તે છે – ર પેચ ના નિત” અર્થાત જીવ મટીને નારક થતું નથી. અથવા પલકમાં નારકી નથી એ પણ અર્થ થાય છે.
આ વાકય નરક નથી એમ જણાવે છે એવું તે માની લીધું છે. ઉપર એક વાકય નરકની સિદ્ધિ કરતું હતું, અને આ વાકય નરકને નિષેધ કરે છે. એવા પર પર બને વિરુદ્ધ અર્થવાળાં વેરવાને વિચારતાં તું દ્વિધામ પડે અને તેથી સંશય થયે. હવે સંશયમાં નિર્ણય શું કરે ? એટલે તે માની લીધું કે નરક ગતિ પણ નથી અને નારકી જે પણ નથી.
અને જે આ સંશયમાં તે નિર્ણય કર્યો ત્યાં તારે મતને પુષ્ટિ મળતે તર્ક તને લીધે કે હા. વાત તે સાચી જ છે. જે નારકીઓ હોય તે દેખાય કેમ નહીં ? અથવા માને કે ન દેખાય, પરંતુ જ્યાં હોય ત્યાંથી અહીંયાં આવે કેમ નહીં? મને તે હજી સુધી દેખાણ પણ નથી. મેં જોયા પણ નથી. માટે બરાબર છે કે નારકી જીવે પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે એક બાજુ તે મનમાં દ્વિધા શંકા હતી જ અને બીજી બાજુ આ પ્રત્યક્ષ પ્રમાણથી તને પુરાવે મળે એટલે તે માની લીધું કે, નારક પણ નથી અને નરક પણ નથી. આ પ્રમાણે તારી માન્યતા થઈ ગઈ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
ભ. મહાવીર–પરંતુ હે અકપિત ! તારી આ માન્યતા બરાબર નથી. તને જે વેદ વાકથી શંકા થઈ છે તે વેદ વાને તું વાસ્તવિક બરોબર અર્થ નથી કરતે માટે તને
આ શંકા થઈ છે. જે બરાબર અર્થ કર્યો હેત અને પૂર્વપરનું અનુસંધાન સમયે હોત તે આ સવાલ ઊભે જ ન થાત. તે હવે પહેલાં એ વેદ વાકને સાચે વાસ્તવિક અર્થ તું સમજી લે. વેદવાક્યને વાસ્તવિક અર્થ
"न ह ग प्रेत्य नरके नारकाः सन्ति"
ભ. મહાવીર – હે અકપિત ! આ વેદવાકયથી તું જે નારક અને નરકને અભાવ સિદ્ધ કરે છે તે યોગ્ય નથી. આ વાકય અભાવ દર્શક નથી. પરંતુ એનું તાત્પર્ય એવું છે કે જેમ આ પૃથ્વી ઉપર અહીંયા મેરૂપર્વત આદિ જેમ શાશ્વતા નિત્ય છે તેમ નરકમાં નારકીઓ શાશ્વતા નથી. કાયમ ત્યાં જ રહેવાના છે તેમ નથી. પરંતુ જે પ્રાણી ઉત્કૃષ્ટ પાપ ઉપાર્જન કરે છે તે મરીને પરભવમાં નારકી થાય છે. આ પ્રમાણે તે વેદ પદને અર્થ છે. અથવા ‘નારકી મારીને ફરીથી અનંતર એટલે તુરત પાછા નારકપણે ઉત્પન્ન થતા નથી એમ તે વેદ પદને અર્થ કરવાનું છે. એથી હે અકેપિત ! આ વિધિ વાક્યથી એમ કહેવાને આશય છે કે જે ઉત્કૃષ્ટ પાપ કરે છે તે અહીંથી મરીને પહેલેકમાં નારકી થાય છે. માટે કોઈએ પણ એવું પાપ ન કરવું, કે જેથી પરભવમાં નારકી થવું પડે. હૈ અકપિત ! વેદ વાકને યથાર્થ અર્થ અને વાસ્તવિકતા તું આ પ્રમાણે જાણ. વેદ વાકને ગૂઢ આશય સમજે તે સંશયને કેઈ સ્થાનને અવકાશ જ નથી રહેતું.
Page #173
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ પ્રમાણુથી નારક સિદ્ધિ
અકંપિત-હે ભગવંત ! જેમ ઈન્દ્રિય પ્રત્યક્ષથી અત્રે મનુષ્ય સ્પષ્ટ દેખાય છે, તિર્યંચ પશુ-પક્ષીને જે પણ દેખાય છે અને ત્રીજી દેવગતિના દેવતાઓ ચંદ્ર-સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આદિ તિષ્ક મંડળને દેવતાઓ પણ અહીંથી આપણને ઇન્દ્રિય પ્રત્યક્ષથી સ્પષ્ટ દેખાય છે. પરંતુ જેથી નરક ગતિના નારી જે તે દેખાતા જ નથી. અને નથી દેખાતા, કોઈને પણ પ્રતીતિ થતી જ નથી તે આ “નારકી નરક આ બન્ને નિરર્થક સિધ્ધ થશે. કારણ, વિદ્યમાન આ સંસારમાં નરક અને નારકી આ શબ્દથી વાચ્ય પદાર્થ છે લે ? આ પ્રમાણે આ બને પદેથી વાચ્ય પણ કઈ પદાર્થ નથી. કેઈ જ દેખાતા નથી. તે પછી નારકી છે એ કેવી રીતે માનવું ?
ભગવાન મહાવીર – હે સૌમ્ય અકંપિત ! એમ નથી. શું માત્ર ઈન્દ્રિય પ્રત્યક્ષ એક જ પ્રત્યક્ષ છે? અને શું અતીન્દ્રિય પ્રત્યક્ષ એ પ્રત્યક્ષ નથી ? શું ઇન્દ્રિયે વડે જ આત્મા પ્રત્યક્ષ કરી શકે છે ? અને શું ઇન્દ્રિયે વિના સીધો આત્મ પિતે પ્રત્યક્ષ નથી કરી શકો? ચોકકસ કરી શકે છે.
પ્રત્યક્ષ બે પ્રકારના છે.
ઇન્દ્રિય પ્રત્યક્ષ
ઈન્દ્રિય(અતીન્દ્રિય)
સ્પર્શનજ રસનાજ શાણજ નેત્રજ શ્રોત્રજ
Page #174
--------------------------------------------------------------------------
________________
સાંવ્યાવહારિક
પારમાર્થિક
અવધિજ્ઞાનજ મન:પર્યવજ્ઞાનજ
કેવળજ્ઞાન આ પ્રમાણે પ્રત્યક્ષ બે પ્રકારના છે. તેમાં પ્રથમ જે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે તે પાંચ પ્રકારે છે. કારણ, ઈદ્રિ પાંચ છે. અને તે પાંચેના વિષે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ દ્વારા થતા પદાર્થોના પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાશે. સ્પર્શ (ચામડી)જન્ય પ્રત્યક્ષ –તે સ્પર્શજ. રસના (જીભ) જન્ય પ્રત્યક્ષ જેનાથી ખારે, તીખા, મીઠો આદિ રસાસ્વાદની અનુભૂતિ તે રસનાજ પ્રત્યક્ષ પ્રાણ (નાક) વડે થતું ગત્ત્વનું પ્રત્યક્ષ અર્થાત સુગંધ, દુર્ગધની અનુભૂતિ તે પ્રાણજ પ્રત્યક્ષ. નેત્ર (આંખ) વડે લાલ, લીલે, પીળે કાળા વગેરે જે વર્ણ (રંગ) દેખાય છે તે નેત્રજ પ્રત્યક્ષ અને પાંચમી ઈન્દ્રિય -શ્રોત્રેન્દ્રિય (કાન) વડે જે શબ્દ (ધ્વનિં) શ્રવણ કરવાપૂર્વક જે શ્રવણ થાય છે તે શ્રોત્રજ પ્રત્યક્ષ થાય છે.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયે છે અને છડઠું મન છે. મન વડે યેગી પણ પ્રત્યક્ષ કરી શકે છે. અને અગી પણ પ્રત્યક્ષ કરી શકે છે તે માનસ પ્રત્યક્ષ કહેવાય છે.
પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ. અહીંયાં અક્ષ શબ્દ ઇનિદ્રય અર્થમાં વાપરવામાં આવ્યા છે. પરંતુ “અક્ષ” એટલે માત્ર ઈન્દ્રિય જ અર્થ થાય છે એવું નથી. અક્ષ એટલે આત્મા પણ અર્થ થાય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
ની જા સથવાવળ માથા પwfora Rળ .. त पह वट्टइ नाण जपच्चक्ख तय तिविह" ॥ ८९ १
ગુરૂ શાન્ત” (લાડનુ-જ્ઞાનામના નાનથન હયાતીત્યક્ષ થવા “શ મેને" કરનાર સનાથનું यथायोग भुऽक्ते पालयति वेत्यक्षेः-जीव (आत्मा) उभयत्राप्यौणाडिकः सक्रप्रत्ययः"२
આ પ્રમાણે “અક્ષ શબ્દથી આત્મા (જીવ) એ અર્થ થાય છે. “ક્ષ પ્રતિ pક્ષ' અર્થાત આત્મા પ્રતિ ગયેલું તેમજ ઈન્દ્રિય પ્રતિ ગયેલું તે પ્રત્યક્ષ એમ બને અર્થ થાય છે. તેથી જ પ્રત્યક્ષના પણ બે ભેદો થયા. ઇન્દ્રિય પ્રત્યક્ષ અને બીજે નેઈન્દ્રિય પ્રત્યક્ષ. (નની સૂત્રમાં આ મુખ્ય બે ભેદ પાડયા છે) નેઈન્દ્રિય પ્રત્યક્ષમાં જે સીધું આત્મા વડે જ જ્ઞાન કરવાનું છે તેમાં પણ પૂર્ણતા અને અપૂર્ણતાના આધારે બે ભેદ પડે છે. સાવ્યાવહારિક પ્રત્યક્ષમાં અવધિ – અમુક મર્યાદા સુધીના ક્ષેત્રનું જ્ઞાન તે અવધિજ્ઞાન. અવધિ દર્શનમાં પણ મર્યાદિત ક્ષેત્ર છે, સર્વ નથી. એ જ પ્રમાણે મનઃ પર્યવજ્ઞાનના વિષયમાં પણ માત્ર સંગ્નિ પંચેન્દ્રિય જીવના જ મને ગત ભાવે જણાય છે. પરંતુ અસંજ્ઞિ અર્થાત મન વિનાના જીવ પણ જગતમાં અનન્તા છે. તે તેમના ભાવ જાણવાનું કામ કોણ કરશે ? મન પર્યવ જ્ઞાનની પણ સીમા છે. માટે સર્વથા પારમાર્થિક પ્રત્યક્ષ મહત્ત્વનું છે. પારમાર્થિક પ્રત્યક્ષ સમસ્ત બ્રહ્માંડના સર્વદ્રવ્ય પદાર્થોના અનન્ત ગુણ – પર્યાયે સાથે પ્રત્યક્ષ કરે છે. ત્રિકાલાબાધિત રીતે પ્રત્યક્ષ કરે છે. માટે તેને કેવળજ્ઞાન, ૧. વિશેષાવશ્યકભાગ્ય. ૨. નન્દીસૂત્રની વૃત્તિ
Page #176
--------------------------------------------------------------------------
________________
કેવળદર્શન કહેવામાં આવે છે. આ કેવળજ્ઞાન-કેવળદર્શનને જ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. અને આ જ્ઞાન આત્માને થાય છે. ઇન્દ્રિયને નહીં. માટે આત્મા ઇન્દ્રિયની મદદ વિના પણ સમસ્ત કલેકના સર્વ ભાવને ત્રિકાલાબાધિત રીતે જાણી-જોઈ શકે છે. કેવલી પ્રત્યક્ષથી નરક સિદ્ધિ માટે હે અકપિત! આવા સર્વજ્ઞ, સર્વજ્ઞાની સર્વદર્શની જે જોઇને, અથવા જેને પ્રત્યક્ષ કરીને જણાવે તે પણ અસંદિગ્ધ હોય છે. સંશય રહિત હોય છે. તેમાં શંકાને સ્થાન પણ નથી રહેતું
અને એવું અનન્તજ્ઞાન-દર્શન અર્થાત કેવળજ્ઞાન કેવળદર્શન મને થયું છે અને તેથી સંપૂર્ણ નરગતિ, સર્વનારકે મને પ્રત્યક્ષ છે. તેથી હું જોઈ રહ્યો છું તેવું તારી આગળ સ્પષ્ટ વર્ણવી રહ્યો છું. તેથી તે તારા માટે પણ શ્રધેય છે, સ્વીકાર્ય છે.
અકપિત- પરંતુ હે ભગવંત! આપ સર્વજ્ઞ છે એમાં શું પ્રમાણ છે? હું કેવી રીતે માની લઉં કે આપ સર્વજ્ઞ છે ?
सच्च चेदमकपिय ! महवयणाओऽवसेसवयणव । सवण्णुत्तणओ वा अणुपयसवण्णुवयण व ॥ મા-રાજ-રાસ-જાદામાવાવા સદવમળg , a | सच्चचिय में वयण जाणयमज्ज्ञत्थवयग व ॥ किह सचएणु त्ति मई पच्चक्ख तव्यससबछया ।
મય-રા-રાસદા ત૪િપામવા રે | પ્રભુના સર્વરૂપણની સિદ્ધિ
હે અલંપિત ! જે રીતે મેં તારા મનની શંકાને
Page #177
--------------------------------------------------------------------------
________________
સત્ય સ્વરૂપે પ્રગટ કરી છે. જે તારી શંકા, મને ગત સંશયને જયારે કેઈ નથી જાણતું ત્યારે તે સંશયને તારા કહ્યા વિના જ મેં કહી આપે છે. અને તે સત્ય છે, એમ તે સ્વીકાર કર્યો છે. તે પહેલાં તે એનાથી જ તને ખાત્રી થઈ જાય કે હું સર્વજ્ઞ છું. સર્વજ્ઞ વિના આવી રીતે મને ગત સંશયનું સ્વરૂપ અને તે પણ કયારે, કેવી રીતે, શા માટે થયું ? આ પ્રમાણે કહેવું અશક્ય છે. અસંભવ છે.
જ્યારે મેં પ્રગટ કરેલા તારા સંશયને તું સત્ય માને છે. તે તે જ પ્રમાણે હું છું કે નરક છે, નારકીઓ પણ છે તે તે પણ તું સત્ય સ્વરૂપે સ્વીકાર કર. કારણ કે એ પણ સર્વજ્ઞનું વચન છે. માટે સ્વીકાર કરવામાં દોષરહિત છે. વળી, તને જે ઈષ્ટ જૈમિનીય છે અને તેમને જે તે સર્વજ્ઞ માની શક્ત હોય તે મને શા માટે નહીં ? માટે જૈમિની આદિ સર્વજ્ઞના વચનને જે તે સત્ય માને છે તે મારું વચન પણ સર્વજ્ઞપણું હેવાના કારણે તારે સત્ય માનવું જ જોઈએ.
કારણ કે મારું વચન પણ સત્ય છે, અહિંસક છે. જે અસત્ય અને હિંસક વચન હોય તેની પાછળ ભય, રાગ, દ્વેષ, મેહાદ કારણે હોય છે. જે કર્મજન્ય હોય છે અને તે બધાને અર્થાત ભય, રાગ દ્વેષ, મોહને મારામાં સદંતર અભાવ છે. જેને ખ્યાલ તને પણ સ્પષ્ટ આવી જ જ હશે. કારણ કે તે ભય-રાગ-દ્વેષાદિના કારણભૂત મેહનીય આદિ કર્મો હવે મારામાં નથી. તે ચારે ઘાતી એવાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તથા અંતરાય કમેને મેં સર્વથા ક્ષય કરી નાખે છે. તેને મારામાં સદંતર અભાવ છે. અને તે ભય, રાગ, દ્વેષ
Page #178
--------------------------------------------------------------------------
________________
પણ
મહાદ્ધિ તા નથી—નથી. પરન્તુ તેના સૂચક ચિન્હો, હેતુમા, હાસ્ય-રૂદન- હસવુ, રડવુ, પ્રીતિ-અપ્રીતિ ભય-જુગુપ્સા આદિ મારા કોઇ નિમિત્ત અથવા સહકારી હેતુઓ પણ નથી. માટે ચારે ઘનઘાતિ કર્મ ક્ષયજન્ય જે સજ્ઞતા હોય છે તે મારામાં પ્રાપ્ત થયેલી છે. પ્રગટ થયેલી છે જેને ચારે ઘાતી કમેર્યાં ઉદયમાં હોય છે, સત્તામાં હાય છે તેને સ જ્ઞ તા–સદનતા નથી હોતી. અને જેને તે ચારે ઘનઘાતી કર્મોના ક્ષય અભાવ હાય છે તેનામાં સર્વૈજ્ઞતા-સ દર્શીનતા અવશ્ય હાય છે. એટલે મારામાં એવા સ’શય કરવા યોગ્ય નથી.
સજ્ઞતા ની
ભય
વળી, જેમ એક મનુષ્ય તટસ્થ-મધ્યસ્થ હોય છે, તે પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા એવા મારા જેવા સર્વજ્ઞનું વચન પણ તટસ્થના જેવું સત્ય અને અહિંસક માનવુ જોઇએ. કારણ કે –માહ-રાગ--દ્વેષાદ્રિ ન હોવાના કારણે વીતરાગતા તથા સર્વજ્ઞતા હેાવાના કારણે અસત્ય બેલવાનાં કારણેા પણ મારામાં નથી. અસત્ય (જુહુ) ખેલવાનાં કારણા તરીકે ગણાતાં ક્રોધ, લાભ, ભય, હાસ્ય (માન, માયા) આદિ પણ મારામાં સથા નથી. માટે ખાટું ખોલવાનું પણ કોઈ પ્રયાજન નથી. ભય– રાગ-દ્વેષાદ્ધિ યુકત મનુષ્ય અજ્ઞાની કહેવાય છે, અને તેથી રહિત સ જ્ઞાની—વીતરાગી કહેવાય છે. માટે સર્વજ્ઞ અને સજ્ઞનું વચન બન્ને પ્રમાણુ માનવુ જોઇએ. આ પ્રમાણે અકપિતને પયાથ પ્રતીતિ થઈ. અને તે નતમસ્તક થઇ ગયા. હે અર્પત ! આવા પ્રકારનું કેવળજ્ઞાન, કેવળદેશન અને હેાવાથી સર્વ જ્ઞ-સ દી
છું
અને
Page #179
--------------------------------------------------------------------------
________________
આ
છે
તેથી હું પારમાર્થિક પ્રત્યક્ષ (કેવળજ્ઞાન)થી હું નરકને જે છું, નારીઓને પણ જોઉં છું, તથા જાણું છું અને જેવું જેઉં છું અને જાણું છું તેવું જ તારી આગળ વર્ણન કરું છું. માટે તેમાં યથાર્થતા અને વાસ્તવિકતા તારે સ્વીકાર કરવી. તેમાં સંદેહ ન રાખ.
આ સાંભળીને સર્વજ્ઞતાની યથાર્થ પ્રતીતિ કરીને અક. પિતનતમસ્તક થઈ ગયે. અને પછી બીજે પ્રશ્ન પૂછે-હે કૃપાલુ ! જે ખરેખર નારકી જીવે છે તે પછી તે અહીં આવતા કેમ નથી ? નારકીઓ અહીં આવતા કેમ નથી ? .
(રાજા પ્રદેશીએ પણ કેશી ગણધરને એવો જ પ્રશ્ન પૂછતાં કહ્યું હતું. મહારાજ ! મારા દાદા મહાનાસ્તિક હતા. ઘણું પાપ કરતા હતા. અને તમારા કહેવા પ્રમાણે ઘણું પાપ કરનારા જે નરકમાં જાય તે મેં મારા દાદાને કહ્યું હતું કે જે તમે નરકમાં જાઓ તે મને અહીંયાં કહેવા આવજે. ત્યાં શું છે ? ત્યાં કેવું દુઃખ છે ? પાપની સજા કેવી ભોગવવી પડે છે ? વગેરે. પરંતુ મહારાજ ! મારા દાદાને મરી ગયે વર્ષો વીતી ગયાં છે અને હજી સુધી આવ્યા નથી. જે નરક જેવી કોઈ ગતિ કે કંઈ પણ હોત તે મારા દાદા આવ્યા હતા. પરન્તુ નથી આવ્યા. માટે નરક નથી, નારકી નથી. એને મારે દઢ મત છે.
ઉત્તર–પ્રદેશી રાજાના આ પ્રશ્નને ઉત્તર આપતાં પૂ. કેશીગણઘરે ફરમાવ્યું- હે પ્રદેશી ! ધારે કે એક મનુષ્ય ઘરેથી કહીને નીકળે છે કે હું હમણું પાડે છેડી વારમાં જ આવું છું
૧૨.
Page #180
--------------------------------------------------------------------------
________________
અને તે નીકળ્યાં પછી તારી અત્યન્ત માનીતી રાણે કાર્યવશાત બહાર નીકળી હોય અને એવું એકાંત-નિર્જન સ્થાને જોઈને કામાતુર થઈ બધું ભાન ભૂલીને તારી રાણી ઉપર તે બળાત્કાર ગુજારે, શિયળ ભંગ કરે. રાણીની ચીસે સાંભળનાર કેઈ ન રહે. અને રાણીને મારવા શરીર ઉપર ઘા કરે. અને એવા માં ઓચિંત રાજ સેનિકે આવી પહોંચે અને પેલા દુષ્ટ દુરાચારીને પકડીને તારી સમક્ષ ડર કરે, અને આ વાત સાંભળીને તું લાલચોળ થઈ જાય અને પેલા દુષ્ટ અપરાધીને ફાંસીની સજા ફરમાવતે હોય, પેલે દુષ્ટ રીબાતે હેય-વાસ અનુભવ હેય એવા સમયે એ ધારે તે પણ ઘરે જઈ શકે? મનમાં ખૂબ ઈચ્છા હોય કે ઘરે જઈ આવું. મારાં બાળબચ્ચાં, પત્ની પરિવારને તે મળું. મનમાં તે ઇચ્છા ઘણા હોય. અને કદાચ તારી આગળ આજીજી કરે, મને છેડો. મને જવા દે, હું કાલે પાછો આવીશ. તે શું છે રાજન! તું એને છેડે ? જવા દે ખરો ?
રાજા પ્રદેશ–ના સાહેબ ! હરગિજ નહીં.
કેશીસ્વામી – હે પ્રદેશી ! બસ, તે નરક પણ એવી જ છે. નરક એક ગતિ છે. તે આપણી પૃથ્વી નીચે અ લેકમાં છે. અને અહીંથી પ્રકર્ષ પાપના કારણે જે જીવે નરકમાં ગયા હોય તે ત્યાં મહાભયંકર દુઃખ ભોગવતા હોય છે. તેમને દુઃખ આપવામાં જેને મજા આવે છે, એવા પરમાધામીએ ત્યાં હોય છે. તે તેમને છેડે તેમ નથી. અને અસહ્ય દુઃખ ભોગવતા હોય છે. પરમાધામીઓને આધીન તેમ્ના વશમાં હોય છે. તે હે પ્રદેશી !
૧૬
Page #181
--------------------------------------------------------------------------
________________
હવે વિચાર કર કે તારા દાદા અહીં તને કહેવા માટે પણ આવી શકે ખરા? લાગે છે કોઈ શક્યતા ?
પ્રદેશી રાજા કેશી સ્વામીને તર્ક યુક્તિપૂર્વક ઉત્તર સાંભળી વાસ્તવિક્તા સમજી ગયે. વસ્તુ તત્ત્વને તેણે સ્વીકાર કર્યો.)
એ જ વાત અહીંયાં પણ સમજવાની છે. આ જ ઉત્તર ભગવંતે અકંપિતને આપે છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે નારકી જ આવી નથી શકતા. અનુમાન પ્રમાણથી નરક સિદ્ધિ
पावफलस्स पगिट्ठस्स भाइको कम्मओडवसेस । सन्ति धुव तेडभिमया नेरड्या, अह मइ हाज्जा ॥ अच्चत्थदुकिखया जे तिरियनरा नारगत्ति तेडभिम्य।। त न जओ सुरसे कखप्प गरिससरिस न त दुकख ॥
છે અહીંયાં પાપની પ્રવૃત્તિમાં પણ રત છે. મનુષ્ય- તિર્યંચ પશુ પક્ષીઓ પણ પાપની પ્રવૃત્તિઓ સતત કરે છે. આ બધાં કરેલા પાપને કયાંય ભોગવવાં તે પડશે. કે નહીં ? એક માણસ ૧૦૦ વાર ચેરી કરે અને માંડ ૧-૨ વાર પકડાય છે. અને ૨-૪ વર્ષની સજા જેલમાં ભેગવી આવે છે. પરંતુ જે ૯૮ કે ૯ વારની ચોરીમાં નથી પકડાયે તેનું શું ? ન પકડાય એટલે શું તે પાપમાંથી છટકી જાય છે? ના. કયારેય નહીં. ચાર કદાચ આ ધરતી ઉપર પોલીસના હાથમાંથી છટકી જશે. પકડાતા બચી જશે. એ વાત હજી પણ સંભવ છે પરંતુ જે પાપ કર્યા છે તેમાંથી તેણે નરકમાં તે જવું જ પડશે. અને ત્યાં પરમાધામીઓના હાથમાંથી છટકવાનો સંભવ નથી. કેઈ સંજોગોમાં પણ નરકમાં તે છટકી શકે
૧૪
Page #182
--------------------------------------------------------------------------
________________
તેમ જ નથી. કહેવત છે કે “દેર હૈ, પર અંધેર નહીં.
માણસ છેલ્લી મરણ પથારીએ પડ હોય છે. ભારે માંદગી પણ ભેગવતે હોય છે. અને મૃત્યુની ઘડીઓ ગણાતી હેય છે એવા સમયે પણ કેઈ શું પતે જિંદગીમાં કરેલાં પાપ ભૂલી જાય છે? ના. માણસ શું ખાવું-પીધું હતું વગેરે ભૂલી શકે છે પણ જગતમાં કોઈ પણ વ્યક્તિ પિતાનાં પાપ ભૂલી નથી શકતી. દરેકને પિતાનાં પાપ તે યાદ જ હેય. છે. તે અહીયાં જે પાપ કર્યા છે તેની સજા તે ભેગવવાની જ છે. એ સજા કયાં કેટલા પ્રમાણમાં ભેગવાય છે?
અકપિત – હે ભગવંત! આજ ધરતી ઉપર જે મનુષ્ય તથા તિર્યંચ પશુ-પક્ષીનો જીવે છે તે બધા જે પ્રકારની ભૂખ-તરસ-છેદન-ભેદન–મારણ આદિની વેદના ભેગવતા હોય છે તેમને જ આપણે નારકી માની લઈએ તે શું વાંધો છે? કારણ કે દુઃખ તે ભગવે જ છે ને ?
ભગવાન – હે અકંપિત ! ના. એમ નથી. પાપ પણ બે પ્રકારનાં છે. કેટલાંક સામાન્ય કક્ષાનાં પાપ છે. અને કેટલાંક ઉત્કૃષ્ટ (પ્રકૃષ્ટ) કક્ષાનાં પાપો છે. અહીંયાં મનુષ્ય અને પશુ-પક્ષીઓ જે દુઃખ-વેદના ભગવે છે એ તે સામાન્ય વેદના છે. બહુ ઓછું દુઃખ છે અને સાથે ચેડાઘણા અંશે સુખ પણ છે. હા. સુખનું પ્રમાણ ઓછું અને દુઃખનું પ્રમાણ વધારે છે એ પણ વાત બરાબર છે. પરંતુ હજી તેથી પણ વધારે ઉત્કૃષ્ટ કક્ષાનું પણ દુઃખ હોય છે. જેમ દરેક વસ્તુ અવસ્થા વિશેષની ચરમ સીમા–અંતિમ તે છેડા હોય છે. દા. ત., સુખ છે, તે
1 |
Page #183
--------------------------------------------------------------------------
________________
સુખની પણ ચરમસીમા છે. અહીંયાં જે મનુષ્યા સુખ ભોગવે છે તે તે સામાન્ય સુખ છે, અને પાછુ દુ:ખમિશ્રિત સુખ છે. ક્ષણિક સુખ છે, ક્ષણિક એટલા માટે કે જેની પાછળ દુઃખના ડુગરા તે ઊભા જ છે, એટલે સુખાભાસ માત્ર જ છેપરન્તુ ઉત્કૃષ્ટ સુખ પણ છે અને તે ભાગવનારા જીવે મતિ વગેરે પણ છે.
सुख दुःखे मनुजानां मनः शरीराश्रये बहुविकल्ये । सुखमेव तु देवानामल्प' दुख तु मनसिभवत् ॥
આચારાંગ ટીકામાં કહ્યું છે કે, મનુષ્યને માનસિક અને શારીરિક નાના પ્રકારનાં સુખ-દુઃખ હોય છે. પણ દેવાને તા શારીરિક સુગ જ હોય છે. અલ્પ માત્રામાં માનસિક દુઃખ હોય છે.
મનુષ્ય-તિર્યંચમાં ભૂખ-તરસ
ઠંડી-ગરમી આદિનાં દુઃખા તા સામાન્ય છે તેથી ઉત્કૃષ્ટ છેલ્લી ચરમ સીમાનાં દુઃખા ભોગવવાની તે એકમાત્ર ગતિ નકગતિ જ છે. જેમ ચરમ સુખા, ઉત્કૃષ્ટ સુખો ભોગવવાની ગતિ તે સ્વર્ગની ગતિ છે. તેમ છેદન, ભેદન, તાડન, મારણ, વગેરેનાં પ્રકૃષ્ટ પાપાની સજારૂપે દુ:ખો ભોગવવાની ગતિ પણ છે. અને તે છે નરકગતિ.
सततमनुबद्धमुकत दुःख नरकेषु तीव्र /रिणामम् । તિય ભૂળ –મય -શ્રુતતૃવિદુ:લ' પણ ચાપમ્ ॥
નારકી જીવામાં તીવ્ર પરિણામવાળું સતત દુઃખ લાગ્યુંજ રહે છે. તિય ચગતિનાં પશુ પક્ષીમાં ઉષ્ણ, તાપ,
૧૬
Page #184
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગાદિની ફળ પ્રાપ્તિ પણ છે. માટે સ્વાગદિ પરલેક માનવાં એ જ હિતાવહ લાગે છે. આ પ્રમાણે ભગવંતે સ્વર્ગ પરલેકની વેદ પ્રમાણથી સિદ્ધિ કરી બતાવી. શ્રુતિ-મૃતિ- વેદ આદી પણ પરલેક–સ્વર્ગને સમર્થન આપે છે.
શું પરક છે ? છે તે ક્યાં છે ? કે છે? કેના માટે છે ? ત્યાં શું છે ? કેટલા પરલેક છે ? કેવી રીતે જવાય ? ઈત્યાદિ પ્રશ્નોને વિચાર પ્રસ્તુત પુરતકમાં કરવાને છે. પહેલાના ગણધરની ચર્ચામાંથી સમજવા જેવું
भूईदियाइरित्तस्स चेयणा सेो य दवओ निच्चो ।
जाइसरणाईहिं पडिवजसु वाउभृइव्व । - ભગવંતે ફરમાવ્યું- હે મેતાર્ય ! ચેતના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આદિ ભુતે અને ઈન્દ્રિયેથી ભિન્ન છે. ચેતના દેહથી પણ ભિન્ન સ્વતંત્ર દ્રવ્ય છે. ચેતના એ સ્વતંત્ર આત્માને ધર્મ છે અને તે આત્મા જાતિ સ્મરણાદિના હેતુ આદિથી સિદ્ધ થાય છે. એ આત્મા દ્રવ્યથી નિત્ય છે. આ પ્રમાણે ત્રીજા ગણધર વાયુ ભુતિની જેમ તું પણ સ્વીકાર કર.
न य एगो सवगओ निक्किरिओ लक्खणाईमेआओ । कुभादउव्य बहवो पांडवज्ज तमिन्द भूइव्व ॥
આત્મા એક નથી. પણ અનતા છે. સર્વગત, સર્વવ્યાપી એક આત્મા નથી. પરંતુ દરેક શરીરને આશ્રયીને શરીર પરિમાણ માત્ર અનન્તા આત્માઓ છે. અને આત્મા નિષ્ક્રિય પણ નથી. સક્રિય છે. કર્મને કર્તા છે. કૃતકર્મના ફળને જોક્તા છે. ઘટ-પટ આદિની જેમ લક્ષણાદિના ભેદથી ભેદ છે. અર્થાત
Page #185
--------------------------------------------------------------------------
________________
એકથી બીજામાં ભેદ શા માટે છે ? તે કહેવાનું કે રાગ,
ષ, કષાયાદિ અધ્યવસાયની તરતમતાના કારણે ઉપાધિ ભેદથી ભિન્ન ભિન્ન છે. માટે હે મેતાર્ય! આ પ્રમાણે પ્રથમ ગણધર ઈન્દ્ર ભુતિની જેમ તું પણ પહેલા તે આત્માને આ સ્વરૂપમાં સારી રીતે સમજી લે. इहलेोगामओ य परो सौम्म ! सुरा-नारगा य परलोभो । पडिवज्ज मारिआऽ अपिउच्च विहियप्पमाणाओ ॥
હે સૌમ્ય ! આ લેકથી ભિન્ન જુદો પરલેક છે. જેને સ્વર્ગ-નરક કહેવાય છે. દેવ-નારીના ભવ તરીકે ઓળખાય છે. તેને સાતમા ગણધર મૌર્યપુત્ર તથા આઠમા ગણધર અાપત સ્વામીની જેમ સમજીને સ્વીકાર કર,પ્રમાણથી કબુલ કર.
આ પ્રમાણે પહેલા, ત્રીજા, સાતમા અને આઠમા આ ચાર ગણધરની ચર્ચા વાંચવાથી આત્મા અને પરલોકના વિષેની સ્પષ્ટ સિદ્ધિ થઈ જશે. એટલે અહીંયાં આ વ્યા
ખ્યાનમાં નવું કંઈ કહેવાનું રહેતું જ નથી. જો કે પહેલા કરી ગયેલા સર્વ વિષયનું પુનરાવર્તન એટલે ફરીથી બધું જ અહીંયા કહેવું ઉચિત નથી, સંભવ નથી અને ગ્ય પણ નથી. એટલે આ વિષયના જિજ્ઞાસુએ બધા તકે તથા યુક્તિઓ પ્રથમ ત્યાંથી વાંચી લેવા. એટલે પરલેક આદિ સ્પષ્ટ સમજાઈ જશે.
પરલોકને ઓળખવા માટે સર્વપ્રથમ પરલોકગામી કેણ છે? પરલેકગામી કે છે? પરકમાં જનાર તે આત્મા કે છે વગેરે સમજવું જરૂરી છે. એ સમજાય તે જ આગળ પરક સમજાશે.
Page #186
--------------------------------------------------------------------------
________________
મેતા ના પ્રશ્ન- ભુતાના સઘાત–સમુદાયમાંથી ઉત્પન્ન ચયેલ આત્મા ભુતાના નષ્ટ થવાથી તે પણ નાશ પામી જાય છે. તેા પછી પરલેાક માનવા કોને ? દેહાત્મવાદ ભૂત ચૈતન્યવાદ પક્ષનું ખંડન
જ
મેતાય ના આ પ્રશ્નના ઉત્તર આપતા પરમાત્મા શ્રી વીરપ્રભુએ ફરમાળ્યું– હે સૌમ્ય ! તારી વાત બરોબર છે, જો ભુતાનાં સમુદાયમાંથી આત્માને ઉત્પન્ન માનીએ તે તે! તારા પક્ષ સાચા પડે. પરન્તુ મુળ પાયામાં જ તારી ભુલ એ થાય છે કે તું જેવા આત્માને માને છે તેવા તે નથી. તેનું આત્માનું સ્વરૂપ નથી. એટલે તારી માન્યતા પ્રમાણે ભૂતસઘાતાપન્ન આત્મા છે, દેહ-શરીર એ જ આત્મા છે. અને તે અનિત્ય-વિનાશી છે. માટે પછીના અસ્તિત્વ વિષે અર્થાત પલાક વિષે તુ શકાશીલ છે કે, જ્યારે આત્મા અનિત્ય છે, તે જ નષ્ટ થઈ જાય છે, અને મૃત્યુ પછી કોઇ જ રહેતું નથી. કંઇ જ રહેતુ નથી. મૃત્યું પછી રહેનાર કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતુ તત્વ જ નથી તો પછી પરલેક કાના ? પરલેાકમાં જાય કાણુ ? અને પરલેાકમાં જનાર જ નથી માટે પરલેાક જેવુ પણ કઈ નધી. એવી તારી આ માન્યતામાં તને માત્ર પરલોકમાં નથી એવી શકા નથી. પરન્તુ “પરલેાક નથી”ની વાતના મૂળમાં પરલેકગામી-પરસેકમાં જનાર આત્મા નથી. માટે પરલેાક નથી એવી તારી શકા છે. એટલે જેમ કખજીયાત છે, માટે મથુ દુઃખે છે. તેમાં ફકત માથા ઉપર બામ લગાડવાથી શુ થશે ? માથું દુઃખતુ
૧૯
Page #187
--------------------------------------------------------------------------
________________
મટાડવા માટે તે તેનું મુળભૂત કારણ જે કબજીયાત છે તેને મટાડવી પ્રથમ આવશ્યક છે. ચતુર વઘ પ્રથમ રેચકચૂર્ણ—સૌમ્ય વિરેચન આપશે. અને તેથી કારણ નાબૂદ થતા કાર્ય પણુ-નાબૂદ થઈ જશે. કબજીયાત મટતાં માથું દુઃખતું પણ મટી જશે.
એ જ રીતે તારા વિષયમાં પણ એવું જ છે. કપાળે બામ લગાડવાની જેમ ફક્ત જે ઉપર ઉપરથી પરલોક છે, એવી સિદ્ધિ કરી આપીશ તે પણ નિરર્થક જશે. કારણ, પરલોક નથી તેના મુળમાં તને પરલેકગામી આત્મા જ સ્વતંત્ર દેહભિન્ન, ભૂતભિન ચેતન દ્રવ્ય નથી, એવી જે તારી કારણ ભુત શંકા છે. પ્રથમ તે એનું સમાધાન કરાવવું પડશે. પછી પરલેકની વાત. કારણ નષ્ટ થયા પછી કાર્યમાં પરિવર્તન અવશ્ય આવી જશે. આત્માનું સ્વરૂપ સમજાઈ ગયા પછી પરલોક પણ તને સરળતાથી સહેલાઈથી સમજાઈ જશે. માટે પ્રથમ આત્મા વિષે ચર્ચા કરવી હિતાવહ છે. એટલે દેહાત્મવાદ ભુતતન્યવાદ વિષયક તારી માન્યતાનું નિરાકરણ કરવું જ ઉચિત છે.
દેહાત્મવાદ એટલે દેહ એ જ આત્મા છે. દેહ-શરીરથી જદે. કેઈ આત્મા નામને પદાર્થ નથી. દેહમાં આત્મા દેહથી જુદો કોઈ આમા એમ તું નથી માનતે પરંતુ દેહને જ આમ, શરીર એ જ આમા એમ હું માને છે, તે પાયામાં જ મોટી ભુલ છે. આ નારિતક મતવાદી વિચાર છે.
૨૦
Page #188
--------------------------------------------------------------------------
________________
એ જ પ્રમાણે ભુત ચૈતન્યવાદ પક્ષ છે. સુતે ચાર છે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. નાસ્તિકચાર્વાક ચાર જ ભુત માને છે, પાંચ નહીં. લેકમાં આકાશ સાથે પંચભૂતની માન્યતા પ્રચલિત છે. પૃથ્વી પાણી, અગ્નિ અને વાયુ આ ચાર ભુતેના સંઘાત-મિશ્રણમાંથી ચેતના શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. જેમ ધતુર–મહુડા–ધાવડી, ગેળ અને દ્રાક્ષા આદિ પદાર્થોના મિશ્રણમાંથી મદશકિત ઉત્પન થાય છે. મદિરા-દાર બને છે. અને તેમાં એક જાતને નશે હોય છે. એ મદિરા પીધા પછી જેમ માણસમાં મદ-નશે ચડે છે. તેમ પૃથ્વી આદિ ભુતાના મિશ્રણમાંથી ચેતના નામની મદ જેવી શકિત નિર્માણ થાય છે, તે જ આત્મા છે. તેથી ભિન્ન આત્મા નથી અને જેમ પૃથ્વી-ખાદિ જુમાંથી ઘડે બન્યું હોય અને એક દિવસ તે જ ઘડો ફુટી જાય, નષ્ટ થઈ જાય. એટલે એ ઘડો પાછે પૃથ્વી આદિ ભૂતેમાં જ વિલીન થઈ જાય છે. પછી ઘડા જેવું કંઈ જ રહેતું નથી.
એ જ પ્રમાણે પૃથ્વી આદિ ભૂતોના મિશ્રણમાંથી ચેતના
-
+11, * ૫
નra_જનમ - ના
ઘs
આકાશ
મારી
પાણી
-
વાયુ અશ્વિન
Page #189
--------------------------------------------------------------------------
________________
કિત (આત્મા) ઉત્પન્ન થઈ અને તે જ શરીર રૂપ ભુતાન સઘાત–મિશ્રણ ભુતામાં વિલીન થતા નષ્ટ થતા. ચેતના શકિત આત્મા પણ તેમાં વિલીન થઈ જાય છે. પછી કંઇ રહેતુ નથી.
તુ એવુ માને છે કે જેમ એક કપડુ તન્તુઓના(સુતર) જોડાણથી અન્ય ત્યારે તેનામાં સફેદી આવી, એમ ભુતાના મિશ્રણ માંથી ખનેલા દેહમાં ચેતના આવી અને જ્યારે એ કપડુ મળી ગયું ત્યારે તે કપડાની સાથે તેની સફેદી પણ ભેગી ખળી ગઇ, પછી શું રહ્યું ? એમ શરીર મળી જતા, ભુતામાં વિલીન થતા તેની ચેતના શક્તિ પણ નષ્ટ થઇ ગઈ. તે પણ સાથે જ ખળી ગઇ. પછી શું રહ્યું ? એટલા જ માટે તું દેહાત્મવાદ, દેહ એ જ આત્મા છે, તથા ભુત ચૈતન્યવાદ-ભુતાના જ મિશ્રણમાં ચેતના માને છે ? આ પ્રમાણે તારી માન્યતા છે. પણ તે તદ્ન ખાટી છે. ચેાગ્ય છે. સાવ ત યુક્તિ-પ્રમાણ રહિત છે. એમાં સેકડો આપત્તિઓ આવશે.
હે મેતાય ! જો શરીર એ જ આત્મા હાય તે। પછી મૃતાવસ્થામાં અર્થાત મરી ગયા પછી પણ જે મડદુ પડ્યું છે. તે મડદુ પણ શરીર જ છે તેા પછી હવે કેમ તે તે ખેલતુ-ચાલતુ નથી ? ૧ મિનિટ પહેલા એ જ બોલતું ચાલતુ હતું. બધી જ ક્રિયા–સવ વ્યવહાર એ કરતુ હતુ. તેા પછી. હવે કેમ કંઈ નથી કરતુ ? તારા કહેવા પ્રમાણે શરીર તેા એ જ છે, એમાં તે ના નહી' પાડી શકે ? પરન્તુ હવે શ્વાસમ ધ ક્રિયાખ’ધ, પ્રવૃત્તિખંધ, ખેલવું ચાલવું પણ સદ ંતર સુખ-દુઃખની લાગણીનો અનુભવ પણ નથી થતા.
બંધ
૨૧
Page #190
--------------------------------------------------------------------------
________________
ઈન્દ્રિયેને જ આત્મા માનનારા વિચારે કે મૃતકને બધી ઇન્દ્રિયે છે, આંખ ઉઘાડી હોય છતાં પણ તે કંઈ જેતે નથી. કાન ઉઘાડા છે પણ કંઈ સાંભળતું નથી. જો ઇન્દ્રિયે વડે જ્ઞાનને અનુભવ થતે હેત તે લાકડામાં બાળતી વખતે મડદુ ચીસ પાડીને ઉભુ થઈ જવું જોઈએ. જેમ જીવતા માણસને સામાન્ય પણ અગ્નિને પર્શ થતા તે ચીસ પાડીને કેમ ઉભું થઈ જાય છે તેમ મડદુ કેમ નથી થતું ? બને અવરથામાં શરીર તે એનું એ જ છે. શરીર નથી બદલાયું છતાં પણ એક વાર ચીસો પાડે છે અને બીજી વાર ચીસ નથી પડતું. માટે દેશ-શરીર એ જ આત્મા કેવી રીતે માનવું ?
શું કેઈને હાથ, કોઈને પગ, કેઈનું માથું, કેઈનું પેટ, કેઈનું ધડ વગેરે અંગ લાવીને ભેગા કરવાથી શું તે શરીરમાં ચેતના આવી જશે ? શું તે સક્રિય બની જશે ? શું તે બધી પ્રવૃતિ કરશે ? ના. શકય નથી ? જે માણસને એક અંગે કેન્સરની ગાંઠ થઈ હોય, અને તેથી તે મૃત્યુ પામ્યા હોય તે શું ફરી તે માણસને જીવિત કરવા માટે બીજાને હાથ કે પગ કાપીને લગાડવાથી તે પુનર્જીવિત થઈ જશે? ના. એ પણ સંભવ નથી. પરંતુ તે સૌમ્ય ! તારી માન્યતા પ્રમાણે તે મૃતક ફર થી કવિત થઈ જ જોઈએ. પરંતુ ન ભૂતો ન ભવિષ્યતિ, ભુતકાળમાં કયારેય બન્યું નથી અને ભાવિમાં કયારેય બનવાનું નથી કે મૃતક-મડદુ પુનર્જીવિત થયું હેય.
Page #191
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ સમયે ગમે એવે વ્યવહાર ગતિ ક્રિયાનુકુળ વ્યાપાર કેનો થાય છે? કેણ ગ? શરીર ગયું કે જીવ ગયે? સર્વ સામાન્ય જનતા સર્વત્ર એક જ વ્યવહાર કરે છે કે જીવ ગયે, શરીર નથી ગયું. શરીર ગયું એમ કે” કહી પણ ન શકે. કારણ, શરીર તે સામે પડ્યું છે. શરીર તે હાજર છે. સામે સ્પષ્ટ દેખાય છે. તે પછી “શરીર ગયું” એ કહેવાને પ્રશ્ન પણ ઉપસ્થિત નથી થતું, માટે સર્વત્ર એમ જ કહેવાય છે કે “જીવ ગયે”. | મૃત્યુ એ શું છે? જીવ અને શરીરને વિગ એનું જ નામ મૃત્યુ છે. જીવાત્મા શરીરને છોડીને ચાલ્યા જાય છે. એ જ મૃત્યુ કહેવાય છે. માટે છોડનાર કેઈ જુદો છે અને જે છોડવામાં આવે છે તે જુદુ છે. માટે શરીર અને આત્મામાં ભેદ છે. બન્નેને એક તે માની જ ન શકાય. શરીરને આત્મા કહી જ ન શકાય. અર્થાત મૃત્યુ સમયે જે જીવ શરીર છોડીને જાય છે, તે જ્યાં જાય છે તે પરક છે. પગતિ છે. પરભવ છે અને બીજે જઈને જન્મે છે. માટે પુનર્જન્મ છે અને એ જ પ્રમાણે આ જન્મમાં આપણે આવ્યા તે કઈ ગતિમાંથી જ આવ્યા છીએ એટલે ગત જન્મ તે આપણા પૂર્વજન્મ થયે. આ પ્રમાણે એક માત્ર કેન્દ્રમાં આત્માને દેહભિન્ન, ભુતભિન્ન સ્વતંત્ર ચેતના શકિતવાળે આત્મા જો માનવામાં આવે તે પછી પરાકાદિ સર્વ પદાથે સ્વતઃ સિદ્ધ થઈ જશે, પછી તે બહુ સહેલું છે.
એ જ પ્રમાણે હે મેતાર્ય ! તુ જે ભુતૌતન્ય વાદપક્ષ માને
Page #192
--------------------------------------------------------------------------
________________
છે તે પણ નથી. તારી એ પણ માન્યતા ખેટી છે કે મધમાંગે જેમ મદશકિત ઉત્પન્ન થાય છે તેમ ભુતોના સંઘાતમાં ચેતના શક્તિ ઉત્પન્ન થાય છે. એ બની જ ન શકે. મદ્યાગેમાં મદશક્તિ પહેલાથી તિરહિત રૂપે પડેલી હતી. અવ્યક્ત રૂપે પડેલી હતી. તે જ તેના સમુદાયમાંથી ઉત્પન્ન થઈ. અન્યથા પાણી કે દૂધમાંથી કેમ મદશકિત ઉત્પન્ન નથી થતી ? ગેળ, દ્રાક્ષ, ધતુરા, મહુડાના ફળ, વગેરેના જ મિશ્રણમાંથી કેમ મદશક્તિ ઉત્પન્ન થાય છે ? પાણી કે દૂધમાંથી મદ શકિત કેમ ઉત્પન્ન નથી થતી? જે એમ માનીએ કે જેમાં જે ન હોય છતા તેના સમૂહમાંથી તે ઉત્પન્ન થાય છે. તે તે પછી રેતીમાંથી પણ તેલ નીકળશે. રેતીના એક કણમાં તેલ નથી. પરંતુ તેના સમૂહને પીલવાથી શું તેલ નીકળશે ? ના. સંભવ નથી. - જે એક કણમાં સ્વતંત્રાસ્તિત્વમાં નથી. તે પછી તે તેના સમુદાયમાં તે કયાંથી નીકળે? હા, તેલ તલમાંથી નીકળે છે. અને તે તેલ તલના એક એક કણમાં છે તે સમુહમાંથી પણ નીકળે છે. પરંતુ રેતીના કણમાં નથી માટે તેના સમુહમાં પણ નથી. એમ મદ શક્તિ મેળ-મહુડા–ધતુરાના કણ કણુમાં વ્યાપ્ત છે. માટે તેના સંમિશ્રણમાંથી ઉત્પન્ન થાય છે. પરંતુ પાણી-દૂધ-ઘી આદિમાં મદશક્તિ નથી. માટે તેના સમુહમાંથી કે સંમિશ્ર)માંથી પણ ઉત્પન્ન નહીં થાય. એ જ પ્રમાણે -તલમાંથી તેલ નીકળશે. પણ રેતીના સમુદાયને પણ પીલવાથી તેલ નહીં જ નીકળે. એમ શરીરના કેઈ અવયવમાં ચેતના શકિત નથી. માટે દેહના સોના જેડા માત્રથી ચેતના
Page #193
--------------------------------------------------------------------------
________________
શક્તિ ઉત્પન નથી થઈ જતી. માટે જ મૃતક (મડદા)માં ચેતના શકિત નથી હોતી. એ જ પ્રમાણે પૃથ્વી–પાણીઅગ્નિ અને વાયુ એ ચારે ભુતેમાં સ્વતંત્રપણે પણ ચેતના શકિત નથી. માટે તે ચારે ભુતેના સમુદાયમાં કે સંઘાતમાં કે મિશ્રણમાં કયારેય ચેતના શકિત ઉત્પન્ન નથી જ થવાની. આથી એ સિદ્ધ થાય છે કે ચેતના એ દેહધર્મ નથી. પરંતુ દેહાતિરિત છે. શરીરથી ભિન્ન, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા એવા આત્મ દ્રવ્ય (ચેતન તત્વ)ને ધર્મ છે. ચેતનની શકિત. તે ચેતના છે. તે જ્ઞાન-દર્શનાત્મક છે. ચૈતન્ય એ ચેતનને. ધર્મ છે, દેહને નહીં. માટે ચેતનને એ આત્મા ચૈતન્ય રવરૂપી છે. ચેતના દેહભિન્ન છે. માટે દેહને નાશ થવાથી, ચેતના નાશ નથી થતી. આથી ચેતન એ દેહભિન્ન રવતંત્ર, નિત્ય શાશ્વત દ્રવ્ય છે. અને દેહ એ ચેતનથી ભિન્ન ભુતજન્ય, ભૌતિક જડ અને નાશવંત છે. તે ઉત્પન્ન થયે છે. માટે નષ્ટ. થવાને જ છે. આત્મા અનુત્પન છે. માટે શાશ્વત નિત્ય છે. ચેતના શું છે ?
ચેતના એ ચેતનની શક્તિ વિશેષ છે. ચેતન ગત ધર્મ છે. ગુણ છે.
ચેતના
જ્ઞાનાત્મક (જાણવુ)
દર્શનાત્મક (જેવુ)
Page #194
--------------------------------------------------------------------------
________________
ચેતના એ પ્રકારની છે. જ્ઞાન-દનાત્મક તેને સ્વભાવ છે. જ્ઞાનાત્મક એટલે જાણવું અને દનાત્મક એટલે જોવુ. આ જાણવા અને જોવાના વભાવ કોને છે ? આત્માના છે ? શરીરના કે ઇન્દ્રિયાના નથી. આંખ નથી જેતી. પણ આત્મા આંખ વડે જુએ છે. કાન નથી સાંભળતા પણ સાંભળવામાં કાન એ સહાયક સાધન માત્ર છે. કાન વડે સાંભળીએ છીએ. નાક વડે સૂધીએ છીએ. ચામડી વડે શનુભવ એ ઈ.એ. આમાં વડે એ કરણ અÖમાં તૃતીયા વિભકિત છે. વડે એ સુચક કરણના કર્યાં તે આત્મા જ માનવા પડે, જો ચહીં ના પાડા કે ના, આંખ જુએ છે, કાન સાંભળે છે. તા એવી આપત્તિ આવશે કે તે પછી મડદુ કેમ નથી જંતુ, સાંભળતું ! મડદાની પણ અન્ને આંખા ખુલ્લી રાખે, તે શું તે જોશે ? મડદાના અને કાન ખુલ્લા છે તે શું તે સાંભળે છે? ના.. કેમ નથી સાંભળતું ? કેમ નથી જોતું ? કારણ, તેની જોવા સાંભળવાની ક્રિયાના કરનાર કર્તા આત્મા ચાલ્યા ગયે છે. હવે તે મૃતકમાં નથી, માટે મત્તુ હાવા છતાં, માદાને કાન-કાન હાવા છતાં પણ તે શ્વેતું-તું નથી.
આ પ્રમાણે જાણવુ-જેવુ એ પણ ક્રિયા છે અને તે ક્રિયાને કર્તા આત્મા છે. શરીર તા માત્ર સાધનભુત છે. ત્મા એ. જ ચેતન દ્રવ્ય છે. અને ચેતનના ધમ ચેતના છે. વભાવ અને ગુણ ચેતના છે. ચૈતન્ય છે, એટલે જ ચેતના રક્ષળા લીવ’' ચેતના લક્ષણવાળા જીવ કહ્યો છે. જીવને આળખવા માટે ચેતના એ લક્ષણુ મનાવ્યુ. લક્ષણ વ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને
૨૭
Page #195
--------------------------------------------------------------------------
________________
અસંભવ એવા ત્રિદોષ રહિત છે. આવા ત્રણે દોષથી રહિત હેય તેને જ લક્ષણ કહેવાય. લક્ષણ હંમેશા લક્ષ્યની સિદ્ધિ કરે છે. અહીંયા લક્ષ્ય પદાર્થ તે આત્મા છે અને લક્ષણ તે ચેતનાધર્મ છે. ચેતના લક્ષણથી ચૈતન્ય સ્વરૂપી આત્માની જ સિદ્ધિ થાય છે, શરીરની નહીં. કારણ ચેતના એ શરીરની નથી. ચેતના શરીરમાં નથી ઘટતી. કારણ જાણવા જેવાને સ્વભાવ એ શરીરને નથી. આત્માને છે
આત્માનું લક્ષણ- પૂજ્ય વાચક મુખ્યજી શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્વાર્થ સુત્રમાં ફરમાવે છે કે “ જે ત્રાજૂ' ઉપગ લક્ષણવાળો આત્મા છે. ઉપગ જ્ઞાન-દર્શનાત્મક છે. અને દર્શને પગ જ્ઞાને પગથી આત્મા જાણે છે અને દર્શનેપગથી જુએ છે, આ જાણવા અને જેવા સ્વભાવવાળે તે આત્મા છે. ઉપયોગ પણ ચેતનાત્મક છે. ચેતના કહે કે ઉપયોગ કહે અને એક જ છે. નામભેદ છે. પરંતુ સ્વરૂપ એક જ છે. આત્માનું લક્ષણ શરીરમાં નહીં ઘટે અને શરીરનું લક્ષણ આત્મામાં નહીં ઘટે, કારણ બને પરસ્પર વિરૂધ ગુણધણું વાળા દ્રવ્ય છે. માટે જ ભિન્ન સ્વતંત્ર આત્મા અને આત્માથી ભિન્ન સ્વતંત્ર જડજન્ય ભુતજન્ય દેહ શરીર માનવું જોઈએ. બનેને એક માનવા શકય નથી. હાથી અને ઘેડા બનેને એક માની ન શકાય. આકાશ-પાતાળમાં જેટલું તફાવત છે, તેટલો જડ-ચેતનની વચ્ચે તફાવત છે. સંખ્યાની દ્રષ્ટિએ આત્મા કેટલા ?
મેતાર્યજીને એ પણ પ્રશન છે કે, આત્મા એક જ હોવાથી
Page #196
--------------------------------------------------------------------------
________________
અને તે સર્વવ્યાપી હેવાથી પણ પરલેક કેવી રીતે સંભવે બ્રહ્મબિન્દુપનિષદમાં કહ્યું છે કે
एक एव हि भूतात्मा भुते भुते व्यवस्थित :। एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ -દરેક ભૂતામાં રહેનાર એ એક જ ભૂતાત્મા છે. અને તે એક છતાં એકરૂપે અને જેમ પાણીમાં ચંદ્રમા દેખાય અને અનેકરૂપ થાય છે તેમ પ્રતિબિંબની જેમ અનેક રૂપે પણ, દેખાય છે.
“gવવાદિતાં વ્ર”, “નાનાસિતં વિન"
એક જ અને અદ્વિતીય અર્થાત એના જે બીજે કઈ નથી એ બ્રહ્મ જ છે. એથી અતિરિકત બીજુ કંઈ જ નથી.. આવે પણ પક્ષ છે. અને તે બ્રહ્મને જ સત્ય માને છે. પરંતુ જગત મિથ્યા માને છે. “ત્રમાં મિથ્થા” અદ્વિતીય –એટલે બીજે નથી જ. માટે અદ્વિતીય અને તેથી એકમેવ એમ જ એમ કહેવામાં આવે છે. આ પક્ષના મતની માન્યતા પ્રમાણે પણ એક જ બ્રહ્મા એ જ પરમ આત્મા છે. અને માત્ર ઉપાધિભેદથી બધા શરીરમાં પાણીમાં ચંદ્રના અનેક પ્રતિબિમ્બની જેમ અનેકરૂપે દેખાય છે.
આના ઉપરથી પણ મેતાર્યજી શંકા કરે છે કે તે પછી પરલેક માનવે જ કેનો ? એક જ આત્મા અને તે જ આકાશની જેમ સર્વવ્યાપી છે.” વિભુ છે. “સર્વમુર્ત રાત્નિ વિમુત્વ” સર્વમુર્ત દ્રવ્યની સાથે સંયોગ સંબંધથી સંકળાયેલ એ દ્રવ્ય તે વિભુ-વ્યાપક કહેવાય. એ એક
૨૯
Page #197
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મ છે. તે વિભુ છે. સવવ્યાપી છે. એટલે સવવ્યાપી એવા
માનવા ? કારણ માનવા ? અને
એક જ આત્માના પરલેાક પણ કેવી રીતે જ્યારે પલાક માનશે ત્યારે સલાય કર્યો સવ વ્યાપી હાવાના કારણે તેના તા સદાય પરલેાક સ્પર્શ પણ છે જ. માટે આ માન્યતાના પક્ષમાં અનન્તાત્મા જ માનવામાં નથી આવતા, એક જ આત્મા અને તે પણ સવવ્યાપી માનવામાં આવે છે તે પછી પરલેાક જેવી કોઈ વાત જ નથી રહેતી.
આત્મા એક અને સર્વવ્યાપી નથી
હું મેતાય ! આ પક્ષ સ્વીકારવામાં પણ ઘણાં દાષા છે. પહેલી વાત તે એકે આત્માને એક માનીને તેને આકાશની જેમ સર્વ વ્યાપી માનીએ તે! તે ઘટી શકે તેમ જ નથી. આકાશ સર્વવ્યાપી એક અખંડ દ્રવ્ય છે. અને મધે એક સરખે! છે. કાંય ભેદ નહી દેખાય. કારણ આકાશનું સત્ર એક જ લિંગ-ક્ષણ અનુભવાય છે. પરન્તુ આત્મા વિષે એવુ નથી. આત્મા પ્રત્યેક પિંડ (શરીર)માં વિલક્ષણ દેખાય છે. એવા નિયમ છે કે લક્ષણ ભેદ હોય તે જ વસ્તુલે માની શકાય. આકાશના લક્ષશુભેદ નથી, આકાશ સત્ર એક સરખા છે, માટે સ`વ્યાપી માની શકાય. પરન્તુ આત્મા જો એક અને સવવ્યાપી માનીએ તે સત્ર તે એક સરખા નથી દેખાતે. વિલક્ષણ છે. લક્ષણભેથી મધે ભિન્ન-ભિન્ન લક્ષણયુકત દેખાય છે. કારણ વસ્તુનું સાધક અનુમાન આ પ્રમાણે થાય છે કે
૩૦
Page #198
--------------------------------------------------------------------------
________________
આત્મા અનેક છે, ભિન્ન ભિન્ન છે. કારણ કે તેમાં લક્ષણે ભેદ છે. ઘટાદિની જેમ. જે વસ્તુ ભિન્ન નથી હતી તેમાં લક્ષણ ભેદ નથી હોતે. જેમ કે આકાશમાં. આ પ્રમાણે આત્મા પ્રત્યેક શરીરમાં જુદા જુદા લક્ષણભેદથી ભિન્ન-ભિન્ન જ માનવા જોઈએ. કારણે દરેકને સુખ-દુઃખથી અનુભુતિ ભિન્ન ભિન્ન થાય છે. એક સુખી છે તે બીજે દુઃખી છે. એક કર્મબંધ છે તે બીજે કર્મમુકત છે. એક રાજી બીજે નારાજ, એક જ્ઞાની બીજે અજ્ઞાની આવા તે સંસારમાં જેટલા છે એટલા લક્ષણ ભેદ અધ્યવસાય ભેદથી થશે અને અધ્યવસાયે અનન્યા છે. માટે જ પણ અનન્ત જ માનવા પડશે.
એક જ અને સર્વવ્યાપી માનનારાના પક્ષ આ તર્ક માટે કોઈ ઉત્તર નથી. આકાશની જેમ સર્વવ્યાપી આત્મા માની શકાય જ નહી. એક અને સર્વવ્યાપી માને તે સર્વ જ સુખી જ હોવા જોઈએ. અથવા સર્વ દુઃખી જ કઈ પણ એક ભાવમાં હોવા જોઈએ. પરંતુ તે તે પ્રત્યક્ષ દેખાતું નથી.
જે સર્વ શરીરમાં વ્યાપીને રહેલે આત્મા એક જ હોય તે એકની આંગળી કપાતા જે દુખ કે વેદના એકને થાય તે વેદના સર્વજીને થવી જોઇએ. પરન્તુ ના. તે સર્વ નથી અનુભવતા. કતલખાનામાં રોજ સેંકડો પશુએ કપાય છે. નરકમાં અપ ગ્યાતા જીવે છેદન-ભેદનની વેદનાનો તીવ્ર ત્રાસ સતત અનુભવી રહ્યા છે તો તેને અનુભવ આપણને અહીંયા કેમ નથી થતું?
2૧
Page #199
--------------------------------------------------------------------------
________________
એક ઘરમાં પણ બધા એકસરખા સુખી નથી હાતા. કેઈ રાગી કોઇ નિરોગી, કોઈ સ્વસ્થ કોઇ અસ્વસ્થ, કોઈ હસતા કોઇ રડતા. વગેરે અનન્ત ભેદો કેખાય છે. અનુભવાય છે. માટે આત્મા એક અને સર્વ વ્યાપી માનવા એ પક્ષ કદાપિ ઉચિત નથી. પરન્તુ આત્મા અનન્ત અને દેહવ્યાપી જ માનવા ઉચિત છે. પ્રત્યેક શરીરમાં ભિન્ન-ભિન્ન આત્મા છે. અને તે આત્મા તેના જ શરીરમાં વ્યાપીને રહેલ છે. તે શરીરની મહાર નહી’. આ રીતે માનવાથી જ પરલાક આદિની વ્યવસ્થા માની શકાશે,
જો એક અને સર્વવ્યાપી આત્માને માનેા તેા પુણ્ય-પાપ અંધ-માક્ષ-પરલે કાદિની વ્યવસ્થા જ નહીં થઈ શકે. કારણ જે એક કરે તે જ બધા કરે, એક પુણ્ય કરે તે બધા પુણ્ય કરે તેમ માનાં, પરન્તુ ના. સાધુ સતા શુભ પુણ્ય પણ કરે છે અને ચારી, હિં'સા, ખૂન આદિ પાપે પણ આ જગતમાં સતત થઈ રહયા છે. અર્થાત એક જ એક સરખી પ્રવૃત્તિ જગતમાં નથી દેખાતી. નથી અનુભવાતી અનન્ત વૃત્તિઆ છે, અનન્ત પ્રવૃત્તિઓ છે. માટે આત્મા પણ અનન્ત માનવા જ પડશે અને જો પુણ્ય પાપપરલેાકાદિ એકાત્મવાદી પક્ષમાં ન સિધ્ધ થયા તે નાસ્તિક શબ્દની વ્યાખ્યા પ્રમાણે નાસ્તિક સિધ્ધ થશે.
ખીજી જગતમાં સુખ–દુઃખ, રાગ-દ્વેષ આદિતવૃત્તના ભાવા પણ ઘણાં છે. અને આ બન્ને સુખ-અને દુઃખ એક જ સમયે એક જીવનમાં એક સાથે તે કેમ ઘટી શકે? સ‘ભવજ નથી. કારણ એક સમય એક જીવને એક ઉપયાગ રહે છે.
૩૧
Page #200
--------------------------------------------------------------------------
________________
એક જ સમયે બને ઉપયોગ તે કેવી રીતે સંભવે? ન જ સંભવે. અને જગતમાં સુખ-દુઃખ રાગ દ્વેષાદિ તે રાતત સ્પષ્ટ દેખાય છે. માટે અનેક જીવ માનવા પડશે, તે જ એક સુખી, એક દુઃખી, એક રાગી, એક દ્રષી એમ સિદ્ધ થઈ શકશે. તેથી નાનાજીવવાદ પક્ષ જ યુતિ યુકત સિદ્ધ થાય છે.
જો જીવ જ માનીએ તે સર્વગત-સર્વવ્યાપી માનવો એક પડે. આકાશની જેમ. પરંતુ આકાશમાં જેમ સુખ-દુઃખ, બંધ-મક્ષ. પુણ્ય-પાપ, રાગ-દ્વેષાદિ નથી સંભવતા તેમ જીવમાં પણ નહીં સંભવે. તે આકાશની જેમ જીવ પણ જડ -અજીવ તત્વ માનવે પડશે. એટલે આવી અનેક આપત્તિઓ આવશે. વળી, જે એક જ આત્મા હોય તે કર્તા લેતા આદિ કેને માનશું ?
અને જે બધા આત્માઓ એક જ હોય, તેમાં જે ભેદ જ ન હોય તે કેઈ મનુષ્ય, કેઈ પશુ, કેઈ પક્ષી, કેઈ દેવ, કેઈ નારકી, કેઈ સુખી, કઈ દુઃખી આદિ ભેદની સિદ્ધિ કેવી રીતે કરીશું ? અને ન કરીએ તે ચાલે તેમ નથી. કારણ, સંસારમાં જે તે ચારે ગતિમાં છે. મનુષ્ય પ્રત્યક્ષ જોઈએ છીએ, તિચ-પશુ-પક્ષીઓ પણ પ્રત્યક્ષ જોઈએ છીએ કોઈને લાગેલી વળગાડ આદિથી ભૂત-પ્રેત આદિના વ્યવહારનો પણ અનુભવ કરીએ છીએ. તે પ્રત્યક્ષ સિદ્ધ વસ્તુ શાસ્ત્ર કે સિદ્ધાન્ત નિષેધ કેમ કરી શકશે ? અને નિષેધ કરે તો આ બધા ભાવની સિદ્ધિ કેવી રીતે કરી શકશે ?
૩૩
Page #201
--------------------------------------------------------------------------
________________
બીજુ જીવ સર્વવ્યાપી પણ સિધ નથી થતું, દેહવ્યાપી જ સિદ્ધ થાય છે. કારણ કે તેને ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. જેમ ઘડાના ગુણે ઘડાની બહાર ઉપલબ્ધ નથી થતા, ઘડામાં જ દેખાય છે. જેમ કે ઘડાની લાલાશ, કપડાની સફેદી એ ગુણ દ્રવ્યની બહાર ઉપલબ્ધ નથી થતા. તે તે દ્રવ્યમાં જ દેખાય છે. એમ સુખ-દુઃખની અનુભૂતિ શરીરમાં જ થાય છે, શરીરની બહાર નહીં, તેથી આત્માને શરીરવ્યાપી જ માની શકાય, સર્વવ્યાપી નહીં. यौव यो दृष्टगुणः स तत्र कुम्भादिवत् निष्प्रतिपक्षमेतद्द" જેને ગુણ જ્યાં દેખાય છે તે દ્રવ્ય ત્યાં જ હોય છે. ઘડાની જેમ.
આત્મા સંકેચ વિકાસશીલ સ્વભાવવાળે છે. રબરની જેમ નાને-મોટો થઈને પણ રહી શકે છે. “ તે ક્ષેત્ર મિ7 પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન છે. માટે એક જ આત્મા એ પક્ષયુકત નથી. જે વખતે જીવને જેવું શરીર મળે–નાનું શરીર મળે તે જીવ તેમાં સંકેચાઈને રહે છે અને મેટું શરીર મળે તે જીવ તેમાં સ્વ પ્રદેશ વિસ્તારીને રહે છે. અને સવારમાં કીડી, મંકોડા, હાથી–ઘેડા, વહેલ માછલી, મનુષ્ય વગેરે અનેક પ્રકારના શરીરે નાના-મોટા છે. તે દીપકના પ્રકાશની જેમ આત્મા પણ વપ્રદેશને સંકોચીને વિસ્તારીને રહી શકે છે. જેનુ શરીર અને જેટલા પ્રમાણવાળું, જેવા આકારવિશિષવાળું શરીર મળે છે, જીવ તેમાં વ્યાપીને રહે છે. માટે આત્માને દેહવ્યાપી માનવે એ જ પક્ષ સત્યપક્ષ છે. પરંતુ આત્માને સર્વવ્યાપી આકાશ જે માનવે એ યુક્તિ સંગત સિધ નથી થતો અને દેહવ્યાપી પ્રતિશરીરે ભિન્ન
૩૪
Page #202
--------------------------------------------------------------------------
________________
ભિનન એમ એનો આત્મા માનીશું તે જ પરલેક સિદ્ધિ થશે. પરભવ સિદ્ધિ થશે. કે વર્ગમાં કઈ નરકમાં વગેરે જાય છે. કોઈ પશુ-પક્ષી આદિ તરીકે ઉત્પન્ન થાય છે. તે સુસંગત સિદ્ધ થશે અને તેથી પુનર્જન્મ, પૂર્વજન્મ આદિ સુસંગત યુકિતયુક્ત સિદ્ધ થશે.
' 6
/ દેવ ગતે
૪૮NS. છે
ADS
S
તિર્યંચ ગાતા હૈ તિ
૩૫
Page #203
--------------------------------------------------------------------------
________________
અથવા જ્યાં જેની ઉપલબ્ધિ પ્રમાણથી સિદ્ધ નથી. સ્થત જે જ્યાં પ્રમાણથી અનુપલબ્ધ છે, ત્યાં તેને અભાવ માન. જોઈએ. જેવી રીતે ભિન્ન એવા ઘટમાં પટને અભાવ છે. એવી રીતે શરીરની બહાર સંસારી જવની અનુપલબ્ધિ છે. તેથી દેહ બહાર આત્માને અભાવ છે.
દેહની ઉપર ૫શને અનુભવ કરતી પશેન્દ્રિય (ચામડી) મહેલી છે. સમસ્ત દેહની ચારે બાજુ રહેલી આ ચામડી વડે સ્પર્શને અનુભવ થાય છે, તે ચામડી વડે સ્પર્શને. અનુભવ કરનાર આત્મા છે. એટલે ચામડી સાથે સ્પર્શના અનુભવને ક્ષેત્ર છે, તેટલે પ્રદેશ આત્માને રહેવાને વિરતાર છે. તેથી બહાર નથી રહેતું. એક દીવાનો પ્રકાશ એને મળેલા ક્ષેત્રમાં મર્યાદિત રીતે વ્યાપીને રહે છે. તેમ, આત્મા પણ મળેલા ક્ષેત્ર શરીરમાં વ્યાપીને રહે છે. તેથી આત્મા સ્વદેહ વ્યાપી છે. આત્મા સક્રિય છે કે નિષ્કિય ?
કૃતિ વ્યાપાર એટલે કિયા. તે અનેક પ્રકારની છે. આવી કિયા કરે તે સક્રિય અને ન કરે તે તે નિષ્ક્રિય. જેમ આકાશ, જડ આદિ નિર્જીવ પદાર્થો કિયા નથી કરતા. પરંતુ સંસારમાં ખાવા-પીવાની, ઉઠવા-બેસવાની, ચાલવા-ફરવાની. આવવાજવાની, ભણવા-લખવાની, ઉંઘવા-જાગવાની, જેવા-સાંભળવાની, સૂંઘવા-ચાખવાની, જાણવા-જોવાની આદિ સેંકડે. પ્રકારની ક્રિયાને કર્તા કોણ ? અથવા શું કર્યા વિના કિયા થાય છે ? શું મડદુ-મૃતક કેઈ પણ જાતની ક્રિયા કરે છે ?
૩૬
Page #204
--------------------------------------------------------------------------
________________
આકાશ, પત્થર વગેરે કઈ ક્રિયા કરે છે? ના, કયારેય સંભવ નથી. પરંતુ તે સર્વ પ્રકારની ક્રિયા કરનાર એક માત્ર ચેતન દ્રવ્ય આત્મા જ છે. હા, આત્મા કિયા-પ્રવૃત્તિ કરતી વખતે ઘg સાધનેને સાથ-સહકાર લે છે. એટલે દેહ-શરીર, ઇન્દ્રિ મન, વચન, કાયા આદિ કિયામાં સહાયક સાધન જરૂર બને છે. પરંતુ તે સ્વયં કિયા નથી કરતા. તે કરણરૂપે છે. અને આત્મા કર્તા રૂપે છે. માટે આત્મા સક્રિય છે, નિષ્કિય નથી. અને જે કર્યા છે તે જ ભક્તા પણ છે. ક્ત–ભેતા ભાવ પણ આત્મામાં જ છે. જે શુભા-શુભ કર્મને કર્તા હોય તે જ તેના શુભાશુભ ફળને પણ લેતા હોય છે. આત્માને કર્તા ન માન અને ફકત જોક્તા માને એ પણ યુકિતસિધ નથી થતો. માટે કર્યા છે તે ફળને ભકતા છે એમ માનવું જ એગ્ય છે. આત્માને ક્રિયાશીલ-સકિય તથા કર્તા– ભે કતા ન માનીએ તે સંસારને વ્યવહાર જ નહીં ચાલી શકે. સુખ-દુઃખ જેવું કંઈ જ નહીં રહે. તે કઈ સુખી -દુઃખી જ નહીં રહે. પરંતુ ના. સંસારમાં સતત સર્વ પ્રકારની ક્રિયા આપણે જોઈએ છીએ. કર્તા એવા આમાની વિવિધ પ્રકારની કિયા જોઈએ છીએ. અને સુખ-દુઃખના ફળ ભેગવતા જીને પણ જોઈએ છે. અને ફળના અનન્ન પ્રકારે છે તેથી આત્મા પણ અનન્તા છે એ સિધાન્ત જ યુકિતસિધ છે.
આત્માના સ્વરૂપને જણાવતા લક્ષણેને એકત્ર એક સુત્રમાં ગુંથીને પ્રમાણનવતવાલેક ગ્રંથમાં પૂજ્ય વાદિદેવસૂરી મહારાજે જણાવ્યું છે કે
Page #205
--------------------------------------------------------------------------
________________
"शैतन्यस्वरुपः परिणामी, कर्ता, साक्षादमोक्ता देह परिमाण प्रतिक्षेत्र भिन्न, पौदगलिकादृष्टवांश्चायम्"
આત્મા તન્યસ્વરૂપ છે, પરિણમી છે, શુભાશુભ કર્મને કર્તા છે, અને સ્વયં કરેલા કર્મના ફળ–પરિણામને સાક્ષાત ભકતા પણ આત્મા જ છે. અને તે દેહપરિમાણ માત્ર છે એટલે જે વખતે જેવું અને જેટલું શરીર મળે છે. તેમાં જ વ્યાપીને રહેવાવાળે છે. પણ શરીર બહાર નહીં, અને જગતમાં જેટલા શરીરે છે તે પ્રત્યેક શરીરમાં ભિન્ન-ભિન્ન સ્વતંત્ર આત્મા છે. એવા ચારે ગતિને અનન્તા શરીરે છે તેથી આત્મા અનન્ત છે. પુદ્ગલજન્ય કર્મને ગ્રહણ કરનાર પણ આત્મા છે. દુષ્ટ એ આત્મા પ્રત્યક્ષાદિ પ્રમાણથી સિદ્ધ છે. વિશેષ વિરતારથી ઈન્દ્રભૂતિ ગૌતમના વ્યાખ્યાનમાં તેની ચર્ચા કરી છે ત્યાંથી જાણી લેવું) આત્મા નિત્ય છે કે અનિતા ?
જગતના જડ-ચેતનદિ સર્વ પદાર્થોના સ્વરૂપને જેવા માટે પરમાત્માએ ચાદ્દવાદ અનેકાન્તવાદની એક અલૌકિક દૃષ્ટિ આપી છે. પદાર્થ માત્ર સાપેક્ષિક છે. અપેક્ષા સહિત તે સાપેક્ષ. સ્વ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાથી એક દષ્ટિએ એ જ વસ્તુ સ્વરૂપમાં છે. પરંતુ એ જ વસ્તુ પર દ્રવ્ય, ક્ષેત્ર -કાળ, ભાવની પરરૂપની દૃષ્ટિથી જોતા નથી પણું; એટલે જ વસ્તુને છે અને નથી એમ બન્ને સ્વરૂપે કહી શકીએ છીએ.. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જે છે તે જ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવથી નથી. સંસારમાં તમામ આત્માદિ પદાર્થોને જોવા માટે
Page #206
--------------------------------------------------------------------------
________________
તેનું સ્વરૂપ નિશ્ચિત કરવા માટે આ પ્રમાણે સ્વ પર દ્રવ્યાદિ અપેક્ષાથી જ જેવી જોઈએ. “વધુ ર ાઓ” વરતુને સ્વભાવ એ જ એને ધર્મ છે. "ગુખ - વત્ સ્થ” ગુણ-અને પર્યાયવાળું જે હોય તે દ્રવ્ય. દ્રવ્ય અનેક ગુણો, અનન્ત ધર્મોવાળું છે. એટલે જ કહેવાય છે કે, “વરત ધર્માભાવતુ અનન્ત ધર્મ વાળી વસ્તુ છે. અનન્ત ધર્મોને આપણે એક સાથે જોઈ નથી શકતા. જે એક વરતુના અનન્ત ગુણે, અનન્તી પર્યાને ત્રણે કાળની અવસ્થા વિશેષને એકસાથે જુએ છે અને જાણે છે તે સર્વજ્ઞ, સર્વદર્શી, કેવળજ્ઞાની-દેવદર્શની છે. વરતુ છે કે નહીં, વસ્તુ સામાન્ય છે કે વિશેષ, વરંતુ એક છે કે અનેક વસ્તુ નિત્ય છે કે અનિત્ય, આદિ એવા અનેક ગુણેની અપેક્ષાઓથી વસ્તુનું સ્વરૂપ જોવુ તે જ સાપેક્ષવાદ છે અને એક વખતે એક ગુણની વિવેક્ષાથી કહેતી વખતે બીજી અપેક્ષાઓને લેપ ન થઈ જાય. બીજી અપેક્ષાએથી વરતુ બીજા સ્વરૂપે પણ છે, તે જણાવતા શબ્દ કથંચિત “સ્યાદ્ શબ્દથી વાક્ય પ્રયોગ કરાતું હોવાથી આ જ સાપેક્ષવાદને “યાદ્વાદ” પણ કહેવાય છે અને અનેક ગુણધર્મો છે. એવા દ્રવ્યને અનેક ગુણ- ધર્મની દષ્ટિથી જેવા અને જાણવા માટે “અનેકાન્તવાદ”ની ઘણી વ્યાપક દષ્ટિ છે.
આ પ્રમાણે સ્યાદ્વાદ, સાપેક્ષવાદ કે અનેકાન્તવાદ કહે સર્વ એક જ પ્રક્રિયા છે. આ અનેકાન્તવાદ સ્વયં કઈ તત્વ કે સિધાન્ત નથી પરંતુ વસ્તુ તથ્યના સિધાન્તને જેવા જાણવાની એક અનુપમ પદ્ધતિ છે. ઉત્તમ ન્યાય છે. ઉત્તમ
Page #207
--------------------------------------------------------------------------
________________
રીતિ છે. સેાનાને પારખવા જેમ કસોટી એક ઉત્તમ ચેાકસાઈનું સાધન છે, તેમ પદ્મા ને પારખવા સ્યાદ્વાદ અનેકાન્તવાદ એક ઉત્તમ પધ્ધતિ છે. જેમાં વસ્તુને સાચા ન્યાય મળે છે. વસ્તુ સ્વરૂપનુ` પૂર્ણ અને સાચુ જ્ઞાન થાય છે. પદ્માના એક એક કરતા અનેક ગુણધર્માંના યથાર્થ ખાધ થાય છે તે સસભ'ગી દ્વારા થાય છે,
-
અસ્તિ—નાસ્તિ, એક અનેક સામાન્ય વિશેષ, નિત્ય – અનિત્ય આદિ પરસ્પર સાપેક્ષ એવા અનેક ધર્મોમાંથી અહીં નિત્યાનિત્યની ચર્ચા કરીએ. જગતના જડ-ચેતન એવા મૂળભૂત એ દ્રવ્યેામાંથી આત્મા (ચેતન) દ્રવ્યમાં નિત્યાનિત્ય કેવી રીતે છે તે જોઇએ. જેથી એ વાતના નિય થઇ શકે, અને આપણને ખ્યાલ આવી શકે કે આત્મા નિત્ય છે કે અનિત્ય ? નિત્યાનિત્યની સપ્તમગી ૧. સ્યાદ્ નિત્ય
ર. સ્યાદ્ અનિત્ય ૩. સ્યાદ્ નિત્યાનિત્ય
૪. સ્યાહ્ન અવક્તવ્ય
પ. સ્થાનૢ નિત્ય-અવક્તવ્ય
૬. સ્વાદું અનિત્ય-અવક્તવ્ય
૭. સ્યાદ્ નિયા—નિત્ય-અવક્તવ્ય
આ સપ્તભંગી – સાત પ્રકારની જિજ્ઞાસા શકા પ્રશ્નાત્ક્રિ કારણે સાત જ ભંગના પ્રકારવાળી છે, આઠમે ભંગ નથી પડતા, અનેક ધર્માંને આ રીતે “સ્યા” શબ્દ લગાડીને જોવામાં
૪૦
Page #208
--------------------------------------------------------------------------
________________
આવે છે. સ્વાદુ કથંચિત અર્થમાં છે. અર્થાત બીજી પણ અપેક્ષાઓ છે. એક ધર્મને કહે છે ત્યારે બીજા ધર્મને ગૌણ કરીને બાજુમાં રાખીને મુખ્ય એક ધર્મની અપેક્ષા કરે છે. પછી બીજાને કહેશે.
અહીંયાં આત્મા દ્રવ્ય છે. નિત્યનિત્ય ધર્મ છે. નિત્યએટલે કાયમ રહેવું, શાશ્વત, સદાય એક જ સ્વરૂપમાં રહેવું. અને એનાથી ઉલ્ટુ-વિપરીત-અનિત્ય. એટલે સદાન રહેવાવાળું. પરિવર્તનશીલ, પરસ્પર વિધી દેખાતા આ બને ધર્મો એક જ દ્રવ્ય એવા આત્મામાં જુદી જુદી અપેક્ષાઓથી કેવી રીતે રહેલા છે, તે જોવાની રીત પધ્ધતિ તે સ્યાદ્વાદ.
સ્વદ્રાદિની અપેક્ષાથી આત્મા નિત્ય છે. સ્વદ્ર–એટલે આત્મદ્રવ્ય—પોતે પિતાના સ્વરૂપથી નિત્ય છે. નિત્ય ધર્મને
આ ચાર અપેક્ષાએથી તપાસવામાં આવે છે. સ્વદ્રવ્યાપેક્ષા નિવ, સ્વક્ષેત્રાલિયા નિત્ય, સ્વકાળાપેક્ષા નિત્ય અને
સ્વભાવાપેક્ષવા નિય. અર્થાત આત્મા સ્વકથની અપેક્ષાથી નિય છે. સ્વક્ષેત્ર પોતાના ક્ષેત્ર એટલે આત્મપ્રદેશથી નિત્ય છે, વિ . ૧-બી મા પેતા છે કાળ - અવવિયી નિ છે. અળ છે. અને સ્વભાવ - આમા પડતાના ગુગે-જ્ઞાન દર્શનાદિથી પગ નિત્ય છે.
પ્રમાણે સ્વદ્રાદિની ચાર અપેક્ષાથી આત્મા નિત્ય છે એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. પરંતુ એ જ અમને પર
વ્યાદિ ની અપેક્ષાથી જોવામાં આવે છે તે જ આત્મા અનિત્ય પણ સિદ્ધ થશે.
Page #209
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ગુણ અને પર્યાય
દ્રવ્ય માત્ર દ્રવ્ય જ નથી. પરંતુ દ્રવ્યમાં ગુણે છે. અને પર્યાય એટલે તેને વિશિષ્ટ આકાર પણ છે. દ્રવ્ય (Substence), pe (Attribute), yule (Mode, Share) આ ત્રણ અવરથા વિશેષવાળું દ્રવ્ય છે. તેને દ્રવ્ય કહો, પદાર્થ કહે, વરતુ કહે, ચર્થ, સાવ અને ભાવ પણ કહી શકાય છે. દ્રવ્યનું લક્ષણ કરતા કહ્યું છે કે “ગુજાર્યાયવ૬ =zશ' ગુણ અને પર્યાયવાળું જે હોય તે દ્રવ્ય કહેવાય. કઈ પણ દ્રવ્ય કે વસ્તુ જગતમાં ગુણ વગરની નથી તેમજ આકાર વિશેષ એટલે પર્યાય વિનાની પણ નથી.
એ જ પ્રમાણે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે. જ્ઞાન-દર્શન, સુખ-દુઃખાદિ તેને ગુણ છે. અને સંસારમાં દેવ-મનુષ્ય – પશુ-પક્ષી આદિ તેની પર્યાયે એટલે આકાર વિશેષ છે. આત્મા આ આકારમાં રહે છે. આ પર્યાયવાલે છે. દ્રવ્ય સ્વરવરૂપમાં સદાય નિત્ય રહે છે. જ્યારે સુણ પાયે પરિવર્તન શીલ છે. બદલતા રહે છે. ત્રિપદીનું સ્વરૂપ | સર્વશ તીર્થંકર પરમાત્માએ સમસ્ત બ્રહ્માણ્ડના સર્વ પદાર્થોની ત્રણ અવસ્થા બતાવી છે. તે ત્રિપદી =ણ પદના સિદ્ધાન્તથી ઓળખાય છે. તે આ પ્રમાણે છે. “વા. વિરમે ઘા, પુરૂ વ અર્ધમાગધી-પ્રાકૃતના આ સિધાન્તને પૂજ્ય ઉમાસ્વાતિ મહારાજે તત્વાર્થમાં આ પ્રમાણે વર્ણવ્યું છે. ‘૩પ-દય-ધ્રૌથયુ ” અર્થાત ઉત્પન્નશીલ,
Page #210
--------------------------------------------------------------------------
________________
વ્યય, વિનાશ સ્વભાવી તથા ધ્રવ્ય, પ્રવ-નિત્ય સ્વભાવી એવી વસ્તુ છે. એક જ વસ્તુ આ ત્રણે અવસ્થાવાળી છે. ઉપર-ઉપરથી નજર કરતા એમ લાગશે કે આ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહી શકે ? સંભવ નથી લાગતું. પરંતુ એવું નથી. બહુ વિચાર કરતા તે વસ્તુ સ્પષ્ટ રીતે આ ત્રણે વિભાવવાળી દેખાય છે. દા. ત. એક વસ્તુ-વીંટી આપણે જોઈ. વીટી એક આકાર છે. પર્યાય છે. તેનું મૂળ દ્રવ્ય સોનું છે. અને પીળાપણું વગેરે તેને ગુણ છે. હવે તેની પર્યાયે એટલે આકાર બદલાવી પી શકાય છે. વીટી ન ગમી તે ઓગાળીને ચેન બનાવી, તે ન ગમી તે ઓગાળીને બંગડી બનાવી. તે ન ગમી તે ફરી ઓગાળીને કંદોરે-હાર વગેરે બનાવ્યા. બરે બરે છે. આકાર બદલાતે ગયે. પરન્તુ મૂળભૂત દ્રવ્ય એનું બદલાયું ? શું એનું પીત્તળ થઈ ગયું ? ના. એનું તો એનું એ જ રહ્યું છે. પરંતુ આકાર (પર્યાય) બદલાશે.
પર્યાય બદલાણ ત્યારે શું થયું ? કેવી રીતે બદલાઈ ? પરિવર્તનમાં શી પ્રક્રિયા થઈ ? એ જોતાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે એક આકાર નષ્ટ થશે અને બીજે નો આકાર ઉત્પન્ન થ, બ. વીંટીને ઓગાળતા વટનો આકાર નટ થયા અને ચેનની નવી આકાર બની, ઉપન થયે. ચેન ન ગમી અને તેને ઓગાળતા ચેનની આકાર નષ્ટ થઈ. અને બંગડી. બનાવતા નવી પર્યાય ઉપન થઈ. આ પ્રમાણે એક ઉત્પન્ન થયે, બીજે નષ્ટ થયું ત્યારે જ પર્યાય બની. એટલે ઉત્પન.
Page #211
--------------------------------------------------------------------------
________________
થવું અને પાપ અથવા “વિગમે” –બા શબ્દને અર્થ છે. નષ્ટ થવું.
હવે આટલું સમજ્યા પછી વિચાર કરતા સ્પષ્ટ ખ્યાલ આવશે કે વસ્તુ પોતે જ આ ત્રણ અવસ્થાવાળી છે. ગમે એટલી પર્યાયે ઉત્પન્ન થાય કે નષ્ટ થાય પરંતુ તેથી મૂળભૂત દ્રવ્યને કેઈ આંચ નથી આવતી. મૂળભૂત દ્રવ્ય તે પિતાના સ્વરૂપમાં નિત્ય રહે છે અને પર્યાયે બદલાતી રહે છે.
જે નિત્ય રહે છે તે ત્રણે કાળમાં એકસરખે રહે છે. વિચાર કરો કે એક નિત્ય દ્રથની આજ દિવસ સુધીમાં કેટલી પર્યા બદલાગી હશે ? કાળ અનન્ત વીતી ગયા છે અને અનન્તા કાળથી આત્માદિ દ્રવ્ય નિત્ય છે. જેવા છે તેવા જ છે, અનન્ત કાળમાં અનન્ત પર્યા બદલાઈ ગઈ. છતાં દ્રવ્ય નિત્ય રહ્યું છે.
આ રીતે સંસારના તમામ પદાર્થોમાં આ ત્રણ પદો (ત્રિપદી) ઘટશે. તમારૃ તુ ગામનું તેથી વસ્તુ આ ત્રણ અવસ્થાવાળી છે. એટલે પરમાત્માએ ફરમાવેલ ત્રિપીને સિધાન્ત સત્ય અને યથાર્થ સિદ્ધ થાય છે.
જેમ વીંટીનું દૃષ્ટાન્ત લીધું તેમ હવે આત્મા નું દષ્ટાન્ત લઈએ અને આત્મા પણ એક દ્રવ્ય વસ્તુ જ છે તે તેને પણ આ ત્રિપદી ની કસોટી ઉપર કસી જોઈએ, જેથી એકસાઈ થતા આત્માના ચેકકસ સ્વરૂપનું ખ્યાલ આવે. પરીક્ષા થાય. આત્મા સ્વતંત્ર દ્રવ્યની અપેક્ષાથી સદા નિત્ય છે. અવિનાશી-શાશ્વત છે. ત્રણે કાળમાં તેનું સ્વરૂપ એકસરખુ જ રહે છે. દ્રવ્યથી જે જે નિત્ય
Page #212
--------------------------------------------------------------------------
________________
છે તે તે ત્રણે કાળમાં એકસરખુ રહે છે, જે નિત્ય નથી! હતુ તે ત્રણે કાળમાં બદલાયા કરે છે, પરિવહઁન થતું રહે છે, દ્રવ્ય નિત્ય છે. જ્યારે પર્યાય અનિત્ય છે. આકાર બદલાય છે. આત્મા એ દ્રશ્ય છે. જ્ઞાન- દર્શન-સુખ-દુઃખાદિ તેના ગુણ છે. અને જે શરીરમાં રહે છે તે તેની પર્યાય છે. અન્યથા અરૂપી નિરંજન નિરાકાર આત્માની કાઇ પર્યાય આકાર કલ્પી જ નહી શકાય. માટે જ્યારે એ જ આત્મા દેવ શરીરમાં રહે છે. ત્યારે દેવ, અને તે શરીર બદલાયા પછી મનુષ્ય, એ પ્રમાણે ઘેડો હાથી વગેરે પશુ-પક્ષી કમ્રુતર-પેાપટ પક્ષી પછી નરક એમ એક પછી એક પર્યાય બદલાતી રહે છે, જેમ વી ટી–બગડી. વગેરે પાંચ બદલાય છે તેમ અહીંયા શરીર એ પર્યાય. છે. પર્યાય અનિત્ય છે. અનિત્ય એ પરિવર્તનશીલ છે. એટલે શરીર પર્યાય સદાય બદલાતી રહે છે.
આ પ્રમાણે ત્રિપદીની સે.ટી ઉપર કસીને આત્માની પરીક્ષા કરતાં આત્મા કેવા લાગશે ? આત્મા દ્રશ્ય અપેક્ષાએ નિત્ય છે અને પર્યાંય અપેક્ષાએ અનિત્ય છે, એટલે આ બન્ને અપેક્ષાઓ ભેગી કરતા આત્મા નિત્ય-અનિત્ય અને સ્વરૂપે છે. કારણ કે પર્યાય કોની ? ર્થાત પર્યાય પણુ દ્રવ્યની જ છે. દ્રવ્યથી ભિન્ન જુદી પર્યાય નથી. જ્યારે દ્રવ્યને ગુણુ-પર્યાય બન્નેની અપેક્ષાથી જોવા પડશે, કહેવુ પડશે. એટલે દ્રશ્ય અપેક્ષાએ આત્માનિત્ય અને પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય, અને બન્ને અપેક્ષાઓ ભેગી કરીને ખેલતી વખતે આત્મા નિત્યાનિત્ય' છે, આ પ્રમાણેના સિધ્ધાંત થાય છે.
૪૫
Page #213
--------------------------------------------------------------------------
________________
એટલે આત્માને ફક્ત નિત્ય કહે એ પણ અધૂરે સિદ્ધાંત છે. અને આત્માને ફકત અનિત્ય જ કહે એ પણ અધૂરો સિધાન્ત છે. એને એકાન્ત કહેવાય છે. એક જ અપેક્ષાથી જેવું તે એકાન્તવાદ. તે મિથ્યા છે. અપૂર્ણ છે. જ્યારે બધી અપેક્ષાઓથી વિચાર કરતા સંપૂર્ણ સ્વરૂપ નિશ્ચિત થાય છે. તેને અનેકાન્ત કહેવાય છે, તેથી “આત્મા નિત્યાનિત્ય છે.” એ સિધાન્ત અનેકાન્ત સિધાન્ત છે. માટે સર્વાગ સંપૂર્ણ સત્ય છે. સહઅનેકાન્ત તથા કમાનેકાન્તથી–ગુણ પર્યાયની અપેક્ષાઓ સાણ થાય છે. કયાર્થિક ના તથા પર્યાયાર્થિક નથી આ પ્રમાણે નિત્યનિત્ય સવરૂપ સ્પષ્ટ સિદ્ધ થાય છે. માટે આત્માને એકાન્ત નિત્ય પણ નહીં અને એકાન્ત અનિય પણ ન માને. “અનેકાન્ત રીતે નિત્યાનિત્ય જ માન જોઈએ. આ રીતે આત્માનું સ્વરૂપ નિત્યનિય સિધ થતા, તથા દ્ર–ગુરુ–પર્યાયની અપેક્ષાએ જોતા આત્માની આગામી અવસ્થા-પરલોક વિધિ પૂર્વજન્મ, પુનર્જન્મ વર્ગ-નરક તથા મેક્ષાદિ તરની સિદ્ધિ થશે. અન્યથા સંભવ નથી. નિત્યાનિત્યસ્વાદિ વિષયક પ્રશ્નોત્તરી
મેતાધવામી-વિજ્ઞાનને આત્માની સાથે ભેદ કે અમે શું માને ? હે ભગવાન ! ભેટ-કે અભેદ ગમે તે માને છત પS પર. નું અસ્તિત્વ ઘટી શકતું નથી. જે આત્માની સાથે વિજ્ઞાનને અભેદ માનીએ તો વિજ્ઞાન અનિત્ય હેવાથી નષ્ટ થઈ જાય છે એટલે જીવ પણ નષ્ટ થયે જ કહેવાય અને આત્મા નષ્ટ થઈ ગયા પછી પરલેક કેને થશે? આ રીતે
Page #214
--------------------------------------------------------------------------
________________
અમે પણ માનવામાં પડ્યેક વિદ્ધ નથી થતું. બીજા પક્ષમાં આત્મા અને વિજ્ઞાનમાં જે ભેદ માને તે જીવ જ્ઞાની નહીં બની શકે? જેમ આકાશથી જ્ઞાન ભિન્ન-(જુદું) છે તેથી આકાશ અજ્ઞાની- અનભિન્ન છે. તેમ આત્મા પણ જ્ઞાન થી જુદે હેવાથી તે આત્મા પણ અજ્ઞાની સિધધ થશે.
બીજુ, જે અનિત્ય એવા જ્ઞાનથી ભિન્ન આત્માને માનવાથી એકાંત નિત્ય માને તે આત્મામાં કર્તુત્વ અને ભકતૃત્વ પ ઘટી નહીં શકે તો પછી પરલેકની તો વાત જ કયાં રહી? અને જો નિત્યમાં કવ-ભકતૃત્વ હેય તો તે સર્વદા હોવા જોઈએ. કારણ નિત્ય વસ્તુ સદા એકરૂપ હોય છે. અને સદા તે હતા તો નથી. એટલે આમાને એકાન્ત નિત્ય માનવામાં આવે તો તેમાં કર્તુત્વ ન ઘટી શકે. જે કર્તા ન હોવા છતાં આત્મામાં પરલેક ઘટી શક્તો હોય તો સિધ્ધાત્માને પણ પરલેક થવો જોઈએ. કારણ તે પણ કર્તા નથી.
બીજું, ભક્તાપણું ન હોય તો તો પછી પરલેક માનવે જ વર્થ છે. કારણ, પાકમાં જે આત્માને કર્મનું ફળ ભેગવવાનું જ ન હોય તો પછી પરલકની આવશ્યકતા શી ?
વળી, લાકડું-પત્થર આદિ અજ્ઞાની હોવાથી તેને એક ભથી બી ભવમાં જન્મ લેવારૂપ સંસરણ નથી હોતું. એવી જ રીતે આત્મા ને જ્ઞાનથી જુદો હોય તે આકાશ લાકડા પત્થરના જેવું અજ્ઞાની બની જશે. તે પછી તેને એક ભવમાંથી બીજા ભવમાં સંસર-ગમન નહીં થાય અને આત્મા
Page #215
--------------------------------------------------------------------------
________________
આકાશના જે અમૂર્ત હોવાથી પણ તેને સંસાર નહીં ઘટે અને સંસાર નહીં હોય તે પરલેક નહી ઘટે. ભગવન્ત ફરમાવે છે, તે સૌમ્ય ! मन्नसि विणासि चेया उप्पत्तिमयाइओ जहा कुमो । नणु एवं चिय साहणमविणसित्तेवि से साम्म ||
ઘડાની જેમ આત્માને ઉત્પત્તિમાન અને પર્યાય સ્વરૂપ માનીને તું તેને અનિત્ય છે. જેમ કે થાંભલા વગેરે. આ પ્રમાણે અનિત્ય ચૈતન્યથી અભિન્ન એ આત્મા પણ અનિત્ય રહેવાથી તેને પરલેક નથી, એમ જે તું માને છે તે એગ્ય છે. કારણ કે ચૌતન્ય વિજ્ઞાન એકતે અનિત્ય નથી. પણ કથંચિત્ નિત્ય છે. કારણે તે પણ ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય સ્વરૂપ છે. પર્યાયની દ્રષ્ટિએ ઉત્પન્ન થતી હોવાથી જેમ વસ્તુ અનિત્ય છે, તેમ દ્રવ્ય સ્વરૂપથી વસ્તુ કથંચિંત નિત્ય પણ સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે કથંચિત નિત્ય વિજ્ઞાનથી અભિન્ન એ આત્મા પણ સ્વ. દ્રવ્યથી કથંચિત નિત્ય છે. માટે પરલોક નથી. એમ કહી ન શકાય.
જે હેતુઓ વડે તે વિજ્ઞાનને અનિત્ય સિદ્ધ કર્યું છે તે જ હેતુઓ વડે તેને નિત્ય પણ સિદ્ધ કરી શકાય. અર્થાત જે ઉત્પતિશીલ હોય છે, કે જે પર્યાય હોય છે તે સર્વથા વિનાશી – અનિત્ય નહીં પરંતુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય-ધવા પણ હોય છે.
મેતાર્ય–આ કેવી રીતે બને ?
ભગવાન–વસ્તુ માત્રને સ્વભાવ જ ઉત્પાદ - વ્યય અને ધ્રૌવ્યમય છે. કઈ પણ વસ્તુમાં આ ત્રણમાંથી માત્ર એક જ
૪૮
Page #216
--------------------------------------------------------------------------
________________
નથી હતુ. પરન્તુ વસ્તુમાં આ ત્રણે અવસ્થા હાય છે. વસ્તુ મૂળ દ્રવ્યથી નિત્ય ધ્રુવ હાય છે, પર્યાંયથી નિત્ય એટલે ઉત્પાદ-વ્યય વભાવી હોય છે. માટે આ વાત જો તું તારી સમજણમાં ચાટ બેસાડી દે તે કોઇ શંકાને સ્થાન જ ન રહે, જો વરતુ ઉત્પત્તિના કારણે થચિત અનિત્ય કહેવાય તે દ્રવ્યગત ધ્રૌવ્યત્વપણાને લઈને નિત્ય પણ કહેવાય છે. એટલે એમ કહી શકાય કે વિજ્ઞાન એ નિત્ય છે, કારણ કે તે ઉત્પત્તિ શીલ છે. ઘડાની જેમ કથંચિત નિત્ય એવા વિજ્ઞાનથી અભિન્ન હાવાથી આત્મા પણ કૅથચિત નિત્ય થયા પછી પરલેકના અભાવ કેવી રીતે ઘટે ?
ખીજું, હે સૌમ્ય ! વિજ્ઞાનને વિનાશી સિધ્ધ કરવા તે‘ જે ‘ ઉત્પત્તિશીલ હૈાવાથી” એવા જે હેતુ આપ્યા છે તે વિરોધી અનુમાન (પ્રત્યાનુમાન) હેાવાથી વિરુધ્ધ અવ્યભિચારી છે, એટલે કે વિજ્ઞાનમાં તેની ઉત્પત્તિવાથી તુ તેને અનિત્ય માને છે, અને તું તારા હેતુને અવ્યભિચારી માને છે. પરન્તુ તેથી વિરુધ્ધ નિત્યતાને સિદ્ધ કરનાર વ્યભિચારી આજે પણ હેતુ છે. તેથી તે આપેલ હેતુ કારણ દેષયુકત છે. કારણ કે, વિજ્ઞાન એ સવથા નિત્ય વિનાશી ન હોઈ શકે, કારણ તે પણ વસ્તુ છે. અને જે વસ્તુ હાય તે ઘડાની જેમ એકાન્ત વિનાશી– અનિત્ય જ ન હેાય. કારણ, વસ્તુ પર્યાયની અપેક્ષાએ અનિત્ય-વિનાશી અને મૂળભૂત દ્રવ્યની અપેક્ષાએ નિત્ય – અવિનાશી હાય છે, માટે વતુ નિત્યાનિય ભય છે.
૪
Page #217
--------------------------------------------------------------------------
________________
મેતાર્ય – હે ભગવંત! ઘડે તે ઉત્પત્તિવાળે હેવાથી વિનાશી-અનિત્ય છે તે પછી તેને જ આપ નિત્ય અવિનાશી કેવી રીતે કહે છે ? અને ઘડાનું દૃષ્ટાન્ત લઈને વિનાશી ઘડાના આધારે વિજ્ઞાનને અવિનાશી આ૫ કેવી રીતે સિદ્ધ કરે છે ?
ભગવન્ત-હે આસન્ન કલ્યાણી! પહેલાં તે એ બરોબર સમજી લે કે ઘડે એ શું છે? રૂપ-રસ-ગંધ અને સ્પર્શ એ ઘડાના ગુણે છે. ઘડાને આકાર અને સંખ્યા એ આકૃતિ (પર્યાય) છે, માટી એ દ્રવ્ય છે અને પાણી લાવવું (જલાહરણાદિ આદિ શકિત ક્રિયા છે. આટલું ઘડાનું સ્વરૂપ છે. હવે વિચાર કર. આ ઘડે ઉત્પાદ વિનાશ-પ્રૌવ્ય એમ ત્રયાત્મક છે. દ્રવ્યથી ઘડે નિત્ય, આકારની ઉત્પત્તિ-નાશ આદિથી પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ ઊભય વરૂપ દ્રવ્યથી નિત્ય તથા વિજ્ઞાન પર્યાયમાં ઉત્પત્તિની– નાશની દષ્ટિથી અનિત્ય એમ નિત્યાનિત્ય આમા સિદ્ધ થાય છે. જેમ માટીમાંથી એક
આકારરૂપે ઘડો ઉત્પન થતું હોય ત્યારે તે આકાર એક પર્યાય બને. માટીને પિંડ આ આકારે છે. અને આકૃતિ બદલાય ત્યારે પહેલી પર્યાય નષ્ટ પામે અને બીજી પર્યાય ઉત્પન્ન થાય. આ પ્રમાણે ઉપાદ-વિનાશ બને સિદ્ધ થાય છે. તેથી તે ઘડ અનિત્ય છે. પરંતુ માટીરૂપ મૂળ દ્રવ્યને તે કઈ જ થતું નથી. માટે મૂળ દ્રવ્યથી તે નિત્ય છે. સારાંશ એ કે માટી દ્રવ્ય ઘડે નિત્ય છે. અને માટી પિંડના આકાર વિશેષરૂપ ઘડે અનિત્ય છે. માટે નિત્યનિત્ય ઊભયાત્મક છે. એ જ પ્રમાણે
આ પ્રમાણે ઉપર માટી
ભારાંશ એ કે
૫૦
Page #218
--------------------------------------------------------------------------
________________
સંસારની સવ વસ્તુઓ-સર્વ દ્રવ્ય ઉત્પાદ-વિનાશ-ધ્રુવસ્વભાવી સમજવી જોઈએ. તેથી જગતની સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે વિજ્ઞાન પણ ઉત્પત્તિશીલ અને આત્માચૈતન્ય દ્રવ્યરૂપે નિત્ય એમ-નિયાનિત્ય સ્વરૂપ આત્માનું પણ નિશ્ચિત થાય છે.
મેતાર્ય–વિજ્ઞાનમય આત્મામાં આપ ઉત્પાદિ ત્રણે કેવી રીતે ઘટા છે તે સમજાવે.
ભગવાન–આત્માની જ્ઞાનશક્તિ છે, જ્ઞાનગુણમય આત્મા છે. જે સમયે જે પદાર્થ સમક્ષ આવે તે સમયે તે ઉપગવાળે આત્મા તદાકાર બને અને જેમ ય પદાર્થોમાં બદલાય તેમ જ્ઞાનને આકાર પણ બદલાય છે. દા.ત, ઘટ વિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કહેવાય. આત્મા ઘટાકાર જ્ઞાનવાળે થાય છે. અને ઘડે ગયા પછી અથવા કુટી ગયા પછી આવેલ બીજા પદાર્થનું જ્ઞાન થાય તે વસ્તુ માને કે પટ છે. તે પટાકાર જ્ઞાન થાય છે. એ જ પ્રમાણે સવ પદાર્થો માટે સમજવું. જેમ જેમ વસ્તુ બદલાય તેમ તેમ તદાકાર જ્ઞાન બદલાય. આ રીતે એક જ્ઞાનની ઉત્પત્તિ અને પછી નાશ, અને પછી બીજા જ્ઞાનની ઉત્પત્તિ (વસ્તુને આધારે) અને પહેલાંના એક જ્ઞાનને નાશ? આ પ્રમાણે વિજ્ઞાન નમાં પણ ઉત્પત્તિ-વિનાશ હેવાથી અનિત્ય-વિનાશી અને આ ઉત્પત્તિ-વિનાશ જ્ઞાનની પર્યાય જ્ઞાની એવા આત્મા સાથે અભેદ સંબંધથી છે. માટે તે આ માને પણ વિનાશ-અનિત્ય કડવાય અને સ્વદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ ચેતના દ્રવ્યથી આત્મા નિત્ય પણ છે. ઘટ ચેતના જે સમયે નાશ થાય છે. પછી
- ૫૧
Page #219
--------------------------------------------------------------------------
________________
પટ ચેતના (પટ જ્ઞાન) ઉત્પન્ન થાય છે. પરંતુ આત્મસવરૂપ મુળ ચેતના તે તેની તે જ છે. આ પ્રમાણે સમરત લેકમાં જડ-ચેતન સર્વમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુકતપણું સિધા થાય છે.
મેતાર્ય-હે ભગવાન! મારે પ્રશ્ન હવે એ છે કે, જગતની સર્વ વસ્તુ ઉત્પાદાદિ ત્રિસ્વભાવ માનવાની શી આવશ્યકતા છે? શું ફકત ઉત્પાદ અને વ્યય માનવાથી ન ચાલે? એક વાત તે અનુભવસિદ્ધ છે કે જે ઘડે ઉત્પન્ન થવા પહેલાં તે જ નહીં તે પછી તે ઘડાને ઉત્પત્તિ પહેલાં પણ વિદ્યમાન માનવાને શું અર્થ?
ભગવાન!–હે સૌમ્ય મેતાર્ય ! असओ नत्थि पसूई, होज्ज व जइ होउ खरविसाणस्स।
न य सव्वहा विणासो सब्बुच्छेयप्पसगाओ ॥
જે ઘટ-પટ આદિ પદાર્થો સર્વથા અસત્ હોય, દ્રવ્યરૂપે પણ વિદ્યમાન ન હોય તે તે પછી તેની ઉત્પત્તિ જ ન થાય. જે સર્વથા અસતની પણ ઉત્પતિ માનશે તે તે ગધેડાને પણ શિંગડાં ઊગવાં જોઈએ. વયાને પણ પુત્ર હોવો જોઈએ અને ખપુષ્પ પણ હવે જોઈએ. પરંતુ ખવિષાણ, વળ્યા કે ખપુષ્પ જેવી વસ્તુ જ જગતમાં વિદ્યમાન નથી. તે સર્વથા. અસત છે, અવિદ્યમાન છે. માટે કદીય ઉત્પન્ન થવાને પ્રશ્ન જ નથી. વિદ્યમાન એવા સત્ પદાર્થની ઉત્પત્તિ થાય છે.
એ જ પ્રમાણે સત્ – વિદ્યમાન એવા પદાર્થોને સર્વથા વિનાશ પણ નથી થતું. સતને સદંતર નાશ જે માનીએ તે
૫૨
Page #220
--------------------------------------------------------------------------
________________
તે પછી જગતમાં આજ દિવસ સુધીમાં અનન્ત-સવ વસ્તુએના નાશ થઈ ગયા હેાત. કારણ, કાળ અનન્ત વીતી ગયા છે. તા પછી કઈ જ અવશિષ્ટ રહ્યું જ ન હેાત, અને ક્રમશઃ સવ વસ્તુઓના ઉછેદ-નાશ માની લઈએ તે પણ પ્રત્યક્ષ દૃષ્ટિગેાચર થતી અનેક વસ્તુએ જોતાં હેતુમાં દેષ આવશે. માટે અસની ઉત્પતિ માનવી અને સત્ એવા વિદ્યમાન પદાર્થીના સવથા નાશ માનવાથી જગતની વ્યવસ્થા જ નહીં ચાલી શકે, માટે તે પક્ષ સદોષ–દોષ યુકત છે.
એટલે જગતમાં જે અવસ્થિત–વિદ્યમાન સત પદાર્થ છે તેના જ આંશિકરૂપે એકરૂપે વિનાશ અને અન્યરૂપે ઉત્પાદ માનવા જોઇએ. દા. ત., માટી એવા સત વિદ્યમાન પાના ઘટ રૂપે વિનાશ અને પછી કળશાકારે ઉત્પત્તિ, સાનાની વીંટીરૂપે ઉત્પત્તિ અને પછી વિનાશ, ફરી બંગડી આકારે ઉત્પત્તિ એ જ પ્રમાણે જગતના સર્વ પદાર્થાંમાં ઉત્પાદ અને વિનાશની ઘટના છે, વ્યવસ્થા છે. ફોઈ પણ પદાથ એવે નથી જે મૂળ દ્રવ્યરૂપે નિત્ય ન હાય, અને પર્યાયની અપેક્ષાએ ઉપાદ્ય-વિનાશ સ્વભાવી ન હોય તે બને જ નહી, માટે સર્વ પદાર્થ ઉત્પાદ વિનાશશીલ સ્વભાવવાળા છે.
“વમુળાય–વય-ધ્રુવસટ્ટાવ` મય સ–” માટે જ સં વસ્તુ (પદાર્થાં) ઉત્પાદ—વ્યય (વિનાશ) અને ધ્રુવ (નિય) સ્વભાવમય જ છે. “તસ્તાર્ વસ્તુ ત્રયામમ્” તેથી વસ્તુ ત્રણે સ્વભાવી છે. ઉત્પન્ન પણ થાય છે, નષ્ટ પણ થાય છે. અને નિત્ય પણ રહે છે. પરન્તુ વસ્તુને સવ થા ઉચ્છેદ-નાથ
૫૩
Page #221
--------------------------------------------------------------------------
________________
તે માની જ ન શકાય. કારણ કે તેમ માનવા જતાં સમસ્ત લેકવ્યવહારને જ ઉછેદ-નાશ થઈ જશે. પરંતુ તેમ કદાપિ થતું નથી. આ પ્રમાણે માનવામાં જ તટસ્થતા છે.
દૃષ્ટાન્તથી આ વાત સમજવા જેવી એ પ્રમાણે છે કે, એક રાજા એની પુત્રી રાજકુમારીના રમવા માટેના સોનાના ઘડાને ભાંગી નાંખી રાજકુમારને સેનાને દડે બનાવી દે તે તેથી રાજકુમારી નારાજ થશે. તે રડવા માંડશે. અને રાજ. કુમાર રાજી થશે, રમવા માંડશે. પરંતુ સોનાના મુળ દ્રવ્યના રાજા તટસ્થ રહેશે. કારણ, સેનામાં કંઇ વધ-ઘટ થઈ નથી. તેમાં ફરક પડ નથી. માત્ર પર્યાય (આકાર) જ બદલાશે છે. માટે રાજાને તે, કોઈ હર્ષ-શેક નથી. ઔદાસીન્ય– માધ્યસ્થભાવ રહે છે.
આ પ્રમાણે લોકવ્યવહાર પ્રત્યક્ષસિદ્ધ તથા અનુભવે સિદ્ધ છે. જે વર રાત્રી ઉત્પાદાદિ ત્રયાત્મક ન માનવામાં રાવે તે સારી વ્યવથા જ નહીં ચાલી શકે અને સર્વ પદાર્થોના ઉછેરની આપત્તિ આવશે. એટલા માટે પદાર્થ માત્ર ત્રયાત્મક સ્વભાવવાળે જ માનવે જોઈએ. પછી તે જડ પદાર્થો હોય અથવા ચેતન પદાર્થ હોય. ગમે તે હોય, ઉત્પાદાદિ ત્રયાત્મક આત્માની પરલોક-પુનર્જન્માદિસિદ્ધિ
સર્વજ્ઞ–સર્વદશ શમણ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ જગતની વસ્તુ માત્રને ઉત્પાદ – વિનાશ – નિત્યવિભાવી એમ ત્રયાત્મક સમજાવતાં આત્મા-ચેતનદ્રવ્ય પણ કેવી રીતે ત્રયાત્મક, છે તે સમજાવતા કહ્યું :
૫૪
Page #222
--------------------------------------------------------------------------
________________
मणुएह लेगनासो सुराहपरलोग सभवो समय । जीवतयाऽवत्थाणं नेहभवो नेव परलोओ ।।
હે આસન્ન કલ્યાણ મેતાર્ય! આ રીતે વસ્તુ માત્રને ત્રયાત્મક-ત્રિસ્વભાવી માનીને હવે આત્મા–ચેતન દ્રવ્ય ઉપર તે ત્રણે સ્વભાવને બેસાડી જુઓચેતન-આત્મા પણ આ ત્રણે સ્વરૂપે છે કે નહીં? એ જ પ્રમાણે, આ ભવ-જન્મ. સંસારમાં રહેલા જીવના પણ ઉત્પાદિ ત્રણે સ્વરૂપ હોય છે. જેમ કે, જ્યારે મનુષ્ય મરણ પામીને દેવલોક સ્વર્ગમાં ઉત્પન્ન થાય છે, ત્યારે મનુષ્યલોકના જન્મના પર્યાયને તે જીવ માટે નાશ થાય છે. અને સ્વર્ગમાં દેવ તરીકેના નવા પર્યાયની ઉત્પત્તિ થાય છે.
સ્વર્ગમાંથી પાછો એવે (મૃત્યુ પામે) તે ફરીથી આ લેકમાં પશુ-પક્ષી–મનુષ્યાદિની ગતિમાં આવી જન્મ ધારણ. કરે, ફરી ઉત્પન્ન થાય. આ રીતે એક જન્મને નાશ અને બીજા જન્મની ઉત્પત્તિ એમ બને પર્યાની અપેક્ષાએ ઉત્પત્તિ અને નાશ સ્પષ્ટ પ્રતીત થાય છે. અને મૂળભૂત ચેતના-ચૈતન્ય દ્રવ્ય સ્વરૂપે આત્મા સદાય નિત્ય રહ્યો. કેવળ અવસ્વ અવરથામાં આ લેક ન કહેવાય. તેમજ દેવાદિ પરલોક પણ ન કહેવાય. પરતુ ટ્યની વિવાહિત દેવળ જીવ દ્રવ્ય જ કહેવાય. આ પ્રમાણે જવાનો પણ ઉત્પાદ-વ્યય અને શ્રી એવા ત્રણે સ્વભાવે સ્પષ્ટ સિદ્ધ થાય છે.
ઈહલેાકમાંથી મરીને પરલોકમાં ઉત્પન થનાર જીવ પોતે આ પર્યાથી મનુષ્ય-દેવ–પશુ આદિ કહેવાય છે. પરંતુ જવ શૂન્ય દ્રવ્યની અપેક્ષાએ તે તેને ઈહલેક–પલેક આદિ જેવું કંઈ જ નથી. પરંતુ તેને માત્ર જીવ કહેવાય છે.
પપ
Page #223
--------------------------------------------------------------------------
________________
જીવ પણ એક સ્વતંત્ર દ્રવ્ય છે. અને તે દ્રવ્ય પણ સદાય ગુણ–પર્યાય યુક્ત હોય છે. આ જ પર્યાયાદિની અપેક્ષાએ તે ઉત્પત્તિ-વિલય સ્વરૂપે છે. અને તે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય છે. ઉત્પત્તિ-વિલયની પર્યાયની અપેક્ષાએ અવની દેવમનુષાદિની પર્યાય બદલાય છે. દેવ-મનુષ્ય-નારકી આદિ જીવને પર્યાય સ્વીકારીએ તે પર્યાયની ગતિ અને લોક પણ સ્વીકારે જ પડે. એમ ત્રિપદીના આધારે આ લેક અને પરલકની પણ સિદ્ધિ થાય છે. પુનર્જન્મ તથા પૂર્વ જન્મની પણ સિદ્ધિ થાય છે. શંકાનું સમાધાન અને મેતાર્યની દીક્ષા
छिन्नम्मि स सयम्मि जिणेण जरमरणविप्पमुक्केण । सो समणो पव्वइओ तिहिओ सहखण्ऽि यसअहिं ॥
| હે મેતાર્ય ! આ પ્રમાણે જે વસ્તુને ઉત્પાદ વ્યયાદિ ત્રયાત્મક સ્વભાવ માનવામાં ન આવે તે લેકવ્યવહાર ન ચાલે, લેક વ્યવસ્થા ન
બેસે. લેકને સર્વથા વિચ્છેદ થઈ UિTUs જશે. માટે આત્માનું કથંચિત અવ. થિતપણું હોવાથી આત્માને પરલેકને અભાવ નથી. અને જે પરલેક સર્વથા ન જ હેય, ન જ માનવામાં આવે તે ‘સવ જામે અનિહોત્ર જુદુચાત' અર્થાત સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે એવું જે વેદમાં કહ્યું છે અથવા દાનાદિ કરીને ઉપાર્જન કરેલા પુણ્યથી સ્વર્ગાદિની પ્રાપ્તિ
S
Page #224
--------------------------------------------------------------------------
________________
અથવા પાપાદી કરનારને નરક ગતિની પ્રાપ્તિ થાય છે એ અધુ ગ્રંથ સિધ્ધ થશે. તે! કોઈ દાનાદિ જ નહીં કરે. કોઈ પુણ્યપાન જ નહીં કરે, તે જગતના વ્યવહારમાંથી શુભ પ્રવૃત્તિને જ સર્વથા અભાવ સિદ્ધ થશે. અથવા નરક જ નહીં માને તે। સદાય પાપ પ્રવૃત્તિમાં જ જીવે રચ્યા રહેશે. માટે જગતની સ્વર્ગ-નરકની સત્તાને માનવી જ પડે, અને તેથી જ લેાક– પરલેાક છે, ઇત્યાદિ માનવાથી જ પુણ્ય–પાપ આદિની સત્તા સિદ્ધ થશે માટે આ સર્વ સ્વીકારવું એ જ સમ્યક્ તત્ત્વ છે.
આ પ્રમાણે પ્રભુનાં વચના સાંભળીને મેતાય શંકારહિત થયે. એના મનની શ ંકાનું સમાધાન થયું. ચિત્ત સ્વસ્થ બન્યું. વાસ્તવિક તત્ત્વ સમજાયું. યથાર્થ સ્વરૂપ સમજાતાં, આત્મા, તેના પાંચા, તેની ગતિ, તેના ભવ, તે માટે લોક-પરલોક અને ત્યાં થતા પુનર્જન્મ-પૂર્વ જન્મ આદિની સત્તા મેતાના અંતરમાં ત યુક્તિ-નીચેથી સ્પષ્ટ સ્થિર બેસી ગઈ. તેમની માન્યતા બદ લાઈ ગઈ. મનમાં પિરવતર્યંન આવ્યું. હવે જીવનમાં જ પિરવતન લાવવાનુ છે.
અને વત્સભૂમિ તુ ંગિયાયનસન્નિવેશના કૌડિન્ય ગેાત્રીય વિપ્રવર પતિ શ્રી મેતાયે ૩૬ વર્ષની વયે પેાતાના ૩૦૦ શિષ્ય સાથે પ્રભુ પાસે આર્હુત દીક્ષા અંગીકાર કરી. પ્રભુના શિષ્ય થયા. પ્રભુના ૧૦મા ગધર બન્યા. કુલ ૨૬ વર્ષના ચારિત્ર પર્યાયમાં તેઓ ૧૦ વર્ષ છદ્મસ્વથામાં રહ્યા. અને ઉંમરના
Page #225
--------------------------------------------------------------------------
________________
૪૬મા વર્ષે કેવળજ્ઞાન-કેવળદર્શન પામી સર્વ-સર્વદશી બન્યા. ૧૬ વર્ષ સુધી કેવળપણે વિચરી અનેક આત્માઓને તાય. દરમાં વર્ષની અંતિમ ઉંમરે રાજગૃહી પધાર્યા. ૧ માસના નિર્જલ ઉપવાસપૂર્વક અંતિમ સંલેષણ કરીને વાદ--- ગમન અનશન કરીને પ્રભુની હયાતીમાં જ મોક્ષે સિધાવ્યાસદાના માટે સિંધના ધામમાં બિરાજમાન થયા. અજર-અમરપદ પામ્યા...નિરંજન-નિરાકાર બન્યા
ચૌદ રાજલોકમાં-ત્રણ લોકની વ્યવસ્થા
ઈહ (આ) લેક, પરલેક વગેરે વિષયેની સિદ્ધિ પ્રથમ આવશ્યક છે. આ લેકની સિદ્ધ થશે તે જ આગળ પુનર્જન્મની પણ સિદ્ધ થશે. કારણ, પુનર્જન્મ અથત ફરીથી જન્મ. તે પહેલો પ્રશ્ન તે એ થશે કે આ ફરીથી જન્મ કયાં થયો? કયાં થશે ? કયાં એ શબ્દ ભૌગોલિક ક્ષેત્ર-સ્થાન સૂચવે છે. માટે જે જે ક્ષેત્ર-સ્થામાં જીવનાં જન્મ-મરણ આદિ થતાં હોય, સંસર-પરિક્રમણ થતું હોય, ગત્યતર-એક ગતિમાંથી. બીજી ગતિમાં, બીજી ગતિમાં પણ જન્મ-મરણ થતાં હોય તે ભૌગોલિક સ્થાન તરીકેના ક્ષેત્રને લેક તરીકે જાણવાનું છે. તે લક કયાં છે? કેટલા છે? તેનું પ્રમાણ વગેરે રવરૂપ જાણવા માટે પણ (બ્રહ્માંડનું) લેક-આદિનું વરૂપ જાણવું જરૂરી છે
Page #226
--------------------------------------------------------------------------
________________
લોક સ્વરૂપને આકાર
અનન્ત બ્રહ્માંડ એટલે અત વિનાને, સીમા વિનાને અનન્ત શૂન્યાકારને તે મોટે ગળે છે. તેની દિશા કે તેના છેડા કોઈ પણ માપી ન શકે. સંભવ નથી. તે અનન્ત બ્રહ્માંડના કેન્દ્રમાં એક નાના ટપકા જેવડે જ માત્ર લેક છે. આ નાના ટપકા જેટલે જે છે તેને આકાર ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જેમ એક મનુષ્ય પગ પહેળા કરીને, કમર ઉપર બે હાથ ટેકવીને ઊભું હોય તેવા વૈશાખ-વિખંભ આકાર પ્રમાણે આ પુરુષને આકાર છે. આટલે જ લેક છે. એ સિવાયને બહાર અનન્ત. અક છે. અનન્ત અલેકમાં કંઈ જ નથી. શૂન્યાકાશ માત્રા છે. જીવ-અજીવની કેઈ સૃષ્ટિ નથી. સર્વથા શૂન્યાકાશ છે.
પટ
Page #227
--------------------------------------------------------------------------
________________
અલાકાડાશ
અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાયમોક્ષગમન
શૂન્યાાશ
જીવ
W
સિાલા
જમનાડા
લોકાકા
અને જયાં જીવ-અજીવની સવ સૃષ્ટિ છે તે લેાક કહેવાય છે. તેટલા ક્ષેત્રમાં રહેલા આકાશને લેાકાકાશ કહીએ છીએ. આ લે,કાકાશ જ લે!કમાં રહેલા સર્વ પદાર્થાના આધાર છે, આકાશના આધારે સ્વર્ગ-નરક આદિની ભૂમિએ વગેરે ટકી રહી છે. ગતિ સહાયક તત્ત્વ, ધર્માસ્તિકાય, સ્થિતિ સડાયક તત્ત્વ, અધર્માસ્તિકાય, જૂના-નવા, નાના-મેટા આદિ પરિવર્તનનાં લક્ષજીવાળુ કાળ તંત્ર, જ્ઞાન-દર્શનાદિ ચેતના લક્ષણવાળા અનન્તા જીવાત્માઓને આધાર તથા વધુ–ગન્ધ, રસ, સ્પર્શ,
૬૦
Page #228
--------------------------------------------------------------------------
________________
દેવનિ, અંધકાર, પ્રકાશ આદિ પુદ્ગલાસ્તિકાયના તને આધાર એક માત્ર વૈશાખ પુરુષાકાર, (વિષ્ઠભ પુરુષાકાર) લેકમાત્ર છે. કાકાશ પરિમિત ક્ષેત્ર જ આ સર્વ પદાર્થોને. આધાર માત્ર છે. એટલે એ પરિમિત ક્ષેત્રને લેકાકાશ પ્રમાણે કહીએ છીએ. જે આકાશ લેકની સીમાની અંતર્ગત છે તે
કાકાશ અને જે લેક સીમાને બહાર અનઃ આકાશ છે. તે અલકાકાશ કહેવાય. અવલેકના અનન ક્ષેત્રમાં રહેલું આકાશ તે અલકાકાશ, જ્યાં કંઈ જ નથી. ચૌદ રાજલક
રજજુ એ માપ વિશેષના પ્રમાણનું નામ છે. દેવતાઓએ રવશક્તિથી લેખંડને મેટો વજનદાર ગળે ફેંક હોય અને તે પડતા–પડતા છ મહિના સુધી નીચે પડે.....એ છ મહિના. સુધી પડતા-પડતા જેટલો ક્ષેત્ર સ્પર્યો તે ૧ રાજક[એક રજજુ પરિમિત લોક ] જજુ એટલે રરસી-દેરી, તે માપનું સૂચક સાધન છે. તેવા ૧૪ રજજુ પ્રમાણ લોકને. ચિદાજ લેક કહીએ છીએ. પુરુષે ડે [કમર ઉપર ] હાથ દઈને પગ પહેળા કર્યા હોય તે આકાર. સહુથી ઉપર ૧. રાજલક પહે, કેણના ભાગે ૩ રાજલોક પહોળે અને કમરના ભાગે પાછે ૧ રાજલક પહોળે અને કમરના ભાગથી નીચે ઊતરતા–ઊતરતા ક્રમશઃ વધતે ઊંચે એ ૧૪ રાજક પરિમિત લોકાકાશ ક્ષેત્ર છે. તેમાં જ છે અને પુદગલ. અજવાદિ ત ભરેલા પડ્યા છે.
Page #229
--------------------------------------------------------------------------
________________
Eslealus
TKICH PO 27.
1;
bris igicunt
For Fill
→ WHICH TO RE
તાર
+ CM 800 u?
કલાર્ક ભવનાત
*ey te aao 2
22 720p?
43144
rutv 2300 4.
2
crine
libe°_
લાલન બાલા )
813 Marin
A
४
*સનાડી
૬૨
latz Percu
-- ૫,અનુત્તર
જ
નરક ર
ર ફલન
~~~~૯ શ્વેતક
→ ચર,સ્થિર જāś * ટુ?、 સમા
સરક
કુંતીત
0825-3
--જ
-
--
...
*
Page #230
--------------------------------------------------------------------------
________________
ત્રણ લોકનું સ્વરૂપ
આ ચૌદ રાજલોકના જીના વસ્તિની પ્રાધાન્યતાના કારણે ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. [ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ] સહુથી ઉપર પ્રથમ ઊદલેક અથવા દેવક છે. ત્યાં માત્ર દેવતાઓની જ વસ્તિ છે. દેવકની નીચે ૧ રાજ લાંબ-પહોળે અને ફક્ત ૧૮૦૦ એજન ઊંચાઈના પરિમાણવાળે મનુષ્યલક છે. એને મૃત્યુલેક પણ કહેવાય છે. અને તિર્યંચગતિના પશુ-પક્ષીની વસતિ ઘણું વિશેષ હેવાના કારણે તિર્યગલેક અથવા ચ્છિક
કહેવાય છે. આ બીજે લેક છે અને ત્રીજે લેક તે તિચ્છલેકથી નીચે એટલે અધો. “અ” સંસ્કૃત શબ્દ નીચે વાચક છે. એટલે અલેક એવું નામ પાડવામાં આવ્યું છે. અધકના પાતાળ પણ કહેવાય છે. અને ત્યાં નારકી જીવેની જ વસતિની પ્રાધાન્યતા હવાના કારણે નરકલાક પણ કહેવાય છે.
૧. ઊર્વલોક – સ્વર્ગ - દેવલોક ૨. મૃત્યુલોક – મનુષ્યલોક – તિર્થોલેક ૩. અલેક – નરક - પાતાળક આ પ્રમાણે ત્રણ લેક છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧. ઊર્વલોક (દેવલોક)
---Pay Care
જય
(
--~--1-18
-કલયાતીત -૧૪
4 અતિ | srciales c.prius eft
૨. વલૉક
(
૨ ઈન
–
* *&૬ * બલોક ૧ જાતક ૧ મહાર ૮ સહુન્નર ૯ જનત જ અકત ૨૨ જાર
– – ક૯૮૮૪
•
લકતક
6.cíìsilas . સરસ્વત ૨ ટાહિત્ય
ફજિક
ક, રજક જ સર્ટસ
-~-૨૨% જયોતક
૮ સત્ર ૮, ચરિષ્ટ
કનc2]
-..
? -
જ
ઉર્વીલોક ૭ રાવલોક પ્રમાણ ક્ષેત્ર છે. તેમાં સર્વથી ઉપરના સ્થાને સિદ્ધશિલા છે. તેની ઉપર લોકાગ્રભાગે સિધાત્માઓ રહેલા છે. પછી ઉપરથી અલોક શરૂ થઈ જાય છે. તેની નીચે પાંચ અનુર વિમાને છે. વિજય, વૈશ્યન્ત, જન, અપરા
Page #232
--------------------------------------------------------------------------
________________
જિત અને સર્વાથ સિધ્ધ નામનાં પાંચ અનુત્તર વિમાને રહેલાં છે. તેની નીચે મનુની શ્રીવા (ડો)ના ભાગે રહેલા ૯ વિવેચક છે. વેયક દેવે નવની સંખ્યામાં વિભકત નવ
વેયક કહેવાય છે. આટલું પન-૯–૧૪. એ કપાતીત દેવક છે. અને તેની નીચે ૧૨ કપ ન દેવલોકે છે. આ ક્ષેત્રમાં જ ૩ કિબીષિક, ૯ લોકાન્તિક વગેરે છે. આ બાર દેવકની નીચે મેરુ પર્વત આવે છે.
૧ લાખ જનના મેરુપર્વતને ૯૧૦૦ કે.જન જેટલું ભાગ ઊવ લોક (દેવલોક )માં છે. અને તેની નીચે ફક્ત ૯૦૦ એજન ભાગ મનુષ્યલોક તિછ લોક )માં છે. આ ૯૦૦
જન સમતલા ભૂમિની ઉપર અને ૯૦૦ જન સમતલા ભૂમિની નીચે એમ કુલ ૧૮૦૦ એજન પરિમિત તિલોકનું ક્ષેત્ર છે.
આ તિછલોક ૧ રાજ પહેળે છે. ૧ રાજલોકના પરિ મિત ક્ષેત્રમાં-વલયાકારે ગળ- એક કપ પછી બીજે સમુદ્ર ફરી દ્વીપ-ફરી સમુદ્ર, ફરી દ્વીપ, ફરી સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે. તેમાં એડ દ્વીપની ચારે બાજુ વલયાકારે– ગોળ ફરતે સમુદ્ર છે. દ્વીપથી બમણો (ડબલ) સમુદ્ર છે. અને પછી તેથી ડબલ પાછો બીજે દ્વીપ, ફરી તેથી ડબલ પાછો બીજે સમુદ્ર, ફરી તેથી ડબલ પાછો ઠં૫, ફરી પાછો તેથી ડબલ સમુદ્ર આ પ્રમાણે એકથી બમણા એવા અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
અસંખ્ય દ્વીપ સમુદ્રોને નકશે
દમ કnt rણાવી
, ,
+ ! ! ! !Fee
, ,
tet 1 - tran
:
*
*
*
જ
ખ,
1
)
/
/
/
રકતક.
«ા તાપેટ5 (5)
દો-
1.
આ નકશામાં અરૂણ દ્વીપ-અરૂણ સમુદ્ર સુધીનાં નામે બતાવવામાં આવ્યાં છે. અને પછી તેની આગળ પુજ્ય ઉમાસ્વમીવાચકજી તત્વાર્થ સુત્રમાં ફરમાવે છે કે શુભ-શુભ નામના દ્વીપસમુદ્રો-પછી-પ અસંખ્ય છે. અને અંતિમ સમુદ્ર યં ભુરમણ સમુદ્ર છે. બધા જ વલયાકારે છે. અને એક એકથી બમણા છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
અન્તમાં છેલ્લે “વયંભૂરમણ” નામને સમુદ્ર છે. આ અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં માત્ર પ્રથમના અઢી દ્વીપ સમુદ્ર જ મનુષ્યની વસતિનું ક્ષેત્ર છે. અઢી દ્વિીપમાં જ મનુષ્ય રહે છે તેની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં ફકત તિર્યંચ ગતિનાં પશુ-પક્ષીઓ જ રહે છે. જળચરાદિ પ્રાણીઓની પણ બહુલતા છે. અડી દ્વીપક્ષેત્ર
આ અસંખ્ય દ્વીપ સમુદ્રમાં પ્રથમના અઢી દ્વીપસમુદ્રોનું પરિમિત અઢી દ્વીપ સમુદ્ર ક્ષેત્ર જ મનુષ્યલોક કહેવાય છે. એની બહાર મનુષ્યની વસતિ નથી. આ અઢી દ્વીપ ૪૫ લાખ જનના માપની કુલ પહોળાઈનું ક્ષેત્ર છે. (૮ (૮ (૪ (૨ (૧) ૨) ૪) ૮) ૮)= ૪૫ લાખ એજન. પુ. કાળે. ઘા. લ. જંબુ લે. ઘા. કાળ, પુ. આ અઢીદ્વિીપમાં જ બુદીપ-૧ લાખ યોજના પશ્ચિમમાં
લવણસમુદ્ર ૨ , , | ૨ લાખ યાજન ઘાતકી ખંડ ૪ ,, , , ૪ , , કાળોદધિ સમુદ્ર ૮ , પુષ્કરદ્વીપ ૮ .
પૂર્વમાં ૨૩ »
»
અઢી કીપ કુલ ૨૩ + ૨૨ = ૪૫ લાખ જન છે.
Page #235
--------------------------------------------------------------------------
________________
અઢી દ્વીપમાં ભૂમિઓ.
અઢીપમાં કુલ ૧૦૧ ભૂમિઓ છે.
૧૫ કર્મભૂમિ + [ ૩૦ અકર્મભૂમિ + | પ૬ અંતર્લીપ
પ હમાવંત ક્ષેત્ર | ૧૪ હિમવંત પર્વતની ૫ ભરત ક્ષેત્ર ૫ હરિષ ક્ષેત્ર |
પૂર્વે ૫ રવત ક્ષેત્ર ૫ રમ્યક ક્ષેત્ર | ૪ , , ની પશ્ચિમે ૫ મહાવિદેહ ક્ષેત્ર ૫ હરણ્યવંત ક્ષેત્ર || ૧૪ શિખરી , , ,
૫ ઉત્તર કુરુક્ષેત્ર ૧૪ ,, ,, પૂર્વ ૧૫ કર્મભૂમિ. ૫ દેવ કુરુક્ષેત્ર
૫૬ અંતદ્વીપ લવણ ૩૦ અકર્મભૂમિ.
સમુદ્રમાં શિખરી તથા હિમવંત પર્વતની દાઢા | સમા વિસ્તરેલા છે.
૧૫ કર્મભૂમિ
જંબુ દ્વીપમાં – ૧ ભરતક્ષેત્ર+૧ ઐરાવતક્ષેત્ર+૧ મહાવિદેહ =૩ ઘાતકી ખંડમાં - ૨ , +૨ , ૧૨ ) =૬ પુષ્કરાઈ દ્વીપમાં-૨ , ૧૨ , કર , =૬
*
Page #236
--------------------------------------------------------------------------
________________
અધલક (પાતાળ) તિની નીચે અઢી દ્વીપની નીચેથી ૭ રાજલે કે સુધીમાં ૭ નાક પૃથ્વીઓ છે. આપણાથી અધો એટલે નીચે હોવાથી એલેક કહીએ છીએ. તેમાં નરક, પૃથ્વીઓ તથા ના કી જો જ હોવાથી નરકલાક પણ કહેવાય છે. રત્નપ્રભા આદિ સાત નામની પૃથ્વીઓ છે. ક્રમશઃ નીચે ઊતરતાં એક એકથી વધુ વિસ્તારવાળી છે. વધુ મોટી છે. ત્રણ નરક પૃથ્વીઓ સુધીમાં પરમાધામી (નરક સંત્રીઓ) છે, જેઓ નારકી ને નિર્દયપણે પડે છે. અસંખ્ય નારકી જ આ ૭ પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે અને પાપની કરુણ સજા ભોગવે છે.
આ સાતે નરક પૃથ્વીઓ કાંકરા, રેતી, કાદવ, ધૂમાડે તથા ઘોર અંધકારથી ભરેલી છે. છરાના જેવા અણદાર પથ્થરોવાળી આ નરક પૃથ્વીઓમાં જીવોને સતત ત્રાસ છે. નરકગતિમાં ૧૦ પ્રકારની તીવ્ર વેદના છે. નરઠમાં ઉત્કૃષ્ટ આયુષ્ય પણ કરોડે-અબજો વર્ષોથી પણ ઘણાં વધારે સાગરોપમેની સંખ્યામાં છે.
મહકષ્ટ, ભયંકર દુઃખ અને તીવ્ર વેદનાઓથી ભરેલી આ નરકમાંના જે સતત દુઃખ ભોગવતા હોય છે. ત્યાં પણ જન્મ-મરણ સતત ચાલે છે. અસંખ્ય જ જન્મે છે અને મરે છે. આ પણ એક લેક છે. ચાર ગતિમાં તેની ગણતરી છે. [વધુ વિસ્તારથી નરકનું વર્ણક “નરન સિધિ” નામની વ્યાખ્યાન પુસ્તિકામાં કરેલ છે. ]
Page #237
--------------------------------------------------------------------------
________________
અધોલેક – સાન નરક પૃથ્વી આદિ
[ તિલોક
મેરુ પર્વત
જ્યોતિષ્ઠ મંડળ-સૂર્ય-ચંદ્રાદિ અસંખ્ય દ્વીપ સમુદ્રો
રત્નપ્રભા ૧ લી નરક્ર
I
!
સાત નરકનાં નામ - ૭ રાજલક પ્રમાણ અધલોક ૧૮૦૦ યે જન ૯૦૦ એજન
નિલેક ૯૦૦ એજન ૯૦૦ એજન નીચે અલેક નરક
શર્કરામભા ૨ જી નરક
વાલુ કાપ્રભા ૩ જી નરક
૬
૧ કપ્રભા ૪ થી નરક
1
*TTU
૧. ધર્મા ૨. વંશા ૩. શૈલા ૪. અંજના ૫. રિષ્ટા 6. મહા
ધૂમપ્રભા પાંચમી નરક
તમ પ્રભા ૬ શ્રી નરક
૭. ભાવતી
મહ તમ પ્રહલા ૭ મી ને*
TET-TET=
Page #238
--------------------------------------------------------------------------
________________
સ્વલેક અને પરલોક
આટલા ભૌગોલિક વિવેચન ઉપરથી લોકનું રવરૂપ ખ્યાલ આવ્યું હશે. તેમાં ૧૪ રાજલક અને તેમાં પણ ત્રણ લેકમાં વિભકત સર્વ જીવ રાશી રહે છે. માટે લેક સ્વરૂપનો વિચાર કર્યો. હવે એના ઉપરથી સ્વલક કર્યો અને પરલેક કે તે સરળતાથી સમજી શકાશે. લેક એટલે જે લેકમાં આપણે રહીએ છીએ તે આપણે સ્વલેક થયે અને જે સ્વથી ભિન્ન તે પરલેક. આપણે જે લેકમાં રહીએ છીએ, તેનાથી ભિન્ન-જુદો તે પલેક. દા.ત. આપણે અત્યારે વચ્ચેના તિલકમાં રહીએ છીએ તે મનુષ્યલક આપણો સ્વલક થયે અને તેનાથી ભિન્ન ઉપર ઊ લોક–દેવલેક થયો. તે જ પ્રમાણે નીચેને અધલક નરકલેક છે. એ પણ સ્વથી ભિન્ન પરલોક થયે.
જેમ આપણા માટે ઊર્વલક અને અધે લોક એ પરલોક સિદ્ધ થયે, એ જ પ્રમાણે નરકના નારકી છે માટે નરક લેક-અધલોક–વલોક ગણાશે અને તેમના માટે (મૃત્યુલો – મનુષ્યલોક) તિવ્હલેક અને ઊર્વલોક પરલોક ગણાશે. એ જ પ્રમાણે દેવકના દેવતાઓ માટે તેમને ઊર્વલોક (સ્વર્ગલેક) સ્વલોક કહેવાશે. અને તેમના તિછલોક તથા અલોક (નારકલાક) પરલોક તરીકે ગણાશે.
“હિલોક શબ્દ પણ આપણે સાંભળે છે. “હ” સંસ્કૃત શબ્દ છે. “ઈહિ એટલે ‘આ’ એવો અર્થ થાય છે. આ લેક એટલે સ્વલોક આપણે જે લોકમાં રહેતા હોઈએ તે ઈહલોક અથવા સ્વલોક પણ કહેવાય. અને તેથી ભિન
Page #239
--------------------------------------------------------------------------
________________
તે પરલેક કહેવાય. આ પ્રમાણે પરલેક પદાર્થની સિદ્ધિ થાય છે. પલક પદાર્થની વિચારણા આપણે અહીં કરીએ છીએ એટલે પલેક શબ્દથી પ્રધાનપણે સ્વર્ગ-નરક લેવાય છે. પલેકની સિદ્ધિ કરવી એટલે સ્વર્ગ-નરકની સિદ્ધિ કરવી. સ્વર્ગ – નરક જે માને તે પાકને માને. સ્વર્ગ – નરકના અસ્તિત્વ તથા સ્વરૂપમાં જેની શ્રધા હોય અર્થાત પલેકમાં જેની શ્રદ્ધા હોય તે શ્રધાળુ–આસ્તિક કહેવાય. ‘iારિ પરાર્થે જ મતિઃ 1: મારતા' પરલેકથી વર્ગ – નરક તથા આદિ શબ્દની આત્મા – પુણ્ય – પાપ અદિ પદાર્થો જે ઇન્દ્રિયગેચર નથી, તેમાં શ્રધા રાખવી તે માનવા તેને આસ્તિક કહેવાય, શ્રધાળુ કહેવાય. [લોકનું સ્વરૂપ સમજવા માટે,
સ્વર્ગ-નરકનું સ્વરૂપ સારી રીતે સમજ છે માટે ૧૦મી તથા ૧૧મી વ્યાખ્યાન પુસ્તિક “વર્ગ સિદ્ધિ” તથા “નરક વિધિ અવશ્ય ધયાનપૂર્વક વાંચવી. પરલોક તથા ચાર ગતિ1 - વસ્તિક ચાર ગતિનું સૂચક ચિહ્યું છે.
અને ચાર ગતિના નામે છે તે છે ઉપરથી પાડવામાં આવ્યાં છે. ૧. મનુષ્ય જીના નામે
મનુષ્ય ગતિ ૨. સ્વર્ગના દેવતાઓના નામે દેવગતિ ૩. નરકના નારકી ના નામે નરક ગતિ, અને ૪. પશુ – પક્ષી તિર્યંચ ના નામે તિર્યંચ ગતિ આ પ્રમાણે ચાર પ્રકારના જેના આધારે ચાર ગતિનાં ચાર નામ
Page #240
--------------------------------------------------------------------------
________________
પડ્યાં છે. તેનું પ્રતીક સ્વસ્તિક (સાથિયે) કહેવાય છે. એટલે અને ગતિની અપેક્ષાએ ચાર વિભાગમાં વિભકત કર્યા છે.
ત્રણે લોકનાં નામે પણ આ જ પ્રમાણે જેના આધારે પડયાં છે. તે તે લેકમાં તે તે જેની પ્રધાનતા-બહુલતાના કારણે તે તે લેકનાં નામે પણ સૂચક રીતે પડયાં છે (૧). સ્વર્ગના દેવતાઓના જેના કારણે દેવલેક (૨) પશુ-પક્ષી એવા તિર્યંચ ની બહુલતાના કારણે મધ્યવતી લેકને તિષ્ઠલેક અથવા તેને જ મનુષ્યની શ્રેષ્ઠતાના કારણે મનુષ્યલોક પણ કહ્યો છે. (૩) નરકના નારકી છે. સાત રાજલોક પરિમિત ક્ષેત્રમાં સાત નરકભૂમિમાં નારકી છે જ પ્રધાનપણે રહે છે. માટે નરકલો એમ નામ છે. દિશાના નામે ઉપરના સાત રાજલોકને ઊર્વલોક અને નીચેની દિશાના આધારે અલોક એમ પણ કહેવાય છે.
લોકની દષ્ટિએ વિચાર કરે અથવા ગતિની દષ્ટિએ વિચાર કરે તે પણ બંને રીતે તે તે ગતિ કે લોકના જીવની જ સિદ્ધિ થાય છે. અને તે તે જેના આધારે તે તે લોક કે ગતિની સિધ્ધિ થાય છે. ચારે ગતિ ચૌદ રાજલોકમાં પ્રસરેલી છે. અને ત્રણે લોક પણ ચૌદ રાજમાં જ છે. એમ, ગતિ અને લોક બન્નેનું અસ્તિત્વ સ્વીકારવું જ પડે.
ચાર ગતિના સૂચક સ્વસ્તિકની ૨ પાંખડીઓ પરલોકને સૂચવે છે. સિદ્ધ કરે છે. નં. ૨ની દેવગતિની પાંખડી ઉપર કરે એટલે છેક ઉપર અનુત્તર વિમાન સુધી દેવલોકમાં જાય છે.
૭૬
Page #241
--------------------------------------------------------------------------
________________
પરન્તુ મનુષ્યની ગતિની પાંખડી સીધી ઊધ્વદિશા સૂચવે છે, અર્થાત આ મનુષ્યગતિના જીવ જ સીધે સહુથી ઉપર મેાક્ષ સુધી પણ જઈ શકે છે, તે સૂચવવાઊર્ધ્વમુખી છે, સીધી છે અને તે જ પ્રમાણે તિયચ ગતિની પાંખડી તિŕ. લાકની દિશા સૂચવે છે અને નરક ગતિની પાંખડી અધેામુખી નીચેની દિશા સૂચવે છે. એવુ મેહું નીચે તરફ છે. નીચે છેક સાત રાજલેાક નરક સુધીમાં જવાનુ સૂચવે છે. આ પ્રમાણે ચારે ગતિએ ત્રણ લેાકની સાથે સમધ સૂચવે છે.
ચારે ગતિમાં જીવાતું પરિભ્રમણ
૧.ચાર ગતિ
મનુષ્ય
જીવ
તિર્યંન્ય
દૈવ
નફ
૨. મનુષ્યનું ચાૐ ગતિમાં
ગમન
મ
૪. દેવનું બૅ ગતિમાં
ગમન
મ
જીવ
૭૪
૩. તિર્યંન્ચનું ચા૨ે ગતિમાં
ગમન
૫.નકનું બેં ગતિમાં
ગમન.
મ
જીવ
તિ
ન
Page #242
--------------------------------------------------------------------------
________________
આ ચિત્રમાં જેવાથી ચારે ગતિમાં જીવેનું ગમનાગમન સમજાય છે. કયે જીવ કઈ ગતિમાં જાય છે અને કેટલી ગતિમાં જાય છે, તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે. વસ્તિકની ચાર પાંખડીઓના કેન્દ્રમાં તે જીવે છે અને એ જ જીવ સ્વ સ્વ કર્માનુસારે તે તે ગતિમાં જાય છે. એમ એક જ જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ સતત કરે છે. જ્યાં સુધી જીવને મોક્ષ નથી થતું ત્યાં સુધી જીવને અવશ્યપણે સંસારની આ ચાર ગતિઓમાં સતત પશ્વિમ કરવું જ પડે છે. અને આ ચાર ગતિમાં પરિભ્રમણ કરતાં અનન્તા જન્મ-મરણે ધારણ કરતાં કરતાં તે ઘાંચીના બળદની જેમ વલયાકારે પરિભ્રમણ કરતે રહે છે. ચૌદ રાજલેકની અંદરના અનન્તા છે આ સ્વસ્તિકની ચાર ગતિમાં સતત પરિભ્રમણ કરતા રહે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં, એક ભવમાંથી બીજા ભવમાં, એક લેકમાંથી બીજા લેકમાં એમ સતત ગમનાગમન ચાલતું જ હોય છે. ૭૬મા પાનાના ચિત્રમાં જીવનું ચારે ગતિમાં થતું પરિભ્રમણ બતાવ્યું છે. વચ્ચે કેન્દ્રમાં ચૌદ રાજલક છે, અનન્ત નિગેદના જેવો છે. એ છે કમશઃ એક પછી એક બહાર નીકળીને ગળાકાર સ્થિતિમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. એમાં અનન્ત જન્મમરણના ભ થઈ ગયા. છતાં અન્ત ન આવ્યું. પરંતુ ચાર ગતિમાં મનુષ્ય થઈને જિનધર્મની આરાધના કરે. દર્શન-જ્ઞાન –ચારિત્ર ધર્મની ઉપાસના કરીને કર્મની નિર્ભર કરે અને સદંતર સર્વથા સર્વ કર્મને ક્ષય કરીને સિધ-બુધ-મુક્તથઈને મોક્ષે બિરાજમાન થાય છે. મેક્ષ પરલેકમાં નથી.
ચા. છતા આરાધના
કરે
૭૫
Page #243
--------------------------------------------------------------------------
________________
પરંતુ મોક્ષ ત્રણે લોકની ઉપર છે, ચૌદરાજકના લેકાગ્ર ભાગે છે. જીવાત્મા ત્યાં જઈને સ્થિર થાય છે. મુક્તને પાછા ફરવાનું હેતું નથી. ફરી સંસારમાં પાછા નથી આવત સંસાર કર્મજન્ય છે. મેક્ષ કર્મક્ષયથી મળે છે. માટે જયાં સુધી કર્મ છે ત્યાં સુધી સંસારમાં જન્મમરણ સતત રહેશે.
જે
આ
|
|
|
|
'
'
-
'
'
T TT ATTU
v
1_1--
TT | T
| TT TT TT
A
T TTA
IL 1
|_
૫
.
/
A
|
.
" I 12
.
ત', ITA
ETTT Tv
=
1 TT
-
1
1
-
પ્રાપ્ત
1
|
I
1
I
-
Page #244
--------------------------------------------------------------------------
________________
ચૌદ રાજલકના ત્રણે લોકમાં જીવનું જન્મ-મરણ ગમનાગમન
શ્રી ભગવતી સૂત્રમાં બારમા શતકના સાતમા ઉદ્દેશામાં શ્રી ગૌતમસ્વામી ગણધરે પ્રકને પૂછયા અને સર્વજ્ઞ શ્રી વીર ભગવંતે ઉત્તરમાં ચૌદ રાજ લેટ શું છે, કેટલે છે વગેરે સમજાવ્યું. સમસ્ત લોકમાં પ્રસરેલા આકાશના અસંખ્ય
૭૭
Page #245
--------------------------------------------------------------------------
________________
પ્રદેશ છે. જેમ કપડામાં ઊભા અને આડા દેરા બેઠવ્યા હોય છે તે પ્રમાણે ઊભા અને આડા ગેઠવાયેલા દેરાના ક્રોસપેઈન્ટ જેવા આકાશ પ્રદેશે છે. અને એ આકાશ પ્રદેશના આધારે જીવાત્મા ગતિ કરે છે. માટે જ તેની કાંકદાચ ઉપર કાં તે નીચે, કાં તે. આડી દિશામાં ગમન થાય છે પરંતુ વચ્ચે ત્રાંસી ગતિ નથી થતી. ગતિ સીધી ઉપરથી નીચે, નીચેથી ઉપર અને આડી સીધી ગતિ થાય છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જે આ પ્રમાણે મૃત્યુ પછી પિતાના જન્મસ્થાને જાય છે. સ્વકર્માનુસારે જે જીવનું જન્મસ્થાન જ્યાં નિશ્ચિત થયું હોય ત્યાં જીવ જાય છે અને જન્મ ધારણ કરે છે. મૃત્યુ પછી જીવને એના નિયત જન્મ સ્થાન સુધી જવાનું (પહોંચાડવાનું) કામ કાર્મણ શરીર તરીકે જીવની સાથે જ રહેનાર આનુપૂર્વી નામકર્મ આ કામ કરે છે. આ કર્મ મૃત્યુ પછી જીવને જે ગતિમાં જવાનું હોય છે, ત્યારે કામ કરે છે અને આ પ્રમાણે જીવની ગતિ થાય છે, ગમનાગમન થાય છે.
આ ગમનાગમનમાં જીવ એકલોકથી બીજા લોકમાં જાય છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે. જીવ દેવલોકમાં દેવભવ પૂરે કરીને મનુષ્યલોકમાં અવીને જન્મ લઈને મનુષ્ય થાય છે તથા દેવને જીવ ચ્યવને તિર્યંચગતિમાં જન્મીને પશુ-પક્ષી તરીકે પણ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે મનુષ્ય-તિર્યંચના મૃત્યુ પછી ઈહલોકમાંથી પરલોકમાં અર્થાત દેવલોકમાં જઈને ત્યાં દેવ તરીકે જન્મે છે. અથવા અલકમાં જઈને નરકમાં નારકી તરીકે જન્મે છે. એ જ પ્રમાણે અલોકને નારકી જીવનરકને
૭૮
Page #246
--------------------------------------------------------------------------
________________
ભવ પૂર્ણ કરીને તિછલોકમાં આવીને તિર્યંચ પશુ-પક્ષી અથવા મનુષ્ય તરીકે જન્મે છે. આ પ્રમાણે જીવનું ત્રણે લોકમાં ગમનાગમન ચારે ગતિમાં સતત જવું–આવવું થાય છે. त किचि नत्थि ठाण लेोए वालग्ग कोड मित्तपि । સ્થ ની વસ્તુ જુદુ પરંg' પત્તા
શાસ્ત્રકાર મહાપુરુષે ફરમાવે છે કે, ચૌહરાજ લેકમાં વાળના અગ્રભાગ જેટલે નાને ટુકડે મૂકવા જેટલી પણ જગ્યા ખાલી નથી કે જ્યાં જીવે અનેક વખત સુખ-દુઃખની પરંપરા ન અનુભવી હોય. રાઈને એક દાણે મૂકવા જેટલી પણ જગ્યા ખાલી નથી, કે જ્યાં જીવે અનન્ત વાર જન્મ-મરણ ન કર્યા હોય. એકલા માટે કહે છે કેन सा जाई न सा जाणी, न त ठाण न त कुल। न जाया न मुआ जत्थ, सब्वे जीवा अण तसे ॥
–એવી કઈ જાતિ, કેઈ ઉત્પત્તિ સ્થાન કેનિ, કઈ ક્ષેત્ર સ્થાન અને કેઈ કુળ આ જગતમાં એવું બાકી નથી કે જ્યાં સર્વ જી એ અનન્ત વારે જન્મ-મરણ ધારણ ન કર્યા હેય.
અસંખ્ય આકાશ પ્રદેશના આ ચૌદરાજલકના ક્ષેત્રજીએ અનન્તા જન્મ-મરણ-અનન્તા ભવ કર્યા છે. આ પ્રમાણે જન્મ -મરણ સતત ચાલ્યા કરે છે. જન્મ-મરણ શું છે ? જન્મ અને મરણ એ જીવનની બે છેડાની બે મેટી ક્રિયા છે. | <
જીવન કાળ --> f / IS
જન્મ <–
૮
– જીવન કાળ -
૭૦
Page #247
--------------------------------------------------------------------------
________________
જેમ એક દેરીના બે છેડા હોય છે તેમ, આ જીવનના પણ બે છેડા છે. એક પ્રથમ છેડે જન્મને છે અને બીજો છેડે મરણને છે. જેને મૃત્યુ કહીએ છીએ. - આ જન્મ અને મરણના બે છેડા વચ્ચે કાળ તે જીવન કહેવાય છે. એક દિવસ જન્મને, અને છેલ્લે એક દિવસ મરણને છે. તે બેની વચ્ચે કાળ તે જીવનને કાળ–વર્ષોમાં ગણાય છે. તે જન્મથી મૃત્યુ સુધીના કાળને આયુષ્ય કહીએ છીએ. આયુષ્ય નિયત કાળનું નિશ્ચિત હોય છે. એક જન્મનું આયુષ્ય શરૂ થવું અર્થાત જન્મ થવે. જન્મથી આયુષ્ય શરૂ થાય છે. અને આયુષ્યની સમાપ્તિ થવી અર્થાત મૃત્યુ થવું. મૃત્યુ એ આયુષ્યની સમાપ્તિનું સૂચક છે અને આયુષ્યની સમાપ્તિ પછી જીવ એક ગતિ–એક જન્મમાંથી બીજી ગતિ, બીજા જન્મમાં જાય છે. અને ત્યાં ઉત્પત્તિસ્થાનમાં જન્મ લે છે.
દ્ધ અહીંયાં જન્મ એટલે જીવાત્માનું ઉત્પત્તિ સ્થાન (નિ)માં ઉત્પન્ન થવું. ઉત્પત્તિરૂપે આત્માને એક શરીરની સાથે સંગ છે તે જન્મ. એક નવા શરીરની સાથે ઉત્પત્તિ ભાવથી સવેગ સંબંધ તે જન્મ, અને તે જ ઉત્પન્ન કરવા શરીરની સાથે વિયાગ – છુટકારે તે મૃત્યુ. એટલે જન્મ-મરણ એ શરીરની સાથે જીવાત્માની સગ-વિચગની ક્રિયા માત્ર છે. સંબંધ માત્ર છે. આપણે વ્યવહારમાં પ્રસૂતિને જન્મ કહીએ છીએ. પ્રસૂતિ થઈ અને બાળક જગ્યું તેને જન્મ કહીએ છીએ.
છે પરંતું તે તે શરીર રચનાની સમાપ્તિ પછી શરીરનું “મિતિને કેક્ષીથી બહાર નીકળીને આ ધરતી ઉપર પગ મૂકવે
૮૦
ને -૧
Page #248
--------------------------------------------------------------------------
________________
તે કહેવાશે. એટલે લેક વ્યવહારમાં આને જન્મ ગગુવામાં આવે છે. પરતુ જ્ઞાની મહાપુરુષની દષ્ટિથી જીવાત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં આવે અને ઉત્પત્તિ સ્થાનમાં માતાની કુક્ષીએ ઉત્પન્ન થયે તે જ તેને જન્મ થય ગણાય છે. જીવ ઉત્પતિ થેનિમાં પ્રવેશ કર્યા પછી તરત આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મનઃ એમ આ ૬ પર્યાતિઓની રચના કરે છે. સર્વ પ્રથમ આહાર લે છે. આહારના સત્વન ડિરૂપે પરિણુમાવી શરીરરૂપે બનાવે છે તે શરીર બનાવતી વખતે તેમાં મકાનનાં બારી-બારણાં જેવા ઈન્દ્રિયેના દરવાજા રાખે છે. આ ઈન્દ્રિયે જીવ સ્વકર્માનુસાર ઓછીવધારે, પૂરી-અધૂરી, વગેરે બનાવે છે. ત્યાર પછી શ્વાસોચ્છવાસની ક્રિયા શરૂ કરે છે અને તે શ્વાસે છવાસના આધારે જીવન પ્રક્રિયા શરૂ થાય છે અને પછી ભાષા વર્ગણ સ્વીકારી ભાષા બનાવે છે. જેથી દુઃખસુખના ભાવ વ્યક્ત કરી શકાય અને અને છઠ્ઠી પર્યામિ તરીકે મને વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને બહારથી ખેંચીને મન બનાવે છે. આ મન જીવાત્માને વિચાર કરવા કામે લાગે છે.
આ પ્રમાણે સર્વ પ્રથમ જીવાત્મા સ્વયં ઉત્પત્તિ નિના સ્થાનમાં આવીને માતાની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. અને પછી આ પ્રમાણે ૬ પર્યાપ્તિઓ બનાવે છે. પછી લા મહિનાને કાળ પરિપકવતા માટે પસાર કરે છે. અને યોગ્ય સમયે શરીર રચનાની પૂર્ણતા-પરિપકવતા પછી માતાની કુક્ષીની બહાર નીકળવારૂપે જન્મ લે છે. અને પછી મૃત્યુના અંતિમ છેડા
Page #249
--------------------------------------------------------------------------
________________
સુધી પહોંચવા માટે વચ્ચે કાળ જીવનકાળ તરીકે પૂરે કરે છે. જે માત્ર માતાની કુશીથી બહાર નીકળવાની ક્રિયા જે ફકત જન્મ ગણીએ તે એક વાત એ પણ વિચારવા જેવી છે કે, માનો માતાના ઉદરમાં જ ચેથા મહિને, ૭મા મહિને, ૮માં મહિને મૃત્યુ થઈ ગયું તે શું એ જીવને જન્મ જ નહીં ગણાય? '
'ના. એવું નથી. મૃત્યુ થયું છે તે જન્મ પછી જ મૃત્યુ થાય છે. મૃત્યુ થયું છે માટે જન્મ અવશ્ય થયો છે. એ મૃત્યુ પહેલાં માનવું જ પડે. આપણી લેક વ્યવહારુ દષ્ટિએ ભલે જન્મ ન દેખાયે હોય તેથી શું થઈ ગયું ? પરંતુ જીવાત્માનું એક ગતિમાં આવવું, માતાની કક્ષામાં ઉત્પન્ન થવું, શરીરાદિ ધારણ કરવું, વગેરે જન્મની ક્રિયા થઈ ચૂકી છે. અને જેટલા મહિના કે દિવસો સુધી જીવ્યો તે જ તેનું જીવન ગણાશે. અને જે દિવસે જીવ આ શરીરને છોડીને ચાલ્યા જશે તે દિવસ મૃત્યુને દિવસ કહેવાશે. તે જીવન તે ગમે તેટલા વર્ષનું હોઈ શકે છે. કેઈનું ૧૦૦ વર્ષનું, તે કેઈનું ૫ વર્ષનું, કેઈનું ૮૦ વર્ષનું તે કેઈનું ૧૦ વર્ષનું, તે કેઈનું ૨ વર્ષનું, કેઈનું ૧ વર્ષનું, તે કેઇનું છે , ૭, ૮ મહિનાનું, તે કેઈનું ફકત ૧૫ દિવસનું, ૨ દિવસનું અને કેવળજ્ઞાની મહાત્માઓની દષ્ટિએ, ફક્ત ૨ ઘડી (૪૮ મિનિટ)નું પણ જીવન હોય છે. ફકત ૬ ઘડીમાં તે જય માતાની કુક્ષીમાં આવ્યો અને ચા પણ ગયે. આટલા ઓછા સમયમાં પણ જન્મ-જીવન-મરણ થઈ જાય છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે જીવને આ સંસારમાં ૮૪ લાખ જવા પેનિઓમાં સતત જન્મ-મરણ કરતાં કરતાં પરિભ્રમણ કરવું પડે છે. પતિ કર્માનુસારે જીવને ભટકવું પડે છે. એ ભટકવા માટે ૮૪ લાખ યોનિઓ એ જ જીવને ઉત્પત્તિ માટે નું ક્ષેત્ર છે. એટલામાં જ પબ્રેરિમજુ કરતા રહેવું પડે છે. એક જન્મ પછી બીજે જન્મ, બીજા પછી ત્રીજે, ત્રીજા પછી ચોથે, પછી પાંચમે, છઠ્ઠો, સાતમે, દસમ, સેમ, હજાર લાખ, કરોડમે, અબજ ઃ એમ આજ દિવસ સુધી જીવાત્માને અનન્તા જ થઈ ગયા છે. ૪ ગતિમાં, પાંસ જાતિમાં અને ૮૪ લાખ જીવનિઓમાં પરિભ્રમણ કરતા કરતા અનન્ત ભ કર્યો. અનન્ત જન્મ-મરણ થયા. આ અનન્ત માનીએ ત્યારે એક પછી બીજ-બીજા પછી ત્રીજે એમ જ અનન્ત માનવા પડે. હવે અનન્ત માનીએ એટલે પુનર્જન્મ અને પૂર્વજન્મે બન્ને સિદ્ધ થઈ જાય છે. ભૂતકાળમાં થઈ ચૂકેલા જમે તે પૂર્વ જન્મ અને ભાવિમાં થનારા તે પુનર્જન્મ. આ પ્રમાણે માત્ર કાળ વિવલાની દષ્ટિએ કાળની ત્રણ પર્યાયે જ લગાડવી પડે છે. કાળની ત્રણ પર્યાય એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ.
પુનર્જન્મ- પુનર્જન્મ એ બે શબ્દો છે. પુરુ + જન્મ. “પુન” એટલે ફરીથી ફરીથી શબ્દ બીજી વારના અર્થ માં છે. એક કિયા એક વાર થઈ ચૂકયા પછી જ્યારે બીજી વાર ફરીથી થાય છે ત્યારે “પુના” એમ કહેવાય છે. દા. ત., આપણે બોલ્યા અને બીજાએ ન સાંભળ્યું એટલે સામેવાળી વ્યક્તિ કહે
|
,
+
2
Page #251
--------------------------------------------------------------------------
________________
છે, ભાઈ ! ફરીથી કહેા તેા, શું કહ્યું ? એ વખતે આપણે જે પહેલાં કહ્યું હોય તે જ ફરીથી કહેવુ પડે છે. તેને “પુનઃ” પુનરાવત ન કહીએ છે. એમ અહીંયાં “પુનઃજન્મ” શબ્દમાં પુનઃ શબ્દ પણ ફરીથી જન્મ એ જ સૂચવે છે. પુનઃજન્મમાં પુનઃ શખ્સ ફરીથી એ અને સૂચવે છે તે જન્મ એક પ્રક્રિયાનુ’ સૂચક છે. Rebirth. Re+Birth. આ અંગ્રેજી શબ્દમાં પણ Re એટલે ફરીથી અર્થાત પુનઃ એ જ અર્થ થાય છે અને Birth એ જન્મના વાચક શબ્દ છે. Reincarnation. Re એટલે ફરીથી અને Incarnation એટલે અવતાર. અવતરવું અર્થાત જનમવુ.
પુનઃજન્મ એટલે ફરીથી જનમવુ. તે તે ફરીથી જનમનાર કોણ ? કોણ ફરીથી જન્મે છે ? જન્મ ડેના ? આત્માના કે શરીરને ? શું શરીર ફરીથી જન્મે છે ખરું? ના. કહે છે કે, “મમ્મીભૂતસ્ય ચંદ્દસ્ય પુનરાવમન ત :' ? અર્થાત મળીને ભસ્મ થઈ ગયેલા આ શરીરનું પુનરાગમન= ફરીથી આવવુ તે ક્યાંથી સંભવે ? ન જ સંભવે. માટે શરીર જ્યારે અહીંયાં મળી ગયુ છે ત્યારે અવશિષ્ટ શું રહ્યું ? આત્મા. જીવ. કારણ શરીર જડ, વિનાશી, નાશવંત છે. જ્યારે આત્મા અવિનાશી શાશ્ર્વત છે. આત્મા ખળતે નથી, નષ્ટ થતે નથી, મરતા નથી. આપણે જ આગળ જન્મ મરણના શબ્દોના અ જોઇને આવ્યા છીએ તે પ્રમાણે અહીંયાં વિચાર કરતાં જીવાત્મા જ જે મૃત્યુ પછી અવશિષ્ટ રહે છે, તે જ આવીને માતાની કુક્ષીમાં ઉત્પત્તિસ્થાનમાં જન્મ લે છે.
૮૪
Page #252
--------------------------------------------------------------------------
________________
અગ્નિ સંસ્કાર કેને? અગ્નિ સંસ્કાર કેને કરીએ છીએ? જીવને કે શરીરને? પ્રશ્ન એ થાય છે કે, શું આપણે મૃત્યુ પછી શરીર બાળીએ છીએ કે મૃત્યુ પહેલાં? ના. ક્યારેય મૃત્યુ પહેલાં અગ્નિસંસ્કાર નથી કરતા. કારણું, મૃત્યુ પહેલાં તે જીવ જીવતે હેય છે. સજીવ સચેતન હેય છે. પહેલાં બાળીએ તે ખૂનના ગુનાને આરેપ આવે છે. માટે જીવતા કયારેય નથી બાળતા. જીવતા એટલે જીવ સાથે, જીવ સહિત. જીવ શરીરમાં હોય ત્યાં સુધી સજીવને નથી બાળતા. પરંતુ મૃત્યુ પછી બાળીએ છીએ. | મૃત્યુ એટલે શું? જીવ અને શરીરને વિયેગ. જીવાત્મા
જ્યારે આ શરીર છોડીને ચાલ્યા જાય છે ત્યારે તે પ્રક્રિયાને મૃત્યુ કહીએ છીએ. અર્થાત જીવ શરીરને છોડી ગયા પછી જે મૃત શરીર રૂપે (Dead Body) તરીકે પડી રહેલું શરીર છે, જેમાં હવે હલન-ચાલન, બોલવા-સાંભળવા, વગેરેની કઈ ક્રિયા રહી નથી તેવી મૃત વસ્થામાં રહેલ શરીરને મૃત શરીર કહેવાય છે. આ બધી ક્રિયા કરનાર કર્તા જે જીવ છે, તેના ગયા પછી અર્થાત શરીર છોડીને જીવ ચાલ્યા ગયા પછી જે નિર્જીવ અવસ્થાનું શરીર છે, મૃત શરીર છે તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અગ્નિ વડે હવે આ નવર દેહને દાહ આપીને બાળી નાંખીને ભસ્મ કરે તે અગ્નિદાહ અથવા અગ્નિ સંસ્કાર કહેવાય છે. આ વખતે જીવ નથી એની ખાતરી એ જ કે મૃત શરીર બળવા છતાં કોઈ વેદના-દુખ, ત્રાસ તકલીફ નથી અનુભવતે, ચીસે નથી પાડતે. જે ચીસો
Page #253
--------------------------------------------------------------------------
________________
જવતાં સહેજ ગરમ તવા ઉપર હાથ ચડી જતાં પાડતે હવે તે હવે નથી. પાડતે. તેવી વેદના-દુઃખ હવે નથી થતું. કારણ કે તે વેદના-દુખને સહન ન કરનાર જ નથી રહ્યો. તે પછી ચીસ પાડે છે? છે માટે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે જે મૃત શરીર અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ ગયું છે તે ભસ્મની @–કમય બની ગયું છે. એટલે શરીરને ફરીથી આવીને જન્મ લેવાપણું નથી રહેતું. ફક્ત આત્મા જ સ્વયં કરેલા શુભ-અશુભ કર્માનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે અને ઉત્પત્તિ રથાનમાં ઉત્પન્ન થઈને જન્મ ધારણ કરે છે. પુનરાગમન, ફરીથી આગમન (આવવું) કેનું થયું ? જીવનું શરીર પાછું આવતું નથી. આત્મા જ આવે છે. માટે આત્મા માને તે પુનર્જન્મની સિદ્ધિ સરળ છે અને જગતમાં જે ધએ, જે દર્શને આત્મા જે સચેતન દ્રવ્ય-પદાર્થ નથી માને માટે તેઓ પુનર્જન્મ, પૂર્વજન્મ પણ નથી માનતા. પરંતુ આ ત ન માનવાથી સંસારમાં ઘણી મોટી અવ્યવસ્થા ઊભી થશે. માટે પુનર્જન્માદિ માપવા માટે આત્મા આદિ માનવા જ જોઈએ. એક આત્મા તત્વને માનીએ એટલે બીજાં બધાં તો માનવ સાવ સહેલાં છે. અને જે મૂળ તત્વ આત્માને જ મે તે બીજા કેઈ પણ તત્વને માનવામાં તકલીફ પડવાની જ છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
પુનર્જન્મ અને પૂર્વજન્મ
૧. જન્મ
મ
જીવન
૯. જન્મ
-
-
૨. જન્મ-મરણ ૪. જન્મ - જીવન – મરણ પે. જન્મ
*
1
મરણ ર. જન્મ જીવૃન
જીવન
-
-
૬. જન્ને-જીવન-મરણ છે. જન્મ-જીવન-મરણ ૮. જન્મ-જીવન-મરણ
મરણ, ૧૦ જન્મ
જીવન
મરણ
- જીવન – ભણ
1
-
મરણ
श्र
એક
૧૧. જન્મ જીવન મરણ, ૧૨ જન્મ જીવતું – મરણ આ પ્રમાણે ઉપર જોતાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે, દિવસે જન્મ થાય છે, જન્મ,પછી અમુક વર્ણના કાળ જીવન તરીકે વિતાવે છે. અને પછી એક દિવસ જીવ મૃત્યુ પામે છે. મૃત્યુ પામ્યા એટલે એકભવ પૂરી અને પછી જીવ બીજી ગતિમાં ખીજા ભવમાં જાય છે.
~ આ નિશાની 'મૃત્યુ પછી જીવની બીજી ગતિમાં ખીજા સવમાં જન્મસ્થાને જવાની ગતિ સૂચવે છે. પછી શ્રીઅે, બીજા પછી ત્રીશે એમ અનેક જન્મ-મરણ થાય છે.
E ''
આગળ આગળના ધારણ કરાતા જન્મે તે પુનર્જન્મના નામે ઓળખાય છે. પુનર્જન્મ ભાવિકાળમાં થનારા આગામી ભવા છે. જ્યારે ભૂતકાળમાં વીતી ચૂકેલા ભાતે પૂર્વ જન્મના
૮૭
Page #255
--------------------------------------------------------------------------
________________
નામે એળખાય છે. પૂર્વ એટલે અહીં ભૂતકાળના સૂચક અથ છે. અને આજથી પૂર્વ ના કાળમાં થઈ ચૂકેલા જન્માને પૂર્વ જન્મ કહેવાય છે આ પ્રમાણે પુનર્જન્મ અને પૂર્વ જન્મ અને તવા સિધ્ધ થાય છે.
વસ્ત્ર પરિવતનના ઉદાહરણથી પુનર્જન્મ સિદ્ધ
આપણે જોઇએ છીએ કે, મનુષ્યા રાજ કેટલાંય વસ્ત્રો પરિધાન કરે છે અને રાજ પરિવર્તન કરે છે. સવારે આફ્રિ સના ડ્રેસ જુદો પહેરે છે. અને ફરવા જતાં બીજો વેષ પરફે છે. પેાલીસ તરીકેના દૂષ પહેરે ત્યારે પોલીસ કહેવાય છે. રાત્રે જુદા વેશ ધારણ કરે છે, વ્યકિત એક જ છે. અને ભિન્ન ભિન્ન વૈષભૂષા ધારણ કરવાના પરિણામે માણસ જુદા-જુદા રૂપમાં દેખ.ય છે. પરન્તુ ગમે એટલા વેષ બદલ્યા છતાં આપણે વ્યકિતને જે કાન્તિભાઈ તરીકે ઓળખીએ છીએ, તેમાં ફરક નથી પડતા. તે જ નામથી વ્યવહાર કરીએ છીએ. કારણ કે કપડાં બદલવાથી વ્યક્તિ નથી બદલાઈ જતી. વ્યક્તિ તે એની એ જ છે. જે પહેલાં એક વેષમાં હતી તે જ ખીજા વૈષમાં છે. વ્યકિત નથી બદલાતી. એક નટ કે નટી, નાટકમાં ચેડી વારે જાત-જાતના વેશ બદલી આવે છે. પરન્તુ તેના મેઢા ઉપરથી આપણે કહીએ છીએ કે, વેષ ગમે એટલા બદલવા છતાં વ્યક્તિ એ જ છે. ઓળખાય છે. વ્યક્તિ નથી બદલાણી. એ જ વાતને સમજાવતાં ભગવદ્ગીતામાં કહ્યું છે કે— वासांसि जीर्णानि यथा विहाय नवानि गृहणाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति गवानि देही ||
Page #256
--------------------------------------------------------------------------
________________
*
**
જેમ મનુષ્ય જૂનાં કપડાં ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેમ દેહધારી આત્મા, જૂનાં શરીરો ત્યજીને નવાં શરીર ધારણ કરે છે.
માણસે એક કપડું ૨-૫ વર્ષ પહેર્યું. પછી તે જૂનું થતાં કાઢી નાંખ્યું અને નવું બનાવી બીજું પહેર્યું. તે પણ
ડાં વર્ષોમાં જીર્ણ-શીર્ણ થઈ જતાં બીજું બદલ્યું. એમ ઉપરાઉપરી એક પછી બીજું બદલીએ છીએ. પરંતુ પહેર નાર વ્યકિત તો એક જ છે. આ જ દષ્ટાને અહીંયાં પુનર્જન્મની વાતને સમજીએ. શરીરને એક વસ્ત્રની ઉપમા આપવામાં આવી છે, કપડા સાથે સરખાવવામાં આવેલ છે. કપડાની જેમ એક શરીર પણ જીર્ણ-શીર્ણ થઈ જતાં, અર્થાત વૃધાવસ્થામાં (ઘડપણમાં) શરીર જર્જરિત-નબળું થઈ જતાં તેની કાળ-અવધિ પૂરી થઈ જતાં આત્મા તેને છોડીને ચાલ્ય જાય છે. અને બીજી ગતિમાં બીજા જન્મમાં બીજું નવું શરીર ધારણ કરે છે. નવું શરીર બનાવે છે. અને પછી તેમાં થોડાં વર્ષો સુધી રહે છે. ફરીથી તે શરીર પણું જીર્ણશીર્ણ થઈ જતાં મૃત્યુ સમયે તેને પણ છોડીને જીવ પરલેકમાં જાય છે. અને પછી ત્યાં ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને બીજું શરીર બનાવે છે...' : " " બસ, એક શરીર છેડીને જઈને જીવ બીજા ઉત્પત્તિસ્થાનમાં છે; જે બીજું શરીર બનાવે છે અને તેમાં જન્મીને રહે છે તે " જ તેને બીજે જન્મ. તેને જ પુનર્જન્મ કહીએ છીએ.
અને આગળ આગળના જે જન્મ થતા જાય તે પુનર્જન્મ
Page #257
--------------------------------------------------------------------------
________________
અને જે પાછળ-પાછળના ભૂતકાળમાં થઈ ગયા હોય તેને પૂર્વજન્મ કહીએ છીએ. કેટલાક વિશિષ્ટ પૂર્વ જમે
ભગવાન શ્રી આદિનાથના ૧૩ ભ થયા છે. ધનસાર્થ. વાહના પ્રથમ ભવથી ૧૩ ભવ કરીને મેક્ષે સિધાવ્યા. ભગવાન નેમિનાથના ૯ભવથયા. ભગવાન શ્રી પાર્શ્વનાથના ૧૦ ભ થયા. અને નયસારથી લઈને મહાવીર સુધીમાં ભગવાન મહાવીર સ્વામીના ૨૭ભ થયા. આ પ્રમાણે તીર્થકર ભગવંતેના આટલા થયા. તેમ બીજા પણ તીર્થકરોના ઓછા વધારે ભ થયા છે. આ સંખ્યા
જ્યારથી તેમને આત્મા સમ્યકત્વ પામીને મોક્ષે ગયે ત્યાં સુધીના જ ભવેની સંખ્યા છે. પરંતુ નિગદ લઈને મેક્ષ સુધીના ભવે (જન્મ) જે ગણવા બેસીએ તે અનના જન્મ દરેકના થયા છે.
બુજઝ બુજઝ ચંડકૌશિક ! હે ચડકૌશિક ! બેધ પામ, બેધ પામ, શાંત થશાંત થા. આ પ્રમાણે એક સાપને સમજાવતાં પ્રભુ મહાવીરે ચંડકૌશિક નામ લઈને સંબોધન શા માટે કર્યું? ચંડકૌશિક કંઈ સાપનું નામ ન હતું. પરંતુ પૂર્વના જન્મનું નામ હતું અને આ નામ સાંભળતાં સાપના મનમાં વિલેપાત થયે. અને સાપને જાતિસમરણ જ્ઞાન થયું. અને તે સમજી ગયે કે, ચંડકૌશિક બીજે કઈ નહીં, હું જ છું. મારા જ પૂર્વજન્મનું આ નામ છે. પ્રભુએ મને જ સંબંધન કર્યું છે. અને તે સાપ કટિબધ થઈ ગયે. ૧૫ દિવસ સુધીના
Page #258
--------------------------------------------------------------------------
________________
ઉપવાસ સાથે કઠિન તપશ્ચર્યા અનશન કર્યું. ઉપસર્ગ સહન કરીને પાપ ધોઈને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં જઈને ઉત્પન્ન થયે. હાથીને પ્રતિબંધ
નદીના કાંઠે સંઘે પડાવ નાખ્યું હતું અને હાથી ગાંડેતૂર થઈને ધસમસતે આવ્યું. લોકે ભાગી ગયા. પરતુ ધ્યાનમાં ઊભા રહેલા અરવિન્દ મુનિ સ્થિર રહ્યા. હાથીએ તેમને સુંઢમાં ઉપાડી ફેંક્યા. એમ ઘણું ઉપસર્ગો કર્યા. અને હાથી થાકીને ઊભું રહ્યો ત્યારે મુનિએ બુજઝ બુજઝ મરુભૂતિ! એમ કહ્યું એટલે આ શબ્દ સાંભળી મનમાં પ્રશ્ન થયે. કેણું મરુભૂતિ? કે...એમ ઉહાપોહ કરતાં જાતિસ્મરણ અર્થાત પૂર્વજન્મનું જ્ઞાન થયું. અને પોતાના જ્ઞાનમાં ખબર પડી કે મરુભૂતિ તે હું પોતે જ છું. અત્યારે ભલે હું હાથી છું પણ ગયા જન્મમાં હું મનુષ્ય હતે...મરુભૂતિ મારું નામ હતું. અને આ મુનિ મારા મિત્ર હતા. આજે મને ઉપદેશ કરે છે. આ જ્ઞાન થતાં હાથી શાન્ત થશે. પ્રતિજ્ઞા કરી. જીવનભર છડના પારણે છઠની તપશ્ચર્યા કરીને જીવન સફળ કર્યું. જાતિસ્મરણ જ્ઞાનના આધારે પુનર્જન્મ સિવિલ
સ્મરણ-સ્મૃતિ એ જ્ઞાનને પ્રકાર છે. પૂર્વના કાળનાં ઘટના-પ્રસંગે આદિનું યાદ આવવું તેને સમરણ જ્ઞાન કહીએ છીએ. તેને યાદશકિત, સ્મરણશક્તિ પણ કહેવાય છે. તેની
સ્મરણશક્તિ કેટલી સતેજ હોય છે તેના આધારે તેને યાદ રહે છે. અને વર્ષોની વાત આપણે બુદ્ધિ ઉપર તાજી થઈ જાય છે. કેટલીક વાર અમુક જોતા આપણને ભૂત
Page #259
--------------------------------------------------------------------------
________________
કાળ યાદ આવી જાય છે. નાનાં બચ્ચાને જોતાં આપણને આપણું બચપણ યાદ આવી જાય છે. કેઈનાં લગ્ન જોતાં કેઈને પિતાનાં લગ્ન યાદ આવી જાય છે. એમ કેટલીક વાર બાલ્યાવસ્થામાં જન્મની યાદ આવી જાય છે. ભૂતકાળમાં મારો જન્મ કયાં હતો? કયાં થયો હતો? હું કોણ હતો? મારું શું શું હતું ? વગેરે ઘણી વાતે, ઘણી વ્યકિતઓ, ઘણા. સંબંધ વગેરે પણ યાદ આવી જાય છે. એટલે આ જાતિસ્મરણ જ્ઞાનના આધારે પૂર્વજન્મની તથા આ ભવના પૂર્વજન્મની એમ બનેથી સિદ્ધિ થાય છે. વર્તમાન જગતમાં પણ એવા સેંકડો પ્રસંગે બન્યા છે જેને ઘણા વિદ્વાનેએ ધ્યા છે, લખ્યા છે, સંકયા છે? પેપમાં પ્રસિદ્ધ પણ કર્યા છે. ' - કેટલાક વિદ્વાનોમાંના એક છે ડે. એચ. એમ. એન. જેમણે ખૂબ ઊંડાણપૂર્વક રસ લઈને પૂર્વજન્મ તથા પુનર્જન્મના કિસ્સાઓની જાતે તપાસ કરીને નેધ્યા છે. આ કાર્યમાં તેમણે વર્ષોને ભેગ આપે છે. અને ફળસ્વરૂપે પુસ્તક પણ લખ્યાં છે. જેમાં સેંકડો કિસ્સાઓને સંગ્રહ છે. (૧) “Americans Who have been Reincarnatred." (2)“The one and Future LIFE." આ બને પુસ્તકમાં તેમણે તેમના ૨૫ વર્ષના સંશોધનના નીચેડરૂપે સાર લખે છે. ઘણા પ્રસંગે ચિત્રો સાથે ટાંક્યા છે અને There is LIFE after LIFE' એક જન્મ પછી બીજે જન્મ અર્થાત પુનર્જન્મ છે એ વાત ખૂબ ભારપૂર્વક પ્રસિદ્ધ કરી છે અને પશ્ચાત્ય જગતમાં હાહાકાર મચાવી દીધો છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
ઘણી વાર કેટલાક પ્રસંગેા-બનેલી ઘટનાઓની તપાસ કર્યાં પછી વમાનપત્રો (પેપર)માં પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેમજ સ્વતં ́ત્ર પુસ્તકો પણ આ વિષયમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેમાંના કેટલાક પ્રસંગે આપણે અહીંયાં જોઈએ જેથી પુનર્જન્મ તથા પૂર્વજન્મ વિષે ખ્યાવ આવે. પુનઃજન્મ-પૂર્વ જન્મના કેટલાક
કિસ્સાઓ
શેરાટોન હેાટલના માલિકની પુત્રી માશી`યા મુરે જેણે એક ડોકટર સાથે લગ્ન કર્યાં હતાં. તેને કમરના સખત દુઃખાવેા રહેતા હતા. તેને “Reincarnation Therapy' અર્થાત પૂર્વ ભવની વેદના ! દુઃખતી યાદ અપાવીને તે દુઃખમાંથી મુકત કરી.
ડો. બેનરજીએ નોંધેલી એક વાતમાં એમ લખ્યું છે કે એક અમેરિકન સ્ત્રીને માથાના સખત · દુખાવા થતા હતા તેને પશુ પુનર્જન્મ ચિકિત્સા” પદ્ધતિથી ભૂતકાળના જન્મની યાદમાં લઈ ગયા. અને તેને યાદ આવ્યું કે તે ગયા જન્મમાં દારૂ પીરસવાનું કામ કરતી હતી ત્યારે દારૂડિયાઓમાં થયેલા તફાન અને ગોળીબારમાં એક ગાળી તેના મગજમાં લાગી હતી અને તે ન નીકળી શકી. તેની આ વેદના છે, અને તેને યાદ કરાવીને સમજાવીને ધીમેધીમે વાત ભુલાવી દીધી અને માથાના દુઃખાવા મટી ગયે.
નામના
મુંબઈમાં એરીવલીમાં રહેતા દીપ કાપડીયા લગભગ ૪ થી ૫ વષઁની ઉંમરના નાના બાળકને પૂવ જન્મની વાર્તા યાદ આવી. હું ઉદયપુરના છું, મારે દીકરી પણું છે,
'
૯૩
Page #261
--------------------------------------------------------------------------
________________
વગેરે ઘની વાત કરી ત્યારે કે, એનજી વગેરે દ્વીપને ઉદયપુર લઈ ગયા અને બધી તપાસ કરતાં સાચું પડયુ. અને દીપે જાતે જ પાતાની દીકરી-પત્ની વગેરેને ઓળખાવ્યાં.
“આ પૂર્વ જન્મની પણ એક ભૂંગાળ હાય છે. જ્યાં તૃષ્ણા હાય ત્યાં જ નવા જીવ આવે છે.' આ શબ્દો કહેતાં કર્મોના સિધાન્તાના સંબંધ રજુ કરતાં ડૉ. બેનર્જીએ એક પ્રસંગ લખ્યા. સિમલામાં ૯ વર્ષોંની એક છેકરીને તેના પિતા લઈને આવ્યા ત્યારે તે એક એવા શહેરનુ અદ્ભુત વર્ણન કરતી હતી..જ્યાં લાઈટા ખૂબ છે. પરિયા તળાવ વગેરે છે. ૧૯૬૭ ની સાલૈથી પિતાને સતત કહેતી હતી. તે છેાકરીને લઈને ફરતાં ફરતાં તેણે ખેસ્ટ શહેરને ખતાવ્યું હતું. પછી તા તેની બધી જ યાદો નજર સામે તરવા માંડી.
મુસ્લિમા પુનર્જન્મમાં નથી માનતા. પરન્તુ તુકીના એક મુસ્લિમ કુટુમ્બના ૩ વર્ષના નાના બાળક ઈસ્માઈલની વાત ઉપરથી ઘણાંને આશ્ચર્ય થયું. કારણ, ઇસ્માઇલ અલ્ટાનકલીશ ૨ વર્ષની ઉંમરથી જ એમ કહેતા હતા કે આ જિન્દગીથી કંટાળી ગયા છે અને પછી ધીમે ધીમે ઘણી હકીકતાએ કહેતા ગયા અને તપાસમાં સાચી પડતાં પૂર્વજન્મ તથા પુનઃ જન્મની વાતા આજે ઈસ્લામી જગતમાં મનાતી થઈ ગઈ છે. એવા ઘણા પ્રસ ંગે. ખનતા હૈાવાથી ખળભળાટ મચી ગયા છે. એવી જ પરિસ્થિતિ ખ્રિસ્તી ધમ` માનતા પાશ્ચાત્ય જગતમાં છે. કેટલાક બનતા બનાવાને નજરે જોઈને અમેરિકાની ૫૦ ટકા
૯૪
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રજા પૂર્વજન્મ-પુનર્જન્મના સિધાન્તને સત્ય માનતી થઈ ગઈ છે. ૩ વર્ષને ગિરીશ કહે છે
સીકર ગામમાં શિવનંદન સહાયને ત્યાં જન્મેલે ગિરીશ ૩ વર્ષની ઉંમરે કહે છે, “હું એક ધનવાન મારવાડી કડીલાલજીને પુત્ર હતે. પાસા પડાવવા ડાકુઓએ મારું હરણ કર્યું હતું. પછી પ૦ હજારની માંગણી કરી હતી. પરંતુ મારાં ગરીબ માતા-પિતા આવી મેટી રકમ ન આપી શકયાં એટલે મને મારી નાંખ્યું હતું. એ પછી હું અહીંયાં શિવવંદન સહયના ઘરમાં જન્મે છું. મારી હત્યાના સમાચારથી ગત જન્મના મારા પિતા મૃત્યુ પામ્યા હતા. આ તપાસ કરતાં હકીકત સાચી કરી હતી. (જનશક્તિ ૨૨-૧૨-૬૩) કમા વર્ષની જ્ઞાનતિલક કહે છે
સિલેનના માલેના હડુનાવા ગામના બી.બી. ડી. અપુહમી અને દિગીરી અમ્મા નામના પિતા-માતાની છ વર્ષની પુત્રી જ્ઞાનતિલકાએ કહ્યું, “પૂર્વજન્મમાં તે તુરિન તિલકર્તાને નામનો
કરે હતે. ૯-૧૧-૧૯૫૪ ના રોજ ૧૩ વર્ષની મારી ઉંમરે મૃત્યુ પામ્યું હતું. અને તે પછી ૧૪ માસ બાદ જ્ઞાનતિલકા તરીકે પુનર્જન્મ થયે છે.” પછી પિતાના પુર્વના ઘર-સંબંધીઓ વગેરેની ઓળખ આપી જે સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા હતા. સંપુર્ણ તપાસ બાદ જાધાધીશોએ કબૂલ કર્યું કે આ બધી વાત સાચી છે.
(કલ્યાણ–૧૭૮)
Page #263
--------------------------------------------------------------------------
________________
*
* *
૪ વર્ષને ચન્દ્રશેખરને પુત્ર કહે છે,
કાનપુરમાં જાડી મહેલ્લામાં રહેતા પંડિત ચન્દ્રશેખરને પુત્ર દેવી તેજવાળે છેની વાતે શહેરમાં પ્રસરી હતી. તે સખત ઠંડીમાં પણ ફક્ત લગેટ બાંધી નીચે ધરતી અને ઉપર આકાશ એમ સૂવે છે. રહે છે. ગીર વર્ગ વાળે તે ઘણે તેજસ્વી લાગે છે. આહારમાં આઠ દિવસ ફકત પાણી અને દૂધ, અને એક દિવસ ફળગ્રહ કરે છે. આ દિવસું સમાધિમાં હોય એમ લાગે છે. પૂર્વજન્મ અંગેની તે જેટલી વાતે કરે છે તે તપાસમાં સાચી પડી હતી. શા વર્ષની વશરબાળા શું કહે છે?
જબલપુરના રહીશ શ્રી દલજીતસિંહની પુત્રી વશકર નામની ફકત ૨ વર્ષની થઈ ત્યારે એકાએક તે બોલી ઊઠી,
ઘણું દિવસ મારે ખેરાક વિના કાઢવા પડયા છે. આ સાંભળી માતા-પિતાને આશ્ચર્ય થયું. પછી વશકોરે કહ્યું- પૂર્વ જન્મમાં હું પટણાના સતના જિલ્લામાં રહેતી હતી. મારાં માતા-પિતા શિક્ષિત હતાં અને મને પણ સારી રીતે શિક્ષણ અપાવ્યું હતું. કોલેજમાં દીનદયાળ નામના યુવાન સાથે પરણી હતી. તે વકીલ થયે. અમારું લગ્ન જીવન સુખી હતું પણ સાસુએ એક દિવસ તળાવના કાંઠે મને ધકકો મારીને પાણીમાં નાંખી દીધી. મેં પણ મારી સાસુનાં કપડાં મેં ખેંચ્યાં એટલે તે પણ સાથે પડી. અમે બન્ને મૃત્યુ પામ્યાં. અને આજે હું તમારા ઘરે જન્મી છું.
Page #264
--------------------------------------------------------------------------
________________
શિર્વાદીકા પવિગૌશામાં જી
મ માનg,
જીમાળી તપJI૭yllતિqસંઘ
COUUUUUU
હત્તમ સ્વામી ૯ અsain
અલuતમ સ્વાઝી ૩૦
'પા!.alieીજ શ્રીઅરગિવિશ્વ
pdઇ,
AAAAA.
બાસ સ્વામી
વાયુભૂતેિalifમ
60Ah
lleida rivie 03
જ શ્રી ટૅકત સ્વામી ,
કી
• Ventire
જાય
AA
૫ સુધર્મા સ્વામી
AAAAAટ
છે
બીજા
તસ્થા
OLUN
સ્વામી , પ ક
R
'માર્યપુત્ર સ્વામી.
• મંહત સ્વાસ
All Plia-Pljikita
CUUUUU
શ્રી મહાવીર જૈવ શિક્ષાાશિle
ક સચિત્ર જાહેર વ્યાખ્યાનમાળા
આ સચિગગાણાટરવાદ
પ્રવચનકાર અને લેખક-પ.પૂ.મલિરાજ શ્રી અરૂણવિજયજી મફારાજ રે
વિષય-પરલેકે સિદ્ધિ’, ‘પુનર્જન્મ’ અને ‘પૂર્વ જન્મ? આસો વદ ૧૧ અને કાતિક સુદ ૧૧] વ્યાખ્યાન ૧૪-૧૫ [તા. ૨૧ ઓક. અને ૪-૧૧-૮૪
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૪મું અને ૧૫મું બને સંયુક્ત વ્યાખ્યાને – દશમા ગણધર શ્રી મેતાર્ય સ્વામી.
હા એ શંકા- પરલોક જેવું કઇ કે નહીં () S વિષય:- “પરલોક સિદ્ધિ
પુર્નજન્મ અને પૂર્વજન્મ
T
ઉં
ते पब्वइए सोउ मेअज्जो आगच्छई जिणसगासे । बच्चामि ण वदामि वदित्ता पज्जुवासामि ॥
પ. પૂ. આસને પકારી પરમ પિતા પરમાત્મા ચરમ તીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને નમસ્કારપુર્વક
અલભ્રાતા આદિ મારી પુર્વે નવ વિદ્વાન પંડિત પિતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ચર્ચા કરી, શંકાનું સમાધાન કરીને દીક્ષિત થયા. પ્રભુના શાસનમાં ગણધર પદે બિરાજમાન થયા તે સાંભળીને દશમા દ્વિજોત્તમ વિદ્વાન પંડિત પ્રવર શ્રી મેતાર્ય દર કૌન્ડિન્ય પણ ત્યાં જવા તૈયાર થયા અને પિતાના ૩૦૦ શિવે સાથે રવાના થયા. હું પણ પ્રભુ પાસે જઈશ. પ્રભુને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ. - વત્સભૂમિ તું શિયસન્નિવેશ નગરીના વતની કૌડિન્ય ગેત્રીય શ્રી મેતાર્યદત્ત પંડિત ૩૬ વર્ષની ઉંમરે પિતાના ૩૦૦ શિષ્ય સાથે સમવસરણે આવ્યા.
Page #266
--------------------------------------------------------------------------
________________
आभहो य जिणेण जाइ-जरा-मरणबिपमुक्केण ।
नामेणयगोर्तण य सव्वणूसव्वदरिसीण ॥ જન્મ-જરા-મરણથી મુક્ત થયેલા સર્વજ્ઞ અને સર્વદશી જિને શ્વર ભગવાનશ્રી મહાવીર સ્વામીએ સમવસરણે આવતા જોઈને મેતાર્થ પંડિતને તેના નામ ગોત્રને ઉલ્લેખ કરીને મીઠા આવકાર સાથે બેલાવતા કહ્યું – હે કૌડિન્ય નેત્રવાળા મેતાર્ય પંડિત, આ ભાઈ આવે... ખુશીથી આવે....
कि मन्ने परलेाओ अस्थि नस्थित्ति ससओ तुज्झ । वेयपयाण य अत्थन याणसी तेसिमे अत्थो ।
પ્રભુએ આગળ કહ્યું- હે આયુષ્માન ! તું એમ માને છે કે પરલોક છે કે નહી ? આ સંશય તારા મનમાં છે. અને આ સંશય થવાનું કારણ એ છે કે તુ વેદના પદોને અર્થ વ્યવસ્થિત કરતું નથી. | સર્વજ્ઞ પરમાત્માના મુખેથી મધુર આવકાર મળતાની સાથે જ તથા વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી શંકાને પણ પ્રભુએ પ્રગટ કરી આપી અને તેનું કારણ પણ જણાવી દીધું તે સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયેલા મેતાર્યપંડિત સમવસરણના ત્રીજા પ્રકારમાં પ્રભુ પાસે પહોંચ્યા. પ્રદક્ષિણ-વંદના આદિ કરીને પ્રભુ પાસે ચર્ચા કરવા બેઠા..
હે પ્રભુ ! મને વેદના ક્યા કમાંથી કયા કારણે કેવી રીતે શંકા થઈ તે ફરમાવે. મારી ભૂલ બતાવે.
કેવળજ્ઞાની સર્વજ્ઞ પ્રભુ માટે કયાં કંઈ અઘરૂ છે. પ્રભુએ તુરત વેદને કલેક કહેતા જણાવ્યું કે
Page #267
--------------------------------------------------------------------------
________________
विज्ञानघन एतेभ्यो भूतेभ्यः समुत्थाय । तान्येवाऽनु विनस्यति, न प्रेत्यसंज्ञाऽस्ति ॥
હે મેતાર્ય ! આ વેદવાકયથી તુ અર્થ છેટો કરતા એમ. માને છે કે પરલેક નથી. તુ એ અર્થ કરે છે કે-વિજ્ઞાનના સમુદાયરૂપ આત્મા પૃથ્વી-પાણી, અગ્નિ, અને વાયુ એવા ચાર ભૂતના મિશ્રણમાંથી તેમના સંઘાતમાંથી મદિરાશકિતની જેમ ઉત્પન્ન થયેલ છે. અને તેના આધારભૂત તે ભૂતને નાશ થતા મૈતન્ય સ્વરૂપ એવા આત્માને પણ નાશ થઈ જાય છે. અને આત્માને જ નાશ થઈ ગયા પછી ભવાન્તરમાં જનાર પરલેગામી રહ્યો કેણ ? માટે પહેલેકગામી (જનાર) જ નથી તેથી પલક જેવી કોઈ વસ્તુ જ નથી. ભૂતના નાશ થવાથી તેમાંથી ઉત્પન્ન થયેલે ચૈતન્ય પણ જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થાય છે અને તે પાછા પાણીમાં જ નાશ. પામી જાય પછી રહે શું ? એ જ પ્રમાણે આત્મા પણ પૃથ્વી. આદિ ભૂતના સંઘાતમાંથી મદ શક્તિની જેમ ઉત્પન્ન થાય છે. અને તે જ પૃથ્વી આદિ ભૂતના નષ્ટ થવાથી પાણીના પરપોટાની જેમ તેમાં જ તે ચૈતન્ય પણ નાશ પામી ગયે. પછી અવશિષ્ટ તે કંઈ રહેતું જ નથી. આત્મા જ નથી રહે તો પછી પરલોકમાં જાય કેણ? પરલોકમાં જનાર પરલેકગામી જ કેઈ નથી તે પછી પરલોક વગેરે પણ શેના હોય ? માટે તે એવી માન્યતા દઢ કરી લીધી કે પરલેક જેવું કંઈ છે જ નહીં.... અને બીજુ તે એવું પણ વિચાર્યું કે, જે ભૂતાના સંઘાતમાંથી ઉત્પન્ન એવું ચૈતન્ય જે ભૂતથી
|
Page #268
--------------------------------------------------------------------------
________________
ભિન્ન હોય, તે પણ અરણીથી ભિન્ન એવા વિનાશ ધર્મવાળા
અગ્નિની જેમ, ઉત્પન્ન થવાથી વિનાશધર્મવાળા શૈતન્યનું નિત્યપણું સિદ્ધ નહિ થાય. અને તેથી પણ ભવાન્તર એવા પલેકને તે અભાવ જ સિદ્ધ થશે. પરલોક જેવી કેઈ સત્તા સિદ્ધ નહીં થાય. બીજી યુકિત તારી આ વિષયમાં એવી છે કે
ભિન્ન ભિન્ન સ્થાને દરેક ભુતમાં એક જ આત્મા વિદ્યમાન છે તે એક છતાં પણ જળચન્દ્રવત અનેક જણાય છે. આ પ્રમાણે સર્વગત–નિષ્કિય એ એક જ આત્મા માનવામાં આવે તે પણ પરેકની સિદ્ધિ નથી થતી. કેમકે આકાશની જેમ સર્વ પિડેમાં વ્યાપક વ્યાપેલા હોવાથી તેની અન્યત્ર ગતિ થવાની સંભાળના જ નથી. અસંભવ છે. માટે પણ
બીજી યુક્તિ વિચારતા હજી તુ એમ પણ કહે છે કે – આ લેક જેમાં આપણે મનુષ્ય આદિ રહીએ છીએ, આ લોકથી ભિન્ન તે પરફેક આ લેકની અપેક્ષાએ દેવ-નારક આદિ ભવ તે પરલેક કહેવાય છે અને તે પરલેક પણ પ્રત્યક્ષ નથી જાણત અને પરલોકવાસી દેવ-નારકે પણ પ્રત્યક્ષ પણ નથી દેખાતા. એટલે પણ પરલેક છે એમ કેવી રીતે માને? માટે પરફેક નથી એવી તારી ધારણા અને માન્યતા આવી યુક્તિઓના કારણે દઢ થઈ ગઈ છે.
દ્વિધાનું કારણ- બીજી બાજુ કૃતિઓમાં પલેક છે, એ ઉલ્લેખ છે. કૃતિઓમાં પરલેકની વાતે સંભળાય છે. “વા મrsરિત્ર કુદુધાત” એટલે સ્વર્ગ મેળવવાની
Page #269
--------------------------------------------------------------------------
________________
ઇચ્છાવાળાએ અગ્નિહેાત્ર યજ્ઞ કરવા. “નારા દૌ ઇ. ગાયને થઃ સૂકાનમન્નાતિ” અર્થાત જે બ્રાહ્મણ શુદ્રના હાથનુ અન્ન ખાય તે નરકમાં જાય, નારકી થાય.
આ પ્રમાણે બીજી માજી એ જ વેદો અને શ્રુતિઓમાં સ્વ નરકના સમનવાચી વાકયે જોઇને તું દ્વિધામાં પડયા. બન્ને અર્થ નિકળતા ભિન્ન ભિન્ન વેદ વાકયાથી. તને દ્વિધા થઈ અને તેથી શંકા મનમાં જાગી કે સાચું શુ હશે ? પરલેાક છે કે નહીં ? હશે કે નહીં ? આ પ્રકારની દ્વિધામાં તારૂ મન શકાથી ઘેરાયેલુ છે. હજી તુ કેઇ નિય નથી કરી શકો. પરન્તુ પરલેાક અને પલેાકવાસી દેવ-નારકને અહીંયા પ્રત્યક્ષ ન જોવાથી તે એવા વિચાર નકકી કરી લીધે છે કે પરલેક નથી, અને પરલોકગામી પણ કોઈ નથી.
ગાળ—ઘાવડી આદિ મદ્યના અંગે. કારણેાથી મધમ જેમ જુદો નથી, તેમ પૃથ્વી આદિ ભુતાથી ચૈતન્ય ધર્મ (આત્મા) પણ જો ભિન્ન ન હોય તે પણ પરલેાક જેવું કઇં પણ માનવાનું કારણ નથી રહેતું. કારણ કે પૃથ્વી આદિ ભુતાના નાશ સાથે ચૈતન્યના પણ નાશ થઈ જ જાય છે અને ચૈતન્યના નાશ પછી પરલાક કાના અને શા માનવા પડે ? દા.ત., કપડાની સાથે સફેદપણું તે તેને ધમ છે અને કપડા ફાટી ગયા તે સફેદપણું કયાંથી ટકશે. અર્થાત અને સાથે ખૂલાસ થઇ જશે. એ જ પ્રમાણે, ચૈતન્ય જ્યારે ભુતધર્મ છે અને પૃથ્વી આદિ ભુતામાંથી ઉત્પન્ન થાય છે અને જ્યારે પૃથ્વી આદિ ભુત સમુદૃાયના નાશ થઈ જાય છે તે સફેદપણાની જેમ અહી યા
Page #270
--------------------------------------------------------------------------
________________
પણ ચૈતન્યધમ નષ્ટ થઇ જશે. માટે પછી પલેાક માનવાની તા વાત જ કયાં રહી ? કારણ પલેાકગામી-પ ્લેાકમાં જનાર આત્મા જ ન રહ્યો. તા પરલેાક કાને માનવેા ?
ખીજુ એ કે ચૈતન્ય ભૂતાના સઘાતથી ઉત્પન્ન થતુ હાવાથી અનિત્ય છે. જે જે ઉત્પન્ન થાય છે તે અનિત્ય એવા કાતન્ય ધમ (આત્મા)ને નાશ થઈ ગયા પછી પરલોક કાના ? અને પરલેાક શા માટે ?
અદ્વૈત આત્માને સંસરણુ નથી
જો પ્રત્યેક શરીરમાં ભિન્ન ભિન્ન અનેક આત્મા (ચૈતન્ય ધ)ને ન માનેા અને માત્ર સટલ ચૌતન્યાશ્રય રૂપ એક જ સવવ્યાપી અને નિષ્ક્રિય આત્મા માના તા જેમ કે કહેવામાં આવ્યુ છે કે....
एक एब हि भूतात्मा भूते भुते व्यवस्थित: । एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रवत् ॥ અર્થાત પ્રત્યેક ભૂતમાં વ્યવસ્થિત એવા એક જ ભૂતાત્મા છે અને તે એક છતાં એકરૂપે અને બહુરૂપે પાણીમાં ચંદ્રના પ્રતિબિમ્બની જેમ દેખાય છે. (જલચન્દ્રવત). તે પણ પરલોકની સિદ્ધિ તા ન જ થાય. કારણ કે સર્વાંગત અને નિષ્ક્રિય ચૈતન્ય (આત્મા) હાવાથી આકાશ જેમ વ્યાપક છે તેમ એવા આત્મા પણ સવ શરીરામાં વ્યાસ એક જ છે. અને સ વ્યાપી એવા એક આત્માનુ' સંસરણ એટલે ગતિ આદિ ક્રિયા તા હાય જ નહીં. તે પરલોક કોના ? પલાકમાં ગયા કોણ ?
Page #271
--------------------------------------------------------------------------
________________
બીજુ પરલેકગામી એ આત્મા જ સિદ્ધ નથી થ તે પછી પરલેક તે કયાંથી સિદ્ધ થાય? આત્મા તે છે નહીં. અને શરીર અહીંયા જ બળીને ભસ્મ થઈ જાય છે પછી પરલોકે જનાર જ કઈ નથી. માટે પરફેક માનવાની જ આવશ્યકતા નથી. તે પછી પુનર્જન્મ કે પૂર્વજન્માદિને સવાલ જ કયાંથી ઉભું થાય ? આવી શ્રી મેતાર્ય પંડિતની શંકા છે. | [આ પૂર્વપક્ષ છે. ચાર્વાક-નાસ્તિક દર્શનની જે માન્યતા છે તે આ છે અને આવી છે. નાસ્તિક આત્માને સ્વતંત્ર
તન્ય સ્વરૂપે નથી માનતા. તેને ભુત ચતુષ્ટયન સંઘાતથી જન્ય ભુતત્પન્ન ભુત ધર્મ માને છે. અને તે પણ નષ્ટ થઈ જાય છે. માટે પરફેકગામીન હોવાથી પરલોક નથી એવી નાસ્તિક–ચાર્વાક દર્શનની માન્યતા છે કે “રિત નાસિત પ્રતિ-gu”- વ્યાકરણના કર્તા શ્રી પાણિનીએ આ સુત્ર લખીને એમ કહ્યું છે કે જેની પરલેક આદિમાં દષ્ટિ-મતિ જ નથી. અર્થાત જે પરકાદિ આત્માદિ પદાર્થો નથી માનત, નથી સ્વીકારતે તે નાસ્તિક છે. આ પ્રમાણે નાસ્તિક કોને કહેવાય તે ઉપરની વ્યાખ્યા અને શંકાથી ખ્યાલ આવી જશે. પ્રસ્તુત વ્યાખ્યાનમાં પણ પરલેક તથા પરલેકગામી એવા આત્માના અસ્તિત્વ વિષે ચર્ચા થશે. અર્થાત નાસ્તિક પક્ષનું નિરસન થશે.]
જોિ કે આ વ્યાખયાનમાં પુ મતાર્ય સ્વામી શંકાના સમાધાન માટે પ્રથમ તે “આત્મા” પદાર્થની જ સિદ્ધિ
Page #272
--------------------------------------------------------------------------
________________
કરવી પડશે. અનેક પ્રમાણેથી પરગામી–પરલેકમાં જનાર આત્માની જે સિદ્ધિ થાય તે જ પરલેકની સિદ્ધિ થશે. નહીંતર નહીં થાય. આત્મસિદિધ વિષેના બે વ્યાખ્યાનમાં પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીની આત્મા નથીની વિચારણામાં જે “આત્મસિધિ– બીજા અને ત્રીજા વ્યાખ્યાનમાં કરી છે, અને ત્યાર પછી–ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ ગૌતમની શંકા શરીર એ જ આત્મા છે, શરીરથી ભિન્ન કેઈ આત્મા નથીની શંકાને સમાધાનરૂપે-પાંચમાં વ્યાખ્યાનમાં કરી ગયા છીએ. એટલે આ વ્યાખ્યાનની પુસ્તિકા વાંચવા પહેલા ૨, ૩ અને ૫મું આ ત્રણ વ્યાખ્યાન પુસ્તિકાઓ પહેલાં વાંચી લેવી. જેથી આત્માની સિદ્ધિ થઈ જશે તે આગળ પરલેક-પુનર્જન્મ અને પુર્વજન્મની સિધ સરલ છે.
પ્રથમ ગધર શ્રી ઈદ્રભૂતિ ગૌતમની શંકાના કારણનું જે વેદ વાક્ય હતું તે જ વેદવાક્ય ત્રીજા ગધર શ્રી વાયુભુતિની શંકાનું કારણ બન્યું. અને તે જ વેદ વાક્ય આજે દસમા ગણધર મેતાર્યની પણ શંકાનું કારણ બન્યું. ત્રણે ગધની શંકાની ઉત્પત્તિમાં કારણભુત વેદવાક્ય એક જ છે. (विज्ञानधन एवैतेभ्ये। भूतेभ्यः समुत्याय तान्येवानु बनस्य ते, જ પ્રારંજ્ઞrsits II) આ એક જ વેદ વાક્યના ભિન્ન ભિન્ન રીતે અર્થ કરવાથી ૧લા, ૩જા ૧૦માં આ ત્રણે ગધને જુદી જુદી શંકા જાગી. ૧લાગધરને-“આત્મા છે જ નહી” એવી શંકા જાગી. રજા ગણધરને– “આત્મા શરીરથી ભિન્ન નથી.' જ છે )
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૦મા ગણધરને- પરક તથા પકગામી આત્મા નથી, એવી શંકા જાગી.
આ પ્રમાણે ત્રણે ગણધરોની શંકાનું સ્વરૂપ છે. ત્રણેને. ભેદપણું પેટ ખ્યાલ આવી જ હશે. બધાની શંકાને આધાર જે એક જ શ્લોક છે તેને પણ ખ્યાલ સ્પષ્ટ આવી
તે હશે. ત્રણેની વિચારધારા નારિતકવાદી વિચારધારા હતી. પછી પ્રભુની સાથે ચર્ચા થઈ અને પરમાત્માએ તે શંકાઓનું સમાધાન કરી આપ્યું. અને આત્માદિ પદાર્થોની સિદ્ધિ કરી આપી તે આત્મા સિધિની યુકિતઓ ૨, ૩, ૫ માં આ ત્રણ વ્યાખ્યાનથી વાંચીને સમજી લેવી...અને પછી આ ૧૪-૧૫ મું વ્યાખ્યાન વાંચવું. જેથી સમજવા માટે સરળતા-સુગમતા રહેશે.) મેતાર્ય સ્વામીની શંકાને ઉત્તર
મેતાર્યવામીએ કહ્યું- હે કૃપાસાગર સર્વજ્ઞ ભગવંત ! આપે મારા મનની શંકા અને શંકાની ઉત્પત્તિનું કારણ, દ્વિધા સંશયાદિનું વરૂપ તે યથાર્થ સાવ સાચુ પ્રગટ કર્યું પરતુ હે પ્રભુ ! તે શંકાનું સમાધાન પણ આપ જ કરે. કારણ, આપના વિના મને સમજાવનાર હવે બીજે કે શું છે? તે જે શંકા જાણી શકયા– શંકાની ઉત્પત્તિના કારણનું મૂળ આપ જાણું શકયા છે તે હવે તેને ઉત્તર પણ આપ જ જાણે છે માટે હવે હવે આપ જ મને સમજાવે. મારી શંકાનું નિવારણ કરી મારા ઉપર ઉપકાર કરે.
૧૦.
Page #274
--------------------------------------------------------------------------
________________
વેદવાક્રયનું સમાધાન
પરમકૃપાળુ પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ ફરમાવ્યું, હું મતા ! પ્રથમ તેા જે વેદપદમાંથી તને શંકા થઇ છે, તેના ૨. સાચા સમજી લે. પછી યુક્તિ પ્રસુતિથી અન્ય વિચારણા રીશું. વેદવાકયના શા અે છે. તે કહુ છુ.
विज्ञानधन एवैतेभ्यो भुतेभ्यः समुत्थाय । तान्येवाऽनु विनश्यती न प्रेत्यस शाऽरित ||
‘વિજ્ઞાનન વ’ અર્થાત જ્ઞાન-દનના ઉપચેગ તે વિજ્ઞાન કહેવાય, તે વિજ્ઞાનના સમુદાયરૂપ જે આત્મા ÀÄ મુત્તમઃ સમુથાય' શેયપણે એટલે જવા ચાગ્યપણે પ્રાપ્ત થયેલા આ પૃથ્વી વગેરે ભુતા થકી થવા ઘટ, પટ વગે૨ે ભુતાના વિકારો થકી, આ પૃથ્વી છે, આ ઘડે છે, આ પટ છે. ઇત્યાદિ પ્રકારે તે તે ભુતાના ઉપયોગ રૂપે ૯૫ન થઇને તાઃચેવાડનું નિષ્યતિ' તે ઘટ વગેરે ભુતાના શેયપણે અભાવ થયા પછી અર્થાત ઘડો ફુટી ગયા પછી આદિ વસ્તુઓના નાશ પછી મા પણ તેના ઉપ્ચીંગ રૂપે વિનાશ પામે છે. ર્થાત દટજ્ઞાન વાનઢ” હું ઘડાકાર જ્ઞાનવાળા છું. આ પ્રતીતિ ઘડા ફુટી જવાથી ચાલી જય છે ને પછી જે બીજો પદાથ સમક્ષ આવે તેને જેને તદાકાર જ્ઞાન થાય છે. અર્થાત જ્ઞાન પણ એક પદાના ઉપયેાગ રૂપે નાશ પામે છે. (બદલાય છે) અને અજા દા ય ઉચેંગ ઉત્પન્ન થાય છે.
૧૧
Page #275
--------------------------------------------------------------------------
________________
જેમ જેમ પદાર્થ બદલાય તેમ તેમ આત્માને તદાકારને ઉપયોગ પણ બદલાય છે. “ ત્યાંજ્ઞાતિ” થી એમ સમજવાનું છે કે આવી રીતે પુર્વના ઉપગ રૂપે આત્મા ન રહેલે હેવાથી તે પુર્વના ઉપગરૂપ સંજ્ઞા રહેતી નથી. કારણ, બદલાઈ ગયેલ પદાર્થના આધારે ‘ઉપગ પણ બદલાય છે. એટલે પછી પછીને ઉપયોગ રહે છે. અને પુર્વપુર્વને ઉપગ બદલાઈ જાય છે. નષ્ટ થઈ જાય છે. ત્યજં જ્ઞાતિ આ શબ્દોથી આત્મા નથી એ અર્થ નથી થતું. એ અર્થ ન કરાય. પરન્તુ પુર્વ ઉપગ નથી રહેતે. એ અર્થ કરે જોઈએ. આ વેદ પડોથી ઘર, પટાદિ ભુ.ની અપેક્ષા એ આત્માના ઉપયોગની ઉ.પત્તિ અને વિનાશ (પરિવર્તન) સુચવેલ છે. પરંતુ તે ભુમાં થી ચૈતન્યાત્મ ઉત્પન્ન થાય છે, એમ સમજવાનું નથી. પૃપી-પાણી આદિ ભુમથી આમા ઉપન થાય છે એમ સમજવાનું નથી. પરંતુ પૃ પી-પીણું મારી આદિ ભુતેના મિત્રમથી એ ઘડાને અડકર ઉપન થાય છે. અને આ અ, તે ઘડે. જેને આમ, આ આકારને ઘડે કહેવાય, અરે હું ઘરાકીર જ્ઞાન પાળે છું. અને વારે વારે ઘડાનું જ્ઞાન છે. અને એ જ માટી અને ઘડે ફૂટી જાય અને પાછો માટીમાં જ વિલીન થઈ જાય અને સામે જે કઈ બી જે પદાર્થ આવે તે આત્મા ઘરાકાર ઉપગ છોડીને પરાકાર ઉપયોગવાળે બનશે. એક સમયે અમને જ્ઞાન -દર્શનને એક જ ઉપગ હોય છે. માટે ઘરાકાર ઉપગ ખરી જશે, બદલાઈ જશે.
Page #276
--------------------------------------------------------------------------
________________
અને બીજા નવા પટાકાર ઉપયોગવાળા આત્મા શે. અંત. હવે પાનુ રાન થશે, ને ઘટ જ્ઞાનના ઉપયોગવાળા મા બદલાઇ જશે, ને પટ જ્ઞાનાકાર ઉપયોગવાળા બની જશે..
ઉપ૨ોગા પદાથ ઉપર આધાર રાખે છે. એટલે પદાથ ખદલાતા પણ અદલાતા જશે. માટે જેમ પદાર્થોમાં. ઉત્પત્તિ-વિનાશ જોવામાં આવે છે. તેમ ઉપ્ચાગમાં. પણ ઉત્પત્તિ-વિનાશ જોવામાં આવે છે. તદાકાર ઉચાગની ઉત્પત્તિ-વિનાશ તે. આત્માની જ્ઞાનપર્યાય થઈ, પરન્તુ આ બન્ને પર્યાયાના આશ્રય તે મુળભુત દ્રવ્ય આત્મા નિત્ય રહે છે. તે નષ્ટ થતા નથી. તે નિત્ય જ રહે છે,
ઘડો ફૂટી ગયા છતા પણ ઘડાનું જ્ઞાન નષ્ટ નથી થઈ જતું. અને જ્ઞાનવાન તે આત્મા છે. માટે આત્મા નષ્ટ નથી થતા. તે નિત્ય રહે છે. પરન્તુ જ્ઞાનની પાઁચ પદાથ ના કારણે બદલાયા કરે છે. માટે જ્ઞાન-વિજ્ઞાન એ માત્ર ભુતપદાર્થોમાંથી ઉત્પન્ન નથી થતુ. તે આત્માના ધમ છે. ગુણ છે. આત્મા જ્ઞાનમય છે. ચૈતન્ય સ્વરૂપી આત્માને ચેતના સ્વભાવ છે. ગુણ છે. ચેતના ભુત પદાર્થાંમાંથી ઉત્પન્ન નથી થતી. તેથી તે ભુતમ પણ નથી.
ભૂતજન્ય તા ઘટ-ઘટાદિ પદાર્થાં જ હાઇ શકે. પૃથ્વીની માટી–પાણી વગેરે ભૂત પદાથાંી મિશ્રણ કરીને કુંભાર ચાક ઉપર માટીનું પિંડ ફેરવીને ઘડાનો આકાર બનાવે છે અને તેને વાયુ લાગતા તે સુકાય છે. પછી અગ્નિમાં તેને પરિપકવ
૧૩
Page #277
--------------------------------------------------------------------------
________________
બનાવવામાં આવે છે. એમ પૃથ્વી-પાણી, અગ્નિ તથા વાયુ એ ભૂતચતુષ્ટય એટલે ચાર ભૂતના મિશ્રણથી માત્ર વડે બને છે. આત્મા એમ બનતું નથી કે ઉત્પન્ન થતું નથી. પરંતુ હવે તે માટીના પિંડના બનેલા આકારને જોઈને આપને “આ ઘડે છે” એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે આમ તદાકાર બને છે. અર્થાત ઘરાકાર, પરાકાર, બને છે. હું અત્યારે ઘટ જ્ઞાનવાળે છું. “ષટશાનવાન€ આવી પ્રતીતિ થાય છે. આ ઘટજ્ઞાનવાળે એ જ્ઞાનની પર્યાય થઈ:
જગતમાં પદાર્થો અનન્યા છે. અનન્ત પદાર્થોને જ્ઞાન એ સાથે તે કેવળજ્ઞાની સર્વજ્ઞને જ થાય છે. પરંતુ આપણા જેવા અપજ્ઞને તે પદાર્થોને જ્ઞાન ક્રમશઃ થાય છે. એક પછી બીજા પદાર્થને જ્ઞાન પછી ત્રીજા, પછી ચેથી એમ કમથી થાય છે. પહેલા ઘડાનું જ્ઞાન થયા પછી બી જે પદાર્થ પર – વસ વગેરે નજર સમક્ષ આવતા હવે અત્મા પટ જ્ઞાનવાળે થાય છે. ઘટ પદાર્થ ખસી ગયા છતાં પણ તેને જ્ઞાન તે આત્મામાં મધ્યમ રહે છે. પરંતુ એટલું જ કે વર્તમાન ક્ષણે એકજ પદાર્થનું જ્ઞાન રહે છે. બીજી ક્ષણે બીજુ જ્ઞાન, અને બીજી ક્ષણે બીજે પદાર્થ અવે તે પછી તે પ્રત્યક્ષ સમક્ષ આવે અથવા અન્ય પ્રમાણે દ્વારા ઉપસ્થિત થાય, અથવા સ્મરણમાં આવે તે પણ આત્મા આવેલા નવા પદાર્થના આકારવાળે જ્ઞાનાકાર થાય છે. એમ પદાથે બદલાતા જાય તેમ જ્ઞાનાકાર ઉપયોગ પણ બદલાતુ
૧૪
Page #278
--------------------------------------------------------------------------
________________
જા છે. પરનુ ઘર ફુટી જવાથી તે ઘટ જે ભુલોમાંથી બને, હતે તે ભુ માં ૪ વિલય પામી જાય છે. પરંતુ જ્ઞાન વિલાપ પામવાને પ્ર૪ ઉપસ્થિત નથી થતું. કારણ ઘડે. મારીને હ. ઉત્પન હતે. માટે વિનાશ પમી વિનાશી છે. જ્ઞાન આત્માને ધર્મ છે. તે ઉપન નથી. અનુપન નિત્ય-શાશ્વત ધર્મ છે. માટે અવિનાશી છે. જ્ઞાનની પર્યાય બદલાવાથી આત્મા-ચેતન નષ્ટ નથી થતું. ઘડે કુટીને ભૂતમાં વિલીન થઈ ગયો તેથી આત્મા-મૈતન્ય ભુત માં વિલીન નથી થ. તે તે ભુમિન દ્રા છે. ભુતજન્ય દ્રવ્ય નથી માટે સુતામાં વિલીન થવાને કે નષ્ટ થવાને પ્રત આત્મા માટે ઉપસ્થિત નથી થતે માટે પ્રયત્તા રહે છે. ઘડે ફુટી જવા છતા જેમ ઘડાનું જ્ઞાન આપણને રહે છે. તેમ મૃત્યુ પછી શરીર બળીને ભુતમાં વિલીન થઈ જવા છતા પણ આત્મા ચેતન-દ્રવ્ય જે નિ-શાધન- અજર-અમર-અવિનાશી છે તે રડે છે. અને તે આત્મા પાક પતિ આદિમાં ગમન કરે છે. માટે પરેડ ગામી આમાં છે. અને પરગામી છે તે પરલોક અવશ્ય છે એમ સિદ્ધ થાય છે.
असइ बपरम्म लोए समगि होताई सागकामस्त । तदनबई ला दागदार व परलोए ।।
હે મેત ! જે પરલોક સર્વથા ન હોય, તે સ્વર્ગની ઈછાવાળા માટે અગ્નિ ડેવદિન યજ્ઞ કરવાનું અનુષ્ઠાન જે કહ્યું છે જેમકે- “ધ છે, ગાત્ર ગુરુ”-સંવર્ગની
૧૫
Page #279
--------------------------------------------------------------------------
________________
ઈચ્છાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. બીજી બાજુ જે દાન-પુણ્ય વગેરે ઉપાર્જન કરવામાં આવે છે. લૌકમાં તે દાન-પુણ્યના ફળ તરીકે સ્વર્ગની પ્રાપ્તિ બતાવવામાં આવે છે તો શું તે બધુ નષ્ટ સમજવું? જે સ્વર્ગ ન માનવામાં આવે તે દાનપુણ્ય વગેરે કિયા પરિણામ-ફળના અભાવમાં નિરર્થક-નિષ્ણયોજન સિદ્ધ થઈ જશે. અને જે ક્રિયા નિરર્થક નિષ્પયોજન સિધ થશે તો એવી ક્રિયા આચરશે કોણ? તો તે જગતમાંથી દાન આપવા આદિની કિયાજ બંધ થઈ જશે. દાનાદિના વિવિધ પ્રકારના ફળસ્વરૂપે પણ વર્ગ માવું પડશે. અને જે માનીએ તો પરલોકમાં સ્વર્ગ છે એમ માનવું પડે. કારણ આ ધરતી ઉપર તો સ્વર્ગ દેખાતું નથી. જેવું વર્ણન સ્વર્ગ વિષે આવે છે. મળે છે તે કોઈ ક્ષેત્ર ઉર્વ લોકમાં જ હવે જોઈએ. એટલે પરલેક તે માનો જ પડે કારણ સ્વર્ગ આ લેકમાં નથી પલેકમાં છે. નાસ્તિકમતાવલંબી અહીંયા જ અત્યન્ત સ્ત્રીભેગ, અડગનાલિડગનમાં જ સ્વર્ગ સુખમાની લે છે એટલે સ્વર્ગ જેવું પરલે છે એમ માનવા તૈયાર નથી. પરંતુ અહેગનાલિંગનમાં જ જે સુખ હેત કે તેનેજ સ્વર્ગ માન્યું હોત તે બધાને એક સરખો આનન્દ થાત. પરંતુ એવું સર્વત્ર નથી દેખાતું ઘણાને સ્ત્રી હોવા છતાં ભેગ નથી ભેગવતા. સુખી છે. માટે અત્યન્ત સુખ માટે સ્વર્ગાદિ માનવા પડે જેથી દાનાદિ પુણ્ય કાર્ય પણ વ્યર્થ ન જાય. પરંતુ શુતિ-સ્મૃતિ આદિમાં દાનાદિ ક્રિયાનો વિધાન છે તે ફકત પ્રલાપ માત્ર નથી અને તેથી મળતાં
Page #280
--------------------------------------------------------------------------
________________
ભય, ભૂખ તૃષા એ બધી જાતનું દુઃખ હોય છે. અને સાવ “અલ્પ સુખ હોય છે. (આ પ્રમાણે આચારાંગ સૂત્રની ટીકામાં છે.)
“ જ અવશ્ય મતદાન શરૂાટિશૌર” – કર્મસત્તાના આ નિયમ પ્રમાણે પણ વિચાર કરતા સ્પષ્ટ જણાય છે કે કરેલા ગાઢ નિકાચિત કર્મો તે અવશ્ય લેગવવાના જ છે. ભલેને પછી કરે છે. વર્ષો વીતી જાય. તે પણ છૂટકો જ નથી. પાપ અને સમયમર્યાદા
હે અકપિત ! જે નરક ગતિ ન માનીએ અને માત્ર અહીંયા મનુષ્ય ગતિમાં જ બધા પાપ કર્મની સજા ઉદયમાં આવે છે એમ માનીએ તે પણ ઘણું દે આવશે. મનુષ્યનું આયુષ્ય કેટલું ? વર્તમાનકાળે તે ૮૦, ૯૦, ૧૦૦ સુધી વધુમાં વધુ છે. હવે ફક્ત ૧૦૦ વર્ષમાં એના કરેલા બધા પાપ ની સજા અહીં ગવવા બેસે તે આયુષ્ય જ પુરૂ થઈ જાય. અને માને કે એક જીવે લાખે પાપ કર્યા છે. તે તેને માટે દુઃખની સજા ભોગવવા માટે કેટલા વર્ષો જોઈએ ? એક મનુષ્ય એના ૮૦ વર્ષના જીવનમાં ત્રણથી ચાર વાર નાની મોટી ચોરી કરી છે. એક એક વા ની ચેરીમાં ૫ થી ૧૦ વર્ષની જેલ મળે છે. અને આટલી ચેરીમાં તે ૭ વખત તે પકડાયેલ છે. તેમાં દરેક વખતે ઓછા વધારે વર્ષોની સજાના કારણે તે જીવનમાં ૫૮ વર્ષ તે જેલમાં સજા ભોગવી ચૂક્યા છે. તે આ પ૮ વર્ષ તે ફકત છ વર્ષની સજાના છે.
હજી એ સિવાયની ચેરીઓ કેટલી બાકી છે? ૩૦૦
Page #281
--------------------------------------------------------------------------
________________
૪૦૦ ચારીઓમાંથી ફકત ૭ વખતની ચારીમાં પકડાયા અને ૫૮ વર્ષની જેલ ભોગવી તા જે બીજી બધી ચારીએ છે તેનુ ં શુ ? ભલે અહીયાં પેાલીસના હાથે નથી પકડાયા. પરન્તુ એની ચોરીના બધા પાપાજે કર્યો છે તે અને તે યાદ જ છે. અને અહીયાં એટલામાં એનું આયુષ્ય પુરૂ થઇ જાય છે. પછી તે નરકમાં જ જવાના છે. ત્યાં બાકીની બધી ચારીએની સજા ભાગવશે. નરક પણ એક જાતની ભયંકર જેલ જેવી છે. અરે જેલ કરતાં તે હજાર ગણી ખરાબ. અને હુંટર મારનાર પોલીસ થા સજા આપનાર જલ્લાદના જેવા પરમાધામી છે. હવે નરકમાં ફ્કત ૮૦-૧૦૦ વર્ષનું જ આયુષ્પ મળે તે ન ચાલે. પાપ ભોગવવાના બાકી હાય અને આયુષ્ય પુરૂ થઇ જાય તે શું કામનું? તે ફરી બીજી વખત આવવું પડે. એટલા માટે નરકગતિમાં આયુષ્ય પણ લાખાકડો વર્ષો ઉપરના હાય છે. કારણ કે આ તે ફકત ચોરીના એટલે એક પ્રકારના પાપની સજા થઇ. અને એક-એક જીવે કેટલી કેટલી જાતના પાપ કર્યા છે? શું ફકત ચારી જ કરી છે ? ના. ચારી સાથે ખાટુ પણ બે”ો હશે. હિંસા, ખૂન, લૂંટ, બળાત્કાર, દારૂ સેવન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન વગેરે બધી જાતના પાપે કર્યો હશે. તે તે બધી જાતના પાપા માટેના સજાનું શું ? હજી બીજા કેટલા વર્ષ જોઇશે ? અહીં કરેલાં પાપા અહીંજ ન ભાગવાય ? (અકંપિતના પ્રશ્ન)
હે ભગવંત-શું અહીં કરેલા પાપાનું ફળ અહીયાં જ ન મળે ? જો સારા-કર્માનુ ફળ અર્થાત કરેલા પુણ્ય કે
૧૮
Page #282
--------------------------------------------------------------------------
________________
પાપનું ફળ અહીંયાં આ જ જનમમાં મળે છે. કારણ કે કેટલાય જીવે ઘણાં દુઃખી છે. અને કેટલાય જે ઘણું સૂખી પણ છે. તે આ સુખ-દુઃખ તે કરેલા પુણ્ય-પાપનું જ ફળ છે. ને? જેમ પરીક્ષા આપીને જે પાસ-નાપાસ થાય છે તેમ પુણ્ય-પાપના વિપાકે અહીંયાં જ મળી જતા હોય તે પછી સ્વર્ગ–નરક જેવું કઈ માનવાની આવશ્યક્તા જ નથી રહેતી? તે આ પક્ષ શું ખોટો છે?
હે અકપિત ! ના. એમ પણ નથી બનતું. અત્યન્ત સંક્ષિણ અને તીવ્ર કષાયાદિમાં તેમજ ઘણી ખરાબ કૃષ્ણાદિ લેશ્યાના પરિણામોમાં બાંધેલા કર્મોની સ્થિતિ પણ ઘણી દીધું બંધાય છે અને એ બંધાયેલી દીર્ઘ સ્થિતિ ર૦, ૩૦કે૭૦ કડાકેડી સાગરોપમની હેય તે તેના અ બાધા કાળ પ્રમાણે પણ વિચાર કરીએ તે ૨૦૦૦, ૩૦૦૦, ૭૦૦૦, વર્ષ પ્રમાણ તે અબાધા કાળ છે. અર્થાત આવી મોટી સ્થિતિમાં બંધાયેલા કર્મ બે-ત્રણ-ચાર હજાર વર્ષ પછી તે ઉદયમાં આવે. અને અહીંયાં તે આયુષ્ય જ ફક્ત ૮૦, ૯૦, ૧૦૦ વર્ષનું હોય પછી તે પાપની સજા ક્યાંથી ભેગવાય ? તે માટે તે નરકમાં જ જવું પડે. કારણ ત્યાં કરડે વર્ષો ઉપરના (સાગરોપમેના) આયુષ્ય હોય છે. (કર્મબંધસ્થિતિ ના ૮ મા વ્યાખ્યાનમાંથી વિશેષ જાણવું)
બીજુ એ કે હે અકપિત ! મનુષ્ય-તિર્યંચ ગતિના દુખો કેટલા? બહુ જ મર્યાદિત છે. સિંહને પાંજરામાં પૂર્યો તે બરાબર પણ પાંજરામાં પણ તેને ખાવા તો આપે છે. માણસને જેલમાં ખાવા તે મળે છે. આ તે
૧૯
Page #283
--------------------------------------------------------------------------
________________
ઘણું સારું સુખ કહેવાય પરંતુ એ નરકમાં તે આટલાય સુખનું નામ પણ નથી. ત્યાં તે ખાવા માટે પણ પિતાના જ શરીરના માંસના ટુકડા કાઢી પિતાના જ મેટામાં ખવરાવવા માટે નાખે. આ તે કેટલી ભયંકર સજા ? આવી જ બધી ભયંકર સજા છે. અહીંયાં મનુષ્ય તિર્યંચગતિમાં છે જે દુઃખ છે તે જ દુખે નરકમાં હજારગણું વધુ તીવ્ર સ્થિતિમાં ભેગવવાનાં હોય છે. નરક ગતિ ન માનીએ તો?
કદાચ ઘડીભર એમ માની લે કે નરક જેવી કઈ વસ્તુ, કેઈ ગતિ છે જ નહીં. તે શું ગુણ-દોષ ? જેમ અહીંયાં એ વિચાર કરો કે જેલ કે સજા જેવું કંઈ જ ન હોય તે પાપનું પ્રમાણ વધે કે ઘટે ? વર્તમાન કાળે આજે જેલ, ફસી વગેરે ઘણી જાતની સજા છે છતાં પણ આટલા બળાત્કાર, પૂન, હિંસા, ચેરી વગેરેના પાપ થાય છે. અને જે સજા કે જેલ કે જે કંઈ જ ન રાખવામાં આવે તે તે પાપનું પ્રમાણ કેટલું વધી જાય ? પછી તે કઈ ભય, ડર કે બીક જેવું કંઈ જ ન રહે ? તે પાપની પ્રવૃત્તિ તે માઝા મૂકી દે. ત્રાસ-ત્રાસ-આતંક છવાઈ જાય. મા-બહેન-બેટીઓની ઇજજત જ ન સચવાય. ધોળા દિવસે રસ્તામાં લૂંટાય, જીવન વ્યવહાર એક દિવસ પણ ન ચાલે. એથી પણ નરકગતિ. નરક ભૂમિ ક્ષેત્રાદિ માન્યા વિના તે ચાલે જ નહીં. નરકગતિ, ભૂમિ, ક્ષેત્ર, વેદના બધું મણે બનાવ્યું છે?
| મનમાં ઘડીભર એ પણ પ્રશ્ન ઉભું થાય છે કે તે પછી આ નરકની ગતિ, નરકની ભૂમિએ, ત્યાંનું ક્ષેત્ર અને
Page #284
--------------------------------------------------------------------------
________________
ત્યાં થતી વેદના, ત્યાં મળતી સજા વગેરે આ બધું તેણે બનાવ્યું હશે ? કયારે બનાવ્યું હશે? શા માટે બનાવ્યું હશે?
ના. એમ નથી. આ પ્રશન પણ અસ્થાને છે. કેઈ ઈશ્વર કે કોઈ એવી સત્તા આ સ્થાને, કે ગતિ બનાવનાર જ નથી. જે ઇશ્વરને બનાવનાર માનીએ તે ઈશ્વર ઉપરથી આપણી શ્રદ્ધા જ ઉઠી જશે. કારણ, આવી તીવ્ર વેદનાઓ. આવી નરક પૃથ્વીઓ, અને આ બધું એક દયાળુ, પરમદયાળુ ઈશ્વર બનાવી જ ન શકે. અને બનાવે તે ઈશ્વરને દયાળુ ન જ કહેવાય. નિષ્ફર- કઠેર અને કુર હૃદયવાળે ઈશ્વર માન પડે અને પછી તે ઈશ્વરને નરકમાં જ રહેવું પડે. કારણ, રેજ નરકમાં કેટલાય આવીને જન્મે છે. કેટલાયને તે તે પાપની સજા આપવાની છે. અને ઘણી નરકભૂમિએ હોય અને ઘણા નારકી જીવે હોય તે ઈશ્વરને બહુરૂપી થઈને જ રહેવું પડે અને જે ઈશ્વરને આવા સ્વરૂપમાં માનીએ તે નરકમાં જ પરમાધામીઓ છે તેમને જ ઈશ્વર માનવાને વખત આવે?
માટે ના. ઈશ્વરને કર્તા સ્વરૂપમાં માનવાની જરૂરતું જ નથી. પછી પ્રશ્ન કયાં રહે ? માટે ચૌદ રાજલેકમાં અનાદિ કાળથી શાશ્વત નરકભૂમિઓ છે. તે ક્ષેત્રે છે. ત્યાંની વેદનાઓ છે, ત્યાં પરમાધામીઓ છે, વગેરે બધુ સ્વયં જાતે ચલે છે. તંત્ર વ્યવસ્થિત ચાલે છે. કેઈ નીયન્તા, સંચાલકની જરૂરત જ નથી. એટલે એ સવાલ જ નથી ઉપસ્થિત થતું. હવે આપણે પ્રસંગોપાત નરક સંબંધી વિશેષ હકીકત જોઈએ. નરક છે. નરક ગતિ સિદ્ધ થાય છે. એ જાણ્યા પછી હવે એ જોઈએ કે નરક કેટલા છે? ક્યાં છે ? ત્યાં શું છે ? ત્યાં કેટલી– કેવા પ્રકારની વેદનાઓ
૧
Page #285
--------------------------------------------------------------------------
________________
છે ? વગેરે નરક સંબધી જોઇએ સ્વરૂપ નરગતિ અને નરકભૂમિ કયાં છે? – (ભૌગોલિક વિચાર) ચૌદ રાજ લાક
Eslealus
→THIN 20 47
* ૨૦ ?
અન્ય વ્યતર
nii Mp320
+ WIL
+ WM 200 u?
ગાગર તર્ફે ભવનપતિ
*ly te las u?
to wish
પતર *ta
(2004).
2
criαe
<<
nik
r
ગ્રેંસનાડી
r@e
-
(u):
→ ૫, અનુત્તર
૯. એક
τι
ra
0:25-2
ર ફા
-→ ચ,સ્થિર જૌતિક *ઢી-સમુદાં
નર
5ીત-૨૪
-
c. cûsiläs
-----
*ફ
ફ
Page #286
--------------------------------------------------------------------------
________________
આ ચૌદ રાજલના નકશાનું ચિત્ર છે. લેકની દષ્ટિએ આ ચૌદ રાજ લેકના ત્રણ ભાગ પડે છે.
૧. ઉદ્ઘલેક–દેવલેક ૨. તિટ્ઝલેક – મનુષ્યલેક ૩. અલેક-પાતાલ. ચૌદ રાજલેકના કેન્દ્રમાં મેરૂ પર્વત છે. તેની ચારે બાજુ જમ્મુ દ્વીપ-આદિ આસંખ્ય દ્વીપ સમુદ્ર છે.
આ મેરૂ પર્વતની સમતલા ભૂમિથી નીચે ૯૦૦ જન સુધી તિર્જીક છે. તે પછી નારક લેક, અલેક શરૂ થાય છે. ૭ રાજકના વિસ્તારમાં ૭ નરક પૃથ્વીઓ છે. એક એક રાજ (રજજુ) પ્રમાણ ક્ષેત્રમાં એક એક નરક પૃથ્વી છે. એના નામ માપ પ્રમાણ વગેરે શાસ્ત્રમાં છે. “ત્ર- gr-iાસુ-ng-મ-તને-તમામ મૂમા "
આ પ્રમાણે એકની નીચે એક, અને એકથી મટી', એક એમ ઉતરતા ક્રમે સાત નરક પૃથ્વીઓ આવેલી છે. અને લેકને ક્ષેત્ર ભાગ પણ ઉતરતા કમે કમશઃ વધુ ને વધુ પહોળો થતું જાય છે. પહેલી નરકમૃથ્વીને ૧ રાજ પહેળે છે. પછી ૨.૧/૨, પછી ૪, પછી પ, પછી ૬, પછી ૬.૧/૨, અને છેલ્લે સાતમી નરક ૭ રાજલક પહોળી છે. પહેલી નરક-રત્નપ્રભા
તિóલેકના અસંખ્ય દ્વીપ-સમુદ્રોના મધ્યમાં રહેલા મેરૂ પર્વતની નીચેની સમતલા ભૂમિની નીચે ૯૦૦ જન ગયા પછી અલેક શરૂ થાય છે. તેમાં સાત નરક પૃથ્વીએ છે. તેમાં પહેલી નરક પૃથ્વીનું મૂળ નામ ધમાં છે. રતુ તે ધર્મા પૃથ્વી ઉપર વજી વૈર્ય, લેહિત, મસારગલ, આદિ ૧૬ જાતના રનો ઘણું છે. અને તે રત્નની પ્રભા વિશેષ
Page #287
--------------------------------------------------------------------------
________________
નિલોડ
સાત નરકના નામે– ૭ રાજલક પ્રમાણ અધોલેક 5 ૧૮૦૦ પેજન ૯૦૦ જન
તિર્થાલેક ૯૦૦ યોજન ૯૦૦ જન નીચે અધેલોકે નરક
૧. ધર્મા. ૨. વંશા. ૩. કૌલા.
મરૂ પર્વત
તિષ્ઠ મંડળ- - એ દ્રાદિ અસંખ્ય દ્વિપ મુદ્દો
રત્નપ્રભા ૧ લી નરક
શકરા પ્રભા ૨ જી નરક
વલુકાપ્રભા ઇ નરક
પંક પ્રભા ૪થી નરક
૫. રિઝા.
ધૂમ ૫ માં ૩જી નર ક
૬. મધા .
—
ક
-
"E
y
{
તમ પ્રભા ૬ હી ન ક
*
'
"
'
' મમ
*
૭. માધવતી
\ મડ : *:
ભ 9મીન :
Page #288
--------------------------------------------------------------------------
________________
હોવાથી આ “ધર્મા પૃથ્વીને રત્નપ્રભાના નામથી ઓળખાય છે. આ પ્રથમ પૃથ્વી રત્નપ્રભા એક રાજ પહોળી છે. એટલે સ્વયં ભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્ય દ્વીપ સમુદ્ર પ્રમાણે તેની નીચે પહોળી છે.
રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ એજન છે. તેમાં ઉપરના એક હજાર અને નીચેના એક હજાર જન છેડીને વચ્ચેના ૧૭૮૦૦૦ યેજનામાં નારકી જ રહે છે. આ ૧૭૮૦૦૦ જન વિસ્તારમાં ૧ પ્રસ્તરે આવેલા છે. આ નરક વાસના ૧૩ રસ્તા છે. સમગ્રેણિમાં રહેલા હોવાથી એકેક રસ્તે એ એક પ્રતર કહેવાય છે.
આ બધા પ્રસ્તરો ૩ હજાર જન ઉચા છે. અને એકબીજાની વચ્ચે અંતર [૧૧૫૮૩ પૂર્ણાક એક તૃતીયાંશ
જનને છે. એક એક પ્રસ્તરે એક એક નરકેન્દ્ર છે એમનાથી દરેક પ્રસ્તરે નરકાવાસ નીકળે છે. પહેલી નરકમાં ૩૦ લાખ નરકાવાસે છે. આ નરકમાં દિશા–વિદિશાઓમાં નરકાવાસે છે. દરેકમાં ભિન્ન ભિન્ન સંખ્યામાં નરકવાસે છે. આ નરકાવાસે અન્દરથી ગોળ અને બહારથી ચતુષ્કોણ છે. આ નરકાવાસે લબા પહેળા કેટલાક સંખ્યાત
જન છે, કેટલાક અસંખ્યાત જન છે. સાતે નરક પૃષ્યમાં આ અવાસે એવા જ છે. રમતપ્રભાદિ ભિન્ન ભિન્ન તેમના નામે છે. આ સર્વ નરકાવાસને દેખાવ ભયંકર છે. ભૂમિ બરછી જેવી હોય છે. તેને જોતાં જ ભય જાગે.
Page #289
--------------------------------------------------------------------------
________________
શર્કરામભા-બીજી નરક
બીજી નરક પૃથ્વી વંશાને નામવાળી છે. પરંતુ તેમાં શર્કરા એટલે કાંકરા ખૂબ છે. તેની પ્રભાથી યુક્ત હોવાથી શર્કરા પ્રભા કહેવામાં આવે છે. આ બીજી નરક પૃથ્વી ૨.૧/૨ રાજ પહોળી છે. એમાં કુલ ૧૧ પ્રસ્તરે છે. તેમાં ૨૫ લાખ નરકાવાસ છે. શર્કરપ્રભા એને ગોત્રનામ પણ કહે છે. આ પૃથ્વીની જાડાઈ ૧૩૨૦૦૦ એજન છે. ત્રીજી નરક વાલુકાપ્રભા
- ત્રીજી નરક પૃથ્વીનું નામ શલા છે. પરંતુ આ પૃથ્વીમાં વાલુકા એટલે રેતીની જ બહુલતા હોવાથી તેને વાલુકાપ્રભ નામથી ઓળખાય છે. આ જ તેમનું ગેત્ર નામ ગણાય છે. આ નરક પૃથ્વી ૪ રાજ પહેળી છે. તેમાં ૯ પ્રસ્તરે છે. અને નારકી જાને ઊપજવાના ૧૫ લાખ નરકાવાસે છે. દરેક પ્રસ્તરે એક એક નર કેન્દ્ર છે. આ શૈલા પૃથ્વીની જાડાઈ ૧૨૮૦૦૦ એજન પ્રમાણ છે. તેમાંના ઉપર નીચેના એક એક હજાર જન છેડીને વચ્ચે ૧૨૬૦૦૦ જનમાં ૧૫ લાખ નરકાવાસ છે. ચેથી નરક પંકપ્રભા
આ નરક પૃથ્વીનું મૂળ નામ અંજના છે. પરંતુ આ પૃથ્વી ઉપર સર્વત્ર પંક એટલે કાદવ છે. તેની જ પ્રધાનતા હેવાથી પંકપ્રભા નામથી પ્રસિદ્ધ છે. આ ચેથી નરક લગભગ ૫ રાજ પહોળી છે. અને તેની જાડાઇ ૧૨૦૦૦૦ એજન પ્રમાણ છે. એમાં પણ ઉપર નીચે એક-એક હજાર એજન છેડીને વચ્ચેના ૧૧૮૦૦૦ એજન જેટલા વિસ્તારમાં નારકી
Page #290
--------------------------------------------------------------------------
________________
જીને રહેવાના કુલ ૭ પ્રસ્તરે છે. તેમાં ૧૦ લાખ નરકાવાસે છે. ધૂમપ્રભા – પાંચમી નરક
- આ પાંચમી નરકપૃથ્વીનું નામ રિષ્ટા છે. પરંતુ સંપૂર્ણ પૃથ્વી તલ ઉપર ધૂમાડાની જ પ્રધાનતા હેવાથી ધૂમ પ્રભા નારક પૃથ્વીના નામથી પ્રસિદ્ધ છે. આ ષ્ટિા પૃથ્વી ૬ રાજ પહોળી છે. આ નરકપૃથ્વીની જાડાઈ ૧૧૮૦૦૦ યેાજન પ્રમાણ છે. આમાં પણ ઉપર નીચેના એક એક હજાર જન છેડીને કુળ ૧૧૬૦૦૦ જન વિસ્તારમાં નારકીજી માટે કુલ પાંચ પ્રસ્તરે છે. આ પાંચ પ્રસ્તામાં નારકી માટે ઉત્પન્ન થવાના કુલ ૩ લાખ નરકાવાસ છે. તમ પ્રભા છઠ્ઠી નરક
મઘા નામની આ છઠ્ઠી નરક પૃથ્વીમાં તમસ એટલે એકલું અંધારું જ છે. અને તેના કારણે આ નરક પૃથ્વીને તમપ્રભા નામથી ઓળખાય છે. આ છઠ્ઠી નરક પૃથ્વી સાડા છ રાજ પહેળી છે. અને તેમાં પણ ત્રણ વલય છે. તમપ્રભા પૃથ્વી ૧૧૬૦૦૦ એજન પ્રમાણ જાડાઈ છે. તેમાં પણ પહેલાની જેમ જ ઉપર નીચે એક એક હજાર એજન વિસ્તાર છેડીને વચ્ચેને ૧૧૪૦૦૦ યે જન વિસ્તાર જ નારકી છે માટે છે. તેમાં ત્રણ પ્રતર છે. આ ત્રણ પ્રતમાં થઈને કુલ ૫ નરકાવાસે છે. (૭) તમસ્તમપ્રભા (મહાતમા પ્રભા) ૭મી નરક
આમ તે આ સાતમી અને છેલ્લી નરક પૃથ્વીનું મૂળ નામ માઘવની છે. પરંતુ આ સાતમી નરકમાં ઘોર અંધારૂં
૨૭
Page #291
--------------------------------------------------------------------------
________________
છે જ્યાં પિતે પણ પિતાની આંગળીએ ન જોઈ શકે તે અતિશય ઘેર અંધકાર છે. એટલે તમસ્તમપ્રભા અથવા મહાતમપ્રભા એ પ્રમાણે પણ નામ પ્રસિદ્ધ છે. આ નરક ૭ રાજ પહેલી છે. અને તેની જાડાઇ ૧૦૮૦૦૦ એજન પ્રમાણ છે. એમાં પણ ઉપર-નીચે સાડીબાવન–સાડીબાવન હજાર
જનને વિસ્તાર છોડીને વચ્ચે ૧૦૩૦૦૦ એજન ક્ષેત્રમાં જ નારકી જે ઉત્પન્ન થાય છે. તેમાં ૧ પ્રતર છે. આ “અપ્રતિષ્ઠાન નામને એક પ્રસ્તર ૩ હજાર જન ઉચે છે. એક લાખ
જનના વિસ્તારવાળે છે. એમાં પ નરકવાસ છે. વચ્ચે અપ્રતિષ્ઠાન પછી ચાર દિશામાં કાળ, મહાકાળ, રૂ અને મહારૂ આવા ૫ નરકાવાસે નારકી જીવને ઉત્પન્ન થવા માટે છે.
આ મુખ્ય સાત નરક પૃથ્વીએ થઈ. તેમાં અવાક્તર નરકે પણ છે, જેને પ્રકીર્ણક નરક કહે છે. (પટલ) પ્રકીર્ણક નરક રૌરવ, અચુત, રૌદ્ર, હહિરવ, ઘાતન, શોચન. તાપન કદન, વિલન, છેદન ભેદન ખટાખટ, કાલવિન્જર આદિ છે.
નરકવાસે– સાતે નરકમાં મુખ્યરૂપે નરકાવાસે ત્રણ પ્રકારના હોય છે. (૧) ઈદ્રિક, (૨) પંક્તિગત, (૩) પુપાવ કીર્ણ બરાબર મધ્યમાં વચ્ચે વચ્ચે આવેલા નરકાવાસને ઈન્દ્રિક નરકાવાસ કહેવામાં આવે છે. દિશા તથા વિદિશામાં આવેલા પંકિતબદ્ધ નારકાવાસોને “પંક્તિગત” કહેવામાં આવે છે. અને ત્રીજા પ્રકારના નરકવાસો પુષ્પ (ફૂલ)ની જેમ છૂટા છવાયા હોવાથી તેમનું નામ પુષ્પાવકીર્ણ નારકાવાસ કહેવાય છે. આકારની દૃષ્ટિએ ઇન્દ્રિક નરકાવાસ ગાળ હોય છે. પંક્તિગત નરકાવાસ ત્રિખૂણીયા અને ચોખુણીયા જેવા હોય છે. અને
Page #292
--------------------------------------------------------------------------
________________
સાત નરકેની જાડાઈ-પહેળાઈ તથા પ્રત અને નરક્વાસે પૃથ્વીની જાડાઈ
પ્રતોનારકાવાસ પહોળાઈ
A
નરકન
૧૮૦૦૦ ભેજન
૧૩ પ્રતર-૩૦લાખ
૧ રજજુ
૧૧ ,, -૨૫લાખ
૧૩૨૦૦૦ , ૨ ,
/
/
(
-..
૯
- ૧૫લાખ
૧ર૮ ૦ ૦ ૦ , 8
"
*
૭ ઇ -૧૦લાખ
૧૨ ૦ ૦ ૦ ૦ , ,
૫ , – લાખ
૧૧૮૦૦૦ , 6 ,
૩
,, -૯૯૯૮૫
૧૧૬૦૦૦ , 6 ,
1
-૫ નરકાવાસ
*
પર
૧૦૮ ૦ ૦ ૦
,
છે
?
-
|
લાં
પાર્ક |
ન
ર
' '
,
Page #293
--------------------------------------------------------------------------
________________
અને પુણ્યાવકીણુ નરકાવાસ તા જુદા જુદા અશુભ આકારના હાય છે.
આ ત્રણે નરકાવાસેાની ઉંચાઈ એકસરખી એટલે ત્રણ હજાર ચાજન પ્રમાણુ હોય છે. પરતું લ'ખાઇ પહેાળાઈ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. કોઇ કાઈ સખ્યાત હજાર યેાજન અને કેટલાક અસંખ્યાત હુજાર યેાજન પણુ લાંબા-પહેાળા હાય છે, પહેલી નરકમાં આવેલ સીમ'તક નામના ઇન્દ્રિક નરકાવાસ ૪૫ લાખ યેાજન અને સાતમી નરકમાં આવેલ અપ્રતિષ્ઠાન નરકાવાસ ૧ લાખ યેાજન લાંખે પહેાળા હાય છે. સાતે નરકમાં તેમની સખ્યા ભિન્ન ભિન્ન છે. નરક પૃથ્વીએ કાના આધારે ટકી છે ?
ધનામ્મુ-વાત્તા-ગુજારાપ્રતિષ્ઠા: સખ્તા-મેર': વૃષુતા: चतुविश्व किलाधारभूमिरेषा प्रतिष्ठिता घनेोदधि घनवातજીવાત –મT ૫%; ॥
અહીંયાં ઉપરના ચિત્રમાં જોતાં ખ્યાલ આવશે કે ચૌદ રાજલેાકમાં નીચે અધેલેાકમાં જે નરકપૃથ્વીએ છે. તેમાં દરેક પૃથ્વીના (કલા પટ્ટાની નીચે) આ પ્રકારની ખાલી જગ્યા દેખાય છૅ, અને પછી તેની નીચે એ નરક પૃથ્વીની વચ્ચે ઘણું અંતર છે. આ અંતર તે આકાશનુ છે. આપણને પ્રશ્ન (આકૃતિ માટે જુએ પાના નં. ૨૧)
એ થશે કે આટલી જાડાઇ-ચાઈ-પહેાળાઇ ધરાવતી આ નરક પૃથ્વીએ કેાના આધારે ટકી હશે ? કોના આધારે રહેલી હશે ?
૩૦
Page #294
--------------------------------------------------------------------------
________________
આ માટે જેનેએ કઈ યાન કે રેકેટ કે કંઈ જ ન એકલતા આ એક સંપૂર્ણ સત્યને વર્ષોથી પ્રકાશિત કર્યું છે.
અનન્તજ્ઞાની તીર્થકર ભગવતેએ પિતાના કેવળજ્ઞાનથી જે સ્પષ્ટ જોઈને જણાવ્યું છે તે જ આગમ શાસ્ત્રમાં કંડારાયેલું છે અને આજે તે જ પ્રમાણે રજુ કરાય છે. તેના પુરાવા એ પ્રમાણે છે કે બે નારક પૃથ્વીઓ વચ્ચે અંતર કેટલું છે ? નરકપૃથ્વીઓ કોના આધારે ટકી છે? તેમજ તેમનું પ્રમાણ વગેરે કેટલું તે જણાવે છે.
રત્નપ્રભાદિ નરક પૃથ્વીએ ઘોદધિ ઘનવત તનુવાત અને આકાશ એ ચાર વસ્તુઓના આધારે રહેલી છે. त्रिभिश्च वलगैरेन परितः परिवेष्टिता । घनादधि-घनवात-तनुवातात्मकैः क्रमात ॥
ગેલ વલયાકારે રહેલી આ પૃથ્વીઓની નીચે કમશઃ ઘને દધિ, ઘનવાત, તનુવાત ના વલય છે. तत्र प्रतिष्ठिता भूमिराधारेण घनादधेः । महाकटाहविन्यस्तस्त्यानाब्यघनपिडवत् ॥
એને ઉપમા આપતાં કહે છે કે જેમ મોટા કપાયામાં રહેલા થીજી ગયેલા ઘીને ઘટ્ટ પિંડ હેય એ ઘને દધિ છે. એને આધારે એ રત્નપ્રભા વગેરે નરક પૃથ્વીઓ રહેલી છે. योजनानां सहस्त्राणि विशाते : परिकीतितम् । घनादधेमध्यभागे वाहल्य कमतस्तत: ॥ प्रदेशहान्यासा हीयमाने उत्यन्ततनूभवन् । .. पृथ्वी वलयाकारेण स्वयमावृत्य तिष्ठति : । वलयस्यास्य विष्कम्भ: प्रज्ञाण्ते योखनानि षट । उत्चत्व तु वसुमतीबाहल्य स्यानुसारत:॥
- ૩૧
Page #295
--------------------------------------------------------------------------
________________
असे धनादधिरपि धनवाते प्रतिष्ठित :। असरव्यानि योजनानि कध्ये तस्यापि पुष्टत्ता ॥ प्रदेशहान्यां तनुता भजमाना धनेोदघे: । आवृत्य वलाय तस्थौ वलायाकृतिनात्मना । अस्यापि वलयस्व मानमा घेरूदीरितम् । . चतुश्टयी योजनाना साच्चित्व तु पूर्ववत ॥
–લેક પ્રકાશમાં ફરમાવે છે કે - ઘોદધિ વચ્ચેના ભાગમાં ૨૦૦૦૦ જન જાડે છે. અને પછી આગળ કમેકમે પ્રદેશના ઘટવાથી એ ઘને દધિ પાતળા થતા જાય છે. છેવટે અત્યન્ત સૂક્ષ્મ થઈને, વલયાકારે વટીને રહે છે. છેવટે આ વલયની પહોળાઈ છ જનની છે. અને એની ઉચાઈ પૃથ્વીની જાડાઈ પ્રમાણે ૧૮૦૦૦૦ એજન છે.
આ ઘને દધિ પણ ઘનવાયુ = એટલે થી જેલા વાયુ ઉપર રહેલું છે. આ ઘનવાયુ મધ્યભાગમાં અસંખ્ય જન ની જાડાઈમાં છે. પરંતુ પછી પ્રદેશના ઘટવાથી સુક્ષ્મ તે તે ઘનેદધિના વલયને વલયાકારે વીંટીને રહે છે. અને આ વલયનું પ્રમાણ છેલ્લે સાડાચાર જન કહ્યું છે, ઉચાઇ તે તે પહેલા કહી તે પ્રમાણે જ છે.
घनवाताडपि सतत तनुवाते प्रतिष्ठित : । अस्यापि मध्ये बाहल्यमसरव्यध्न धनानिलात् ॥ ततस्तनु भवन्नेष धनवातस्य सर्वत :। आवृत्य वलय तस्यौ वलयाकृतिनात्मना ।। तनुवातस्य वलये विषकम्भ परिकीतित : । .. एक योजनमध्यद्ध मुच्चयव पुनरुक्ततू ॥
૩૨
Page #296
--------------------------------------------------------------------------
________________
હવે તેની નીચે ત્રીજું વલય તનુવાતનું છે. તનુવાત ઘનવાતની નીચે સતત રહે છે. એ તનુવાતની મધ્યમાં ઘન વાતથી અસંખ્યગણ જાડાઈ છે. પછી પ્રદેશ ઘટતા જવાથી હીન થતે જાતે ઘનવતરૂ૫ વલયને વલયાકારે વીંટીને રહેલે છે. તનુવાતની પહોળાઈ પ્રજીત દોઢ યોજન છે. અને ઉંચાઈ પહેલાં જેટલી જ છે. એ તનુવાત આકાશને આધારે રહે છે. અને આકાશ અસંખ્ય જન પ્રમાણ છે.
જેવી રીતે આ પહેલી નક પૃથ્વી રત્નપ્રભાને ફરતા ઘનેદધિ વગેરે ત્રણ વલયે રહેલા છે. તેવી જ રીતે બીજી, ત્રીજી, એથી યાવત સાતમી પૃથ્વીની નીચે પણ આ જ પ્રમાણે આ વલયે રહેલા છે. સાતે નરક પૃથ્વીઓને કવા માટે આ પ્રમાણે આ ઘોદધિ આદિમાં ત્રણ વલયે છે.
ખરેખર જે જોઈએ તે જાણે કલશની ચારે બાજુ સાપ વીંટાઈને રહ્યા હોય, એવા શેભે છે. અને પૂર્ણ ગળા કારમાં ચારે તરફ પરિધિના કારણે પૂર્ણચન્દ્રમા જેવા શોભે છે. અર્થાત પૂર્ણ ગોળ આકારે છે.
ઉપરથી રત્નપ્રભા પૃથ્વીથી કમશઃ નીચે જતાં જોઈએ તે પ્રથમ રત્નપ્રભા પૃથ્વી તેની નીચે ઘનોદધિ છે. પછી ઘનવાત છે, પછી તનુવાત છે, અને અંતે આકાશ છે. તેના પછી ઘણું અંતરે બીજી પૃથ્વી આવશે. આ બધા ઘોદધિ વગેરે બંગડીના આકારે વલયાકારે) રહેલા છે. આ પ્રમાણે પૃથ્વી આદિના આધારનું આ એક વિશિષ્ટ વિજ્ઞાન સર્વર ભગવતેએ જ રજુ કર્યું છે. આ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીના છેલ્લા ભાગથી ફરતા ત્રણ પ્રકારના વલયેના દ+કા+લા–એમ કુલ ૧૨ જન થાય
Page #297
--------------------------------------------------------------------------
________________
જન પછી અલેક આવે છે.
છે. એ બાર નારકી જીવે
“તાણુ નરવા
રત્નાપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં નારકીજીને રહેવા માટે નરકવાસ હોય છે. પહેલા કહી ગયા પ્રમાણે દરેક નરકમાં પ્રતિ ભિન્ન ભિન્ન સંખ્યામાં હોય છે. અને તેમાં નરકાવાસે સાતે નરકના કુલ મળી ૮૪ લાખ છે. અને તેમાં રહેનારા નારકી જીવે છે. નરગતિ
મનુષ્યગતિ ] = દેવગતિ
તિર્યંચગતિ ના નરકગતિ ચતુર્ગતિ સ્વરૂપ આ સંસાર ચક્રમાં ચાર ગતિમાં એક નરકગતિ પણ સ્વતંત્ર ગતિ છે. આ નરકગતિ નામકર્મ બાંધેલા નરગતિમાં જઈને જન્મે છે. સાત નરકના કારણે તેમાં રહેનારા નારકી છે પણ સાત પ્રકારના ગણવામાં આવે છે. અને તેમના પણ પર્યાપ્તા-અપર્યાપ્તા એમ સાત પર્યાપ્તા તથા સાત અપર્યાપ્તા એમ ચૌદ પ્રકાર થાય છે. ચારગતિને જેની સંખ્યામાં નરકગતિના ૧૪ પ્રકાર જીના ગણવામાં આવે છે. તથા પ્રકારના ભારે પાપ કર્મો ઉપાર્જન કરીને જે નરકગતિનામકર્મ બાંધે છે. અને પછી નારક આયુષ્યાદિ બાંધીને નરક ગતિમાં જઈને જન્મે છે. એકવાર નરકગતિમાં ઉત્પન્ન થયા પછી ત્યાંથી મરીને જીવ મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જ આવી શકે છે.
૩૪
Page #298
--------------------------------------------------------------------------
________________
૧.ચાર ગતિ
મનુષ્ય
(જીવ
દૈવ
તિર્યંન્ચ નફ
૨. મનુષ્યનું ચારે ગતિમાં
ગમન
મ
૪. દૈવનું બૅ ગતિમાં
ગમન
મ
૩. તિર્યંન્ગનું ગ્રાણૅ ગતિમાં
ગમન
તિ
૫.વકનું બૅ ગતિમાં
ગમન.
મ
ra
કે
નારકી
જીવ નરકમાંથી
ભવે
નારકી નથી
એવા શાશ્વત નિયમ છે મરીને તુરંત પાા બીજા જ થતા. હા, એક ભવ અહીયા મનુષ્ય તિર્યંચમાં આવીને કરીને પછી પાછો નરકમાં જઇ શકે છે. જેમ ભગવાન મહાવીરના આત્મા ૧૯મા ભવે સાતમી નરકમાં ગયા. અને પછી ત્યાંથી નીકળીને તિયચ ગતિમાં ૨૦મા ભવ સિહુના કર્યાં, અને પછી ૨૧મો ભવ ચાથી નરકમાં કર્યાં. પર`તુ તુર ંત ખીજી વાર તા નરકમાં જન્મ નથી થતા. અર્થાત નારકી મરીને નારકી નથી થતા. એ જ પ્રમાણે નારકી જીવ મરીને દેવલેાકમાં પણ નથી જતા. દેવ પણ નથી થતો. કારણ નરકગતિમાં એવે કાઈ ધર્મ નથી કે જેની આરાધના કરીને પુણ્ય ઉપાર્જન
૩૫
Page #299
--------------------------------------------------------------------------
________________
કરીને જીવ નરકમાંથી સીધે દેવ થઈ શકે. ' માટે નરક ગતિના જીવ મરીને ફક્ત મનુષ્ય અને તિર્યંચની બે જ ગતિમાં જઈને જમે. અને તે જ પ્રમાણે નરકમાં આવનારા છે પણ ફક્ત મનુષ્ય અને તિર્યંચ ગતિ આ બેમાંથી જ આવનારા છે. કેણ કઈ નરક સુધી જઈ શકે છે?
- અસંજ્ઞી અર્થાત મન વિનાના પણ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ છ પહેલી નરકમાંજ ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ ભૂપરિસર્પ અર્થાત હાથે ચાલનારા પશુઓમાં ખાસ કરીને વાંદરા, કાકીડા, ગરોળી, ઉંદર, ચંદન, સાંઢા, ખીસકોલી, વગેરેના જ મરીને વધુમાં વધુ બીજી નરક સૂધી જ જઈ શકે છે. પક્ષીઓ વધુમાં વધુ ત્રીજી નરક સૂધી ઉત્પન્ન થઈ શકે છે. અને સિંહાદિ હિંસક પશુઓ ચોથી નરક સુધીમાં ઉત્પન્ન થઈ શકે છે. સાપ વગેરે જે તેથી પણ વધુ હિંસક છે તે જ પાંચમી નરક સૂધીમાં ઉત્પન્ન થઈ શકે છે, અને સ્ત્રીઓ છે; નાક સૂધીમાં ઉત્પન્ન શકે છે, અને મનુષ્ય (પુરૂષ) અને માછલા, મગર વગેરે જલચર પ્રાણીઓ આદિ સાતમી નરક સૂધીમાં ઉત્પન્ન થઈ શકે છે.
આ તે આ બધા વધુમાં વધુ નરક ગતિમાં ક્યાં સૂધી જઈ શકે છે તે બતાવ્યું છે. એને અર્થ એ નથી કે એ જીવે એમાં જ જાય. ના. મનુષ્ય પહેલી- બીજી એમ સાતેમાં જાય છે. અને અત્યારે છે પણ ખરા. પરંતુ સ્ત્રીઓ જાય તે વધુમાં વધુ છઠ્ઠી સૂધી જ. પરન્તુ સાતમીમાં ન
Page #300
--------------------------------------------------------------------------
________________
જઈ શકે. ૧થી૬ સુધીમાં ગમે ત્યાં જાય. આ પ્રમાણે દરેક ઇવેનું આ ઉત્કૃષ્ટ નરક ગમન કહ્યું છે. કયા સંઘયણવાળે જીવ કઈ નરક સુધી જાય ?
સેવા નામના છઠ્ઠા સંઘયણવાળા જે બીજ નરક સુધીમાં જન્મી શકે છે. અને કાલિકા સંઘયણવાળે જવ ત્રીજી નરક સુધીમાં જન્મી શકે છે. અર્ધ નારા સંઘયણવાળા છે જેથી નરક સુધી જઈ શકે છે. અને નારાચ સંઘયણવાળા જ પાચમી નરક સુધીમાં જઈને જન્મી શકે છે. ઋષભનારીચ સંઘયણવાળા જ છઠી નરક સુધીમાં જઈ શકે છે. અને વન્ડ–ષભનારા નામના પહેલા સંઘવણવાલા જીવ સાતમી નરક સૂધીમાં પણ જઈ શકે છે. વજત્રાષભનારાચ આ તે પુણ્ય પ્રકૃતિના ઘરને ઉચ્ચ સંઘયણ છે. મેક્ષે જવા માટે પણ આ સંઘયણ અનિવાર્ય છે. આ સંઘયણ તીર્થકર, ચક્રવતી, આદિ ૬૩ શલાકા ને મળે છે. તદુંભવ મોક્ષગામી ને મળે છે પરંતુ આ સંઘયણને દુરૂપગ કરીને સત્તાના મદમાં શકિતને દુરૂપયોગ કરીને ચકવ. તઓ પણ સાતમી નરક સુધીમાં જાય છે. સુભૂમ ચક્રવત, બ્રહમદત્ત ચક્રવતી સાતમી નરકમાં ગયા છે. ત્રિપૃષ્ટ વાસુદેવના ૧૮માં ભવમાં ભારે પાપકર્મ બાંધીને શ્રી મહાવીર ભગવાનને જીવ ૧લ્માં ભવે સાતમી નરકમાં ગયે.
આપણે આજે છેલ્લા-છઠા સેવાર્તા સંઘયણવાળા જ છીએ. એટલે આજે આપણે વધુમાં વધુ બીજી નરક સુધી જ જઈ શકવાના અધિકારી છીએ. અત્યારે વર્તમાન કાળે બીજીથી
રા
Page #301
--------------------------------------------------------------------------
________________
આગળ નડી ! સંઘયણ તે શરીરના બાંધા-ડાડકાની મજબૂતી અને શરીરના બંધારણમજબૂતીને કહેવામાં આવે છે. આ મજબૂતી સારા માર્ગે પણ વપરાય અને ખરાબ માગે પણ વાપરી શકે છે.
सराग : स्वजनद्वषी, दुर्भाषा मूर्ख सगकृत । શારિત સ્વસ્થતા- Scથાત ના નવનિ !
કલ્પસૂત્રની ટીકામાં જણાવ્યું છે કે તીવ્ર રાગવાળો, સગાસ્વજના-સંબંધી ઉપર ઠેષ- વૈમનસ્ય ધારણ કરવા વાળ, અત્યન્ત ખરાબ, ગંદી અને હલ્કી ભાષા બોલનાર તથા સાવ મૂર્ખ માણસની સબત કરનારે મનુષ્ય નરક ગતિમાંથી આવ્યું છે અને પાછા નરકગતિમાં જવાનું છે એમ પિતાને સૂચવે છે. એટલે અમુક ચિન્હ ઉપરથી આપણે એવું પણ અનુમાન કરી શકીએ છીએ કે આ જીવ નરગતિમાંથી અહીંયા આવ્યું છે અને ફરી પાછો નરકગતિમાં જવાની શક્યતા લાગે છે. દા. ત. અત્યંત કર હિસક વૃતિવાળા મનુષ્ય, સાપ સિંહાદિ ગીધ વગેરે પક્ષીઓ, તેમજ દરિયાના જલચર માછલા-મગર વગેરે જે જે સતત મહાઘેર હિંસામાં રાચનારા છે તે નરક ગતિમાંથી આવ્યા છે અને પાછા નરક ગતિમાં જવાના છે એવુ લાગે છે. જો કે એ કોઈ નિયમ નથી કે નરકમાંથી જ આવ્યા હોય અને નરકમાં જ જવાના છે એમ ભાર પૂર્વક
એકાન્તથી નકાર વાપરીને ચોકકસ જ કહેવાનું છે એમ નથી. ( પરતુ તેવા કર અધ્યવસાય, પાપ, હિંસક વૃત્તિ આદિના આધારે બહલતાએ એમ કહેવાય છે. અત્યન્ત અશુભ અધ્યવસાયના આધારે એમ કહી શકાય છે. તે પણ સામાન્યથી.
Page #302
--------------------------------------------------------------------------
________________
નરગતિમાં જવાના કારણા
દેવ-મનુષ્ય-નરક–તિયચની જે ચાર ગતિ છે તે ચારેમાં જવા યોગ્ય આયુષ્ય-ગતિ આદિના કર્મો આંધીને જ જીવ તે તે ગતિમાં જઈ શકે છે. અને તે ગતિનું આયુષ્ય ભોગવી શકે છે. આપણને એક ગતિમાંથી બીજી ગતિમાં મેાકલનાર કોઈ બીજી ઇશ્વરાની શિત નથી. સ્વયં જીવ આ જન્મમાં તે તે ગતિ–યાગ્ય તેવા આશ્રવે હેતુઓથી એવા કર્મો બાંધે છે. અહીયા આપણે પ્રસ ંગેાપાત્ત નરકગતિમાં જવા યાગ્ય આયુષ્ય કમના કારણોના વિચાર કરીએ—
61
“વવાર માત્રઢવ ચે ના બ્યાસુ : ''॥ તત્વાય. “વાંધ. નિયાઽમદ્દામ ાિર લો સદ્દો ॥ ક ગ્રન્થ મહા એટલે અત્યન્ત મેાટા પ્રમાણમાં આરંભ સમારંભ – અર્થાત હિંસા આદિ કરવાથી, અને મહાપરિગ્રડ ઘણા સંચડ, ઘણા મૂર્છા- મેહ- મમત્વ રાખવાથી, તીવ્રક્રોધ ક્રિ કષાયેા કરવાથી, રૌદ્રધ્યાનના પરિણામવાળા, કૃષ્ણુવેશ્યાવાળા જીવે, ત્રાસ-સ્થાવરાદિ છએ. કાયના જીવોની અમાપ હિં'સા આદિની પ્રવૃત્તિના કારણે-પંચેન્દ્રિય મનુષ્ય પશુ-પક્ષી –મુનિ આદિની હત્યા-ખૂન કરવાના કારણે તથા તેમને મારીને માંસાહાર, ઇંડાદિ ભક્ષણ કરનાર, મદિરા-દારૂ આર્દિનુ સેવન કરનારા, અત્યન્ત વિષય-કષાયની વૃત્તિવાળા જીવા, મડ઼ામિથ્યામતિ, મહાચાર, વ્રતઘાતક, રાત્રિèજનમાં સદા રત રહેનારા, ગુણીજનોની નિંદા કરનારા, તીવ્રમસર – ઇર્ષ્યા – દ્વેષની બુદ્ધિ આદિ રામનારા આશ્રવ કારણોથી જીવા નરકગતિનું આયુથ કમ બાંધીને નક
32
Page #303
--------------------------------------------------------------------------
________________
ગતિમાં જાય છે, અને ત્યાંના દુઃખ ભોગવે છે. ઉપર કયા મુજબના આ પાપની પ્રવૃતિ કરનારા ઘણાં જીવે અહીંયા આજે આપણી આંખ સમક્ષ દેખાય છે. તે આવી પાપ પ્રવૃતિ કરનારા જ હોય અને તે કમને વિપાક ભેગવવા માટેની ગતિન હોય તે કેમ ચાલે? માટે નરક છે. અને નરકગતિમાં જવાનાં પાપકર્મો અહીયા છે. તેવા પાપ કર્મો કરીને તે કર્મો બાંધીને જીવે તે નરક ગતિમાં જાય છે અને પછી ત્યાં કર્યા કર્મના ફળ ભગવે છે. નારકી એના શરીર તથા આયુષ્ય
ઉપરોક્ત પાપ પ્રવૃતિ કરીને નરક ગતિમાં ગયેલા જીને શરીર- આયુષ્ય વગેરે પણ નરકના પ્રમાણમાં તેમજ પાપ કર્મના પ્રમાણમાં મળવા જોઈએ જેથી તે જીવે ત્યાં પિતાના કરેલા બધા પાપકર્મોની સજા ભોગવી જ શકે. જે તેવુ શરીર ન હોય અને તેવું આયુષ્ય ન હોય તે બધા પાપકર્મોની વર્ષો સુધીની સજા ક્યાંથી ભેગવી શકે ? વારની સજામાં જ મરીને આવી જાય તે કયાંથી ચાલે? માટે નારકી જેનાં શરીર પણ વિશિષ્ટ અને વિચિત્ર હોય છે. તેમજ લાખો-કરોડો-અબજો વર્ષો કરતા પણ વધારે આયુષ્ય હોય છે.
નાકી કહેવાય પંચેન્દ્રિય. પાંચ ઇન્દ્રિયે ચામડી, જીભ, નાક, આંખ, કાન-પૂરા છે. આપણે પણ પચેન્દ્રિય છે. એટલે નારકી જીવેનું શરીર આકારમાં આપણું જેવું, મનુષ્ય જેવું જ હોય છે. આવું જ દેખાય છે. પરંતુ રચના દારિક નથી હોતી પરંતુ વેકિય શરીર હોય છે. અશુભ શૈકિયશરીર યોગ્ય વર્ગણા ગ્રહણ કરીને તેઓ ઐકિય શરીર બનાવે છે. એટલે માતા
To
Page #304
--------------------------------------------------------------------------
________________
પિતાના સંગથી આપણી જેમ તેમને લા મહિના ગર્ભમાં રહીને ઉત્પન્ન નથી થવું પડતું. નારકીને જન્મ નાના રેવાનામુvguત : |
क्रियमोपपातिकम । તત્વાર્થમાં જણાવે છે કે નરક ગતિના નારકીજી, તથા દેવલોકના દેવતાઓના જન્મ ઉપપાત જન્મથી થાય છે. અને તેમના શરીર ઐકિય શરીર હોય છે. દેવલેક ગતિમાં નારકી જીવે ત્યાં રહેલા ગોખલામાં તથા કુંભમાં ઉત્તપન્ન થાય છે. ઉત્પન્ન થતી વખતે પોતાના શરીરની ઉંચાઈ આદ સાથે જ તે ગેખલા-કુંભી આદિના ઉત્પત્તિ સ્થાનમાં શરીર તૈયાર કરીને જ અંતર્મુહૂર્તમાં જન્મે છે પરન્ત પાપકર્મ ની પ્રબળતાથી તે જન્મ વખતે તેમને અતિશય દુઃખ થાય ત્યારે તીવ્ર વેદના અનુભવતા હોય છે.
તેમનું શરીર હાડ-માંસ-લેહીનું નથી હોતું, પરંતુ પારા જેવું હોય છે. ગમે તેટલી વાર કાપીને ટુકડા ટુકડા પણ કરી નાંખ્યા હોય તે પણ પાછુ ભેગુ થઈને જોડાઈને ઉભુ થઈને ચાલવા માંડે છે. તેમને ખાવા-પીવા આદિની તથા આહાર-વિહારની કઈ પ્રવૃત્તિ નથી હતી છતા પણ ભૂખ-તરસ સખત લાગે છે. નારકીનું આયુષ્ય
નારકીના જેના આયુષ્ય પણ ઘણાં લાંબાટાં હોય છે. આપણે અહીંના જેવા નાના-નાના સામાન્ય આયુષ્ય નથી હોતા. તે તે કયાંથી બધા પાપકર્મોની સજા ભોગવી શકે ?
૧
Page #305
--------------------------------------------------------------------------
________________
સાત નરકમાં શરીર તથા આયુષ્ય પ્રમાણ શરીર પ્રમાણ જઘન્યઆયુષ્ય ઓછી ઊંચાઈ
વ૨લોક
ઉત્કૃષ્ટ આયુષ્ય શરીરપ્રમાણ
વધુમાંવધુ ઉચાઈ
૩ હાથ–૧૦૦૦૦
૧ સાગરમ-૩૧ હાથ
- ૬ર હાથ
૩૧હાથ નસાગરોપમ
૬૨Tહાથ૩ કે,
9
-
-૧૨ હાથ
-
.
.
૧૨૫ હાથ ૭ -
-૨પ૦ હાથ
સબ જ
..
૨૫૦ હાથ ૧૦ ,
૧૭ ,,
-૧૦૦ હાથ
પ૦૦ હાથ ૧૭ ;
૨૨ ,,
- ૧ ૦ ૦ ૦ હાથ
૨૦૦૦ ,, ૨૨ ) /
૩૩ 35 -૨૦૦૦ % થ
Page #306
--------------------------------------------------------------------------
________________
જઘન્ય એટલે સાવ ઓછામાં ઓછું. અહીંયાં આપણું ઓછામાં ઓછુ આયુષ્ય-જેમ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને જીવ માત્ર ૨ ઘડીને અંતર્મુહૂર્ત પુરતે રહીને પણ મૃત્યુ પામી શકે છે, અર્થાત આપણું ઓછામાં ઓછું જેમ ૨ ઘડીનું અંતમુહૂર્તનું આયુષ્ય હોઈ શકે છે તેટલું નરકમાં ઓછામાં ઓછુ ૧૦ ૦૦૦ દસ હજાર વર્ષોનું આયુષ્ય હોય છે. દરેક નરકમાં જઘન્ય આયુષ્યનું પ્રમાણ જુદુ જુદુ છે.
એ જ પ્રમાણે વધુમાં વધુ આયુષ્યને ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે. તે પહેલી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરેપમ છે. ૧ સાગરોપમ = ૧૦ કડાકડી પપમ ૧ પલ્યોપમ = અસંખ્ય વર્ષો
| આટલું ૧ સાગરોપમ તે ફકત પહેલી રત્નપ્રભાનરક માં આયુષ્ય છે. તે પછી જેમ બીજી ત્રીજી એમ નીચે નીચેની નરકમાં જઈએ તેમ ઉત્કૃષ્ઠ આયુષ્ય પ્રમાણ વધતું જ જાય છે. (૧) ૧, (૨)-૩, (૩)-૭, (૪)-૧૦, (પ)-૧૭, (૬)-૨૨, (૭)-૩૩ સાગરોપમ પ્રમાણ છે. એ જ પ્રમાણે જઘન્ય આયુષ્ય (૧)–૧૦૦૦૦વર્ષ (૨)-૧, (૩)-૩, (૪)-૭, (૫)-૧૦, (૬)-૧૭, (૭) ૨૨ સાગરોપમ વર્ષો છે. આ જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચેનું મધ્યમ આયુષ્ય તે તે નરકેન પ્રતોમાં છે. દા. ત. ૧૮, ૧૯, ૨૦, સાગરેપમેના આયુષ્ય પણ છે.
સાત નરકેના- ૧૩, ૧૧, ૯, ૭, ૫, ૩ અને એમ કમશ : આ પ્રમાણે કુલ ૪૯ પ્રસ્તરે છે. તે તે દરેક પ્રસ્તરેમ નારી જીવોનું આયુષ્ય જુદુ જુદુ છે. તે જ પ્રમાણે શરીરની ઉંચાઈ આદિનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન છે. નરકમાં
૪૩
Page #307
--------------------------------------------------------------------------
________________
શરીરની ઉંચાઈ હાથના માપથી માપવામાં આવે છે. એટલે અત્રે ચિત્ર સાથેના કોષ્ટકમાં તે તે નરકમાં ઓછામાં ઓછી ઉચાઇ કેટલી છે તે બતાવી છે. (૩ હાથી અને તે તે નરકે માં વધુમાં વધુ ઉંચાઇ પણ કેટલી છે તે દર્શાવી છે. ૨૦૦૦ હાથ સાતમી નરકમાં. આ પ્રમાણે વચ્ચેની અર્થાત મધ્યમ ઉંચાઈ તે તે નરકના પ્રસ્તામાં ભિન્ન ભિન્ન ઉચાઈ હોય છે. આ તે દરેક નરકના સ્વાભાવિક શરીરની ઉંચાઈ કહી. પરંતુ કૃત્રિમ ઉચાઈ અર્થાત ઉત્તર વૈકિય શરીર બનાવે ત્યારે તેઓ પિતાના શરીર કરતાં પણ ડબલ ઉંચાઈ પ્રમાણમાં પણ બનાવી શકે છે. અને નાનામાં નાનું શરીર કરવું હોય તે તેઓ અંગુલના અસંખ્યાતમાં તથા સંખ્યાતમા ભાગ જેવડુ પણ કરી શકે છે. તેમનું વૈકિય શરીર છે માટે.
નારકીઓના શરીર એકદમ કુજ છે, પાંખો કાપીનાખેલા પક્ષીઓના જેવુ વિરૂપ દેખાય છે. એમના શરીરને વર્ણ (રંગ) પણ અત્યન્ત નિકૃષ્ટ, અતિભીષણ, તથા મલીન હોય છે. ગધેડા, અને ઉંટ જેવી એમની ચાલ (ગતિ) પણ બેડેળ શરીરના કારણે લાંબી-ટુંકી અને વિચિત્ર અપ્રિય હોય છે. સતત પીડાતા એવા નારકીઓના અવાજો-શબ્દ અને ધ્વનિ તે જાણે રેજ વિલાપ કરતા કરતા રડતા હોય તે અત્યન્ત દારૂણ-દુઃખદાયક હોય છે. સાંભળનારને પણ ભય અને દુઃખ ઉત્પન્ન થાય.
નારકીઓને જઠરાગ્નિ (પેટને અગ્નિ) એટલે બધા પ્રદીપ્ત-પ્રજવલિત હોય છે કે દુનિયાભરના ઘી અન્ન વગેરે તેમને ખવરાવવામાં આવે તે પણ તૃપ્તિ ન થાય. જે કે નર
Page #308
--------------------------------------------------------------------------
________________
કમાં ખાવા-પીવાનું કંઈ પણ હેતુ નથી. પરંતુ આ તે. ઉપમાથી સમજાવવામાં આવે છે કે એમને ભૂખ-તરસ એટલી ભયંકર હોય છે કે તેમને એક સાથે આટલું બધું દુનિયાભરનું ઘી-દૂધ-અનાજ મળી જાય તે પણ તેમની ભૂખ ન શમે. અવી તીવ્ર સુધા વેહ્ન હોય છે. નરક ગતિમાં લેશ્યા પરિણુમાદિ નિવાઝુમતા ચ પિળામ-દ-ના-વિલિયા: II રૂ-રૂ - નરક ગતિમાં જે કંઈ પણ હોય છે તે સર્વ અશુભજ હોય છે. શુભ કંઈ હતું જ નથી. દા. ત. નરકગતિના નારકી જેના વિચારની તરતમતા જેને લેશ્યા કહેવાય છે તે અશુભ હોય છે, તેમના પરિણામે ઘણાં અશુભ હોય છે, તેમના શરીર (દેહ) પણ અશુભ, કુરૂપ અભદ્ર દેખાય છે. ડુંડક સંસ્થાનવાળું, બધા અંગે પાંગાદિ અવયવો બેડોળ હોય છે. શુભ-પવિત્ર નથી હેતુ, મલ-મૂત્રાદિ અશુભ ગંદા પદાર્થો જેવું હોય છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ધ્વનિ પણ અશુભ ખરાબ હોય છે. વધારે પડતે કાળો રંગ બીહામણું હોય છે. એ જ પ્રમાણે નરક ગતિની વેદના અને દુઃખો તથા ઉત્તર વૈકિય શરીર પણ અત્યન્ત અશુભ હોય છે. નારકીઓની વેશ્યા
૬ લેશ્યામથી કૃષ્ણ, નીલ, અને કાપિત આ ત્રણ અશુભ લેડ્યા તરીકે ગણાય છે. નરકગતિમાં આ ત્રણે અશુભ લેક્ષા જ હોય છે. પરસ્પર એકબીજાને પણ મારવા કાપવાના જ વિચારે હોય છે. સારા વિચારોને પણ દુષ્કાળ હોય છે. હા. સમ્મ દષ્ટિ ની લેણ્યા શુભ પણ હેય
Page #309
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ એમને બાદ કરીએ તે મોટાભાગના નારકી છે અશુભ લેડ્યાથી ઘેરાયા હેય છે.
છઠ્ઠી – સાતમી નરકમાં કૃષ્ણ લેડ્યા, પાંચમીમાં ઉપરના ભાગમાં નીલ અને નીચેના ભાગમાં કૃષ્ણ લેડ્યા હોય છે, ચોથીમાં નીલ અને ત્રીજી નરકના ઉપરી ભાગમાં કાપિત અને
-
,
:
,
'
સ
*
સ
:
-
-
- -
બી પ૬ જૈસા કૃ િ િપ .
Page #310
--------------------------------------------------------------------------
________________
નીચેના ભાગમાં નીલ લેશ્યા હોય છે. પહેલી – બીજી નરકમાં કાપિત લેશ્યા હોય છે. એથી એ જીવેની વિચારધારા અત્યંત ખરાબ હોય છે, જેમાં કાષાયની બહુલતા ઉગ્રતા હોય છે. અશુભ પરિણુમ–
માનસિક પરિણામે તે નારકી જીવેના અશુભ હોય છે. પરંતુ અહીંયા પરિણામ શબ્દથી માત્ર માનસિક પરિણામ નહીં પણ પુદ્ગુલ પરિણામ લેવામાં આવે છે. નરકમાં. પુદ્ગુલેને પરિણામ પણ અત્યંત અશુભ હોય છે.
૧૦ પ્રકારના-પરિણામ | | | | | | | | | બંધન, ગતિ, સંસ્થાન ભેદ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ શબ્દ શરીરરૂપે બંધાતા પુદગલે પણ અત્યન્ત અશુભ હોય છે.
ગતિ-તેમની ગતિ ગધેડા ઉટાદિ જેવી અપ્રશસ્ત-વિહાગતિ નામકર્મના કારણે હોય છે. સંસ્થાન તેમને શારિરિક આકાર અને ભૂમિની આકૃતિ પણ બીહામણી, ભયજનક, ઉદ્વેગકારક હોય છે. ભેદ-શરીર, ભીત, આદિ સ્થાનમાંથી છુટા પડતા પુદગલે પણ અત્યન્ત અશુભ હોય છે. વર્ણ- બધે અંધારું છવાયેલું હોય છે. જમીન ઉપર તળીયાને ભાગ વગેરે પણ કફ-શૃંક-શ્લેષ્મથી લેપાયેલ- ખરડાયેલું હોય છે. દરેક પદાર્થ ને વર્ણ ત્રાસ ઉપજાવે તે કૃષ્ણ કાળ હોય છે. ગંધ-નરકમાં દુર્ગધ તે માથુ ફાડી નાખે તેવી હોય છે. ઝાડો-પેશાબ-લેહી -પરૂ, માંસ-ચરબી વગેરેની ભયંકર દુર્ગધ મારતી, તથા તે પદાર્થોથી ખરડાયેલી નરક પૃથ્વીઓ હોય છે. રસ- નરક ભૂમિઓના પદાર્થોને રસ-કડવા લીંબડા જેવું હોય છે.
४७
Page #311
--------------------------------------------------------------------------
________________
ત્યાંના કેઈપણ પદાર્થો મધુર રસાલા સારા પ્રિય હોતા નથી.
સ્પશ–નરકના પદાર્થોના સ્પર્શ પણ જાણે સાપ કે વીછીના ડંખ જેવા લાગે છે. અને અત્યન્ત ઉષ્ણ ગરમ-શક્તિ હોય છે. અગુરુલઘુ શરીરને અગુરુલઘુ પરિણામ પણ અનેક દુઃખને આશ્રય હોવાથી અનિષ્ટ અશુભ હોય છે. શબ્દ- નારકી છે બિચારા સતત ચીસ પાડતા હેય છે, રડતા અવાજે બોલતા હોય છે. ભયકારક, ભયંકર અવાજ પણ કાઢતા હોય છે. છેદાતા-ભેદાતા–કપાતા બિચારા નારકીએ હે મા ! ઓ બાપરે ! અમને છોડાવે. બચાવે...બચાવે... અરે. ૨. આદિ અનેક જાતના કરૂણ અવાજે કરતા હોય છે તે સાંભળવાથી પણ ત્રાસ - દુઃખ થાય છે. નરક ગતિમાં વેદના
વેદના એટલે દુઃખ-ત્રાસ, પિડા, નારકોને કેટલી વેદના હોય છે.! અહીંયા પાપ કરીને નરકમાં ગયા પછી કરેલા પાપની સજા, દારુણ વિપાકે જે ભોગવવાના હોય છે તે અત્યંત દુર હોય છે પીડાકારક, ત્રાસ ઉપજાવે તેવા હોય છે. સતત મરણતેલ વેદના અનુભવતા હોય છે, જો કે બધી નરકમાં એક સરખી વેદના નથી હોતી. તેના પ્રકારો પણ જુદા જુદા હોય છે.
નરકની વેદના
પરસ્પરેટીરિત
અસુરેદીરિત
૩ ) ક્ષેત્રકૃત
૪૮
Page #312
--------------------------------------------------------------------------
________________
પરસ્પરરીરિત વેદના
પરસ્પરના વેરી-દુશ્મન બને–અથવા ઘણું છે જે નરકમાં સાથે ઉત્પન્ન થયા હોય તે દેત્રાનુભાવજનિત શથી પરસ્પર લડે છે. અન્દર-અન્દર યુદ્ધ કરે છે.
કાપા-કાપી ચાલે છે. કદાચ દુશ્મન ન પણ હોય તે પણ સામસામે અથડાઈને પણ લડે છે. એક તે છઠ્ઠી, સપ્તમી વગેરે ઘેર અંધારી નકે, એમાં પિતાને જ પોતાનું શરીર ન દેખાય અને ચાલતા કરતા અથડાઈને પણ લડે છે, બાઝે છે, લેહીલુહાણ થઈ જાય છે. મિથ્યાદષ્ટિ નારકી પરસ્પર યુદ્ધ કરે છે. માત્ર સમકિતધારી આત્માઓ સમતાભાવે સહન કરે છે. તેઓ યુદ્ધ નથી કરતા. લડતા નથી. એક-બીજાને ડરાવવા, લડાવવા, લડવું, ભય પમાડવા વગેરે પરસ્પર કૃત વેદના હોય છે.
નાર સંછને નપુંસવાન” | જગતના આ ત્રણ વેકમ વિભકત છે. અડયા વેદ એટલે વિષય વાસના, કામ સા. (૧) સ્ત્રીવેદ (૨) પુરૂષદ,
૪૯
Page #313
--------------------------------------------------------------------------
________________
(૩) અને નપુંસકવેદ, નરકની ગતિમાં સાતે નરકમાં બધા નારકી જીવો નપુંસક છે નપુંસકવેદના ઉદયવાળા હોય છે. નપુંસકવેદના ઉદયવાળાને કામવાસના ખૂબ તીવ્ર હોય છે. સ્ત્રી પુરૂષ ઉજ્યની સાથે ભેગની તીવ્રવૃત્તિ તેની હોય છે. કામવાસનાથી પીડાતા ઘણું જ ઘણી જાતનાં પાપ આચરે છે. વિચાર કરે કે નારકી જાને નપુંસક વેદને ઉદય છે, કેટલી તીવ્ર તેમની કામસંજ્ઞા હશે ! નરક ગતિમાં કઈ સ્ત્રી-પુરૂષ તરીકે તે છે જ નહીં. બધા જ નપુસંક છે. અને એવી સ્થિતિમાં પિતાની કામસંજ્ઞા સંતે જવા શું શું કરતા હશે? કેટલા તફાને, કેટલા ધમપછાડા આ માટે કરતા હોય છે. પરંતુ તેમાં બિચારા વધુ ને વધુ દુઃખી જ થતા હોય છે. છતાં પણ મહ છે. મેન્ડનીય કર્મને ઉદય છે. શું થાય ? મૈથુનેચ્છા તે બધા જ પાપ કરાવે. અને એમાં ને એમાં ઘણાં વધારે દુઃખી થાય છે. આ પ્રમાણે અનેક પ્રકારની પરસ્પદીતિ દુઃખે–તીવ્ર વેદના નરક ગતિમાં સતત છે. અસૂરદરત- પરમધામી કૃત વેદના – __ सक्निष्टासुरादीस्तिदुःख.श्व प्रक चतुर्थ्याः ।। ३-५
ચેથી નરકની પહેલા એટલી ત્રીજી નરક સુધીના નારકીઓને અસુરનિકાયના પરમાધામીઓ જે સંકલેશ યુક્ત હોય છે તેમના તરફથી થતી વેદના અસુરેદીતિ વેદના છે. ૧ લી, રજ અને ત્રીજી આ ત્રણ નરકમાં આવા અસુર નિકાયના ૧૫ જાતના પરમાધામી દેવે હોય છે. દેવતાઓ તરીકે તેમની ગણના ભવનપતિ દેવમાં ગણાય છે. પૂર્વ ભમાં અત્યન્ત સંક્લેશરૂપ કર્મ જેમણે કર્યા છે, અને
૫૦
Page #314
--------------------------------------------------------------------------
________________
પાપકર્મો કરવામાં જેની અત્યન્ત રૂચિ રહેતી એવા જવા મૃત્યુ પામીને દેવતમાં ભવનપતિમાં પરમાધામી બને છે. પરમ + અધાર્મિક= તે પરમાધામી એ બધા મિથ્યા કૃષ્ટિ
અને પ્રમ અધા ક ટાય છે. કમ કલેરાથી
ઉત્પન્ન થનારા
આ ૫
મધામીના
સ્વભાવ
પણ અયન્ત અંકલેશ યુક્ત કરાય છે. ભીન્ત ને દુઃખી જોઇને, દુઃખી ન જ વધારે મા આવે છે. બીજા જીવને મારવાકાપવા ઇંદવામાં જ આ
લે કાને
પરમાધામીઓને વધારે આનંદ આવે છે. એવે જ તેમના વભાવ થઇ ગયા હોય છે. વિકૃત મેઢાવાલા, પશુઓના જેવા મોઢા અને વિકૃત બિહામણા શરીરની બેંક્રિય રચના કરીને નારકી જીવાને ડરાવતા હાય છે. તેએ ત્રીજી નરકની આગળ ચેથી નરકમાં જઈ નથી શકતા. બસ, તેટલી જ મર્યાદા –માટે ત્રીજી નરક સુધીના આપે છે-પીડે છે મારે છે–કાપે છે. તેએ
જવાન વધુ વસ તેમની મજા ખાતર
કરતા હોય છે. પરંતુ નારકી જીવને તે કેટલી ભારે વેદના થતી હોય છે!
૧૧
Page #315
--------------------------------------------------------------------------
________________
ખીજા જીવાને મારવા–કાપવા આદિનું આવું ઘેર પાપ કરનારા પરમાધામીઓને પણ ભારે પાપ કર્મ બંધાય છે. અને આ પાપ કર્મના કારણે તે પણ ત્યાંથી મૃત્યુ પામીને લવણુ સમુદ્રમાં આવેલા દ્વીપની ગુફાઓમાં જળચારી‘અ’ડગાલિક” મનુષ્યા અને છે. મદ્ય-માંસમાં ખૂબ લોલુપ બને છે. રત્નદ્વીપના મનુષ્યા સમુદ્રમાંથી રત્ના કાઢવા માટે આ અંડગોલિક મનુષ્યોની અડની ગેોળીને મેળવવા માટેતેમને યુકિતથી પકડીને ઘંટીમાં દળે છે. ૧ વર્ષ સુધી ઘટીમાં ઢળાયા પછી તેમનું મૃત્યુ થાય છે, કારણ, તે વઋષભનારાચ સુંઘણુંવાળા હોય છે. પછી તેમના શરીરનું ઘઉના લેટ જેવુ ચૂ થઇને ખડાર નીકળે છે. તેમ થી અડગાળીઓ શોધે છે, તે લઇને રત્નદ્વીપના માણસો પાતાનુ કામ કરી લે છે.
?
આવા પરમાધામી ૧૫ જાતના હાય છે.
पद्यरस परमाहमिआ पन्नत्ता तजहा - अबे अबरिसी चेत्र सामे सबलेत्ति अवरे । रुवईकाले अ महाकालेत्ति आवरे ॥१॥ अघि कुम्मे वालुए वेअरणीति अ । खरस्सरे મહાવે છે તે વનરસાદ || (સમવાયાંગ સૂત્ર)
(૧) અ (૨)અંખિયે,(૩)શ્યામ,(૪)શગલ, (પ)રૂદ્ર (૬) ઉપદ્ર, (૭) કાલ (૮) મહાકાલ, (૯) અસિ, (૧)પત્ર ધનુ, (૧૧) કુભ, (૧૨) વાલુકા, (૧૩) ચૈતરણી, (૧૪) ખરવર, અને (૧૫) નહાઘોષ. આવા ૧૫ નામેથી તે આળખાય છે. આ પદરે જાતિના પરમાધામીએ ભિન્ન ભિન્ન પ્રકારે નારકીને હેરાન કરવામાં મારવા-કાપવામાં જ ખૂબ મજા માને છે.
પર
Page #316
--------------------------------------------------------------------------
________________
(૧) અંબર જાતિના પરમાધામીએ તે ઘણી જાતના ભય ઉભા કરીને ડરાવે છે. નારકીજીની પાછળ પડીને તેમને દેડાવે છે ઉપરથી નીચે ફેકે છે, પત્થરની જેમ ફેંકીને વન્દ્રથી વધે છે.
(૨) અંબષિર આ બીજી જાતના પરમાધામીએ નારકીઓને કાપીને ટુકડા કરવામાં, કાતરવામાં, જાણે શાક સમારતા હોય તેમ તેમના અ ગોપાંગ કાપવામાં મજા માને છે. બેલની જેમ આમતેમ ફેકે છે. દંડ વડે વધે છે.
(૩) શ્યામરૂ નારકીઓને જમીન ઉપર અકાળે છે, ચાબુકથી પ્રહાર કરે છે. સામ-સામે ફેકે છે. વશ્વ ભૂમિ ઉપર પછાડે છે, ખૂબ માર મારે છે.
(૪) શબલક આ પરમાધામીએ તે હદ કરે છે. બિચારા નારકીઓના પેટ ચીરીને આંતરડા બહાર કાઢી નાંખે છે. હદય ચીરીને લેહી બહાર કાઢે છે. અને પાછા તેમને જ દેખાડે છે. માંસ ચીરીને ટુકડા કરીને બતાવે છે.
(૫) રૂદ્ર નારકીજીને તલવાર ત્રિશૂળથી વિધીને તેમાં પરોવીને ધગધગતી ચિતામાં હોમી દે છે. શસ્ત્રથી ભેદીને મારે છે શૂળી ઉપર ચઢાવે છે. વગેરે રીતે આ મતના પરમાધામી મારીને મજા અનુભવે છે.
(૬) ઉપરૂદ્રદ રૂદ્ર કરતાં પણ વધારે સવાયા ઉપરૂદ્ર છે. તે ઘણા ખતરનાક હોય છે. બિચારા નારકીઓના શરીરના (१) आराइएहि विघति भेग्गिराइविं तह निसुभाति घाडति
अंबर तले मुचति य नारए अंबा ॥१०३॥ निहए य तह निसन्ने ओहय (२) चित्त' विचित्तख ढेहि। कप्पति कप्पणीहि अबरिसी તથ રતિ ૨૦૪ ||
' ૫૩
Page #317
--------------------------------------------------------------------------
________________
ટુકડે ટુકડા કરી નાખે છે. ખૂબ ત્રાસ આપે છે. અને તેમના જ માંસના ટુકડા તેમને પાછા ખવરાવે છે. સાથળ- હાથ-પગ-મસ્તકને કાપી નાખે છે. (૭)કાલ રડતા–ગભરાતા નારકીઓને આ પરમાધામીએ પકડીને ગરમ ગરમ લેતાની ધગધગતી લેઢીમાં નાખે છે. જીવતા બાળી નાંખવા આગમાં ફેંકે છે. કંદ, ચુલા અને લેઢીમાં પકાવે છે. (૮)મહાકલ. આ તે કાલ કરતાં પણ વધારે ખતરનાક મહાકાલ નામના હોય છે. બિચારા નારકીઓના શરીરમાંથી માંસ ના ટુકડા જ – ટુકડા કાઢીને પાછા તેમને જ ખવરાવે છે. છોડતા નથી. સિંહના પુચ્છ જેવા કે કાકડી જેવા ટુકડા કાઢીને ખવરાવે છે.
(૯) અસિ-૧ નારકીઓના હાથપગ, પેટ, માથું વગેરે અંગેપગે તલવારથી છેદે છે. ભાલાથી ભેંકે છે. શસ્ત્રોવડે છેદીને છિન્ન ભિન્ન કરી નાંખે છે. (३) साडणपाडणतेोत्तयविधण तह रज्जुतलज्ज्ञारेहि' । सामा
नेतियाण (ક, કુતિ તિવા વિચારે || ૨૦ સવઢા નેસાઈ उयर ऐ। तह य हिययमजज्ञाऐ।। कड़ढति अतबसमसफिफिमे છ યદુર | ૨૦ || (.) छिदति असीहि विसूलसूलसुइसतिकुततुपरेसु पाय ति
ચાહુ વદતિ નિ હું તારા રૂI | ૨૦ || (६) भजाति अगुल गाणि जद्द बाह सिगणि कर चरणे फप्पति खडखड उबरूदा निरययासीण ॥ १०८ ॥
मीरासु सुठियेसु कडुसुय पयणगेतु कुम्मीसु । लाहीसु अ पलबते काला उ नेरइए ॥ १०१ ॥ छेतू ग सीहपुच्छागिईणी तह कागणिप्पमाणाणि । खावति मसखडाणि नारए तन्य महकाला ॥ ११० ॥
५४
Page #318
--------------------------------------------------------------------------
________________
(૧૦) પત્રધનું ૨ આ પરમાધામીઓ અસિપત્રના જંગલ વિકુવને દેખાડે છે. છાયામાં બેસવા જનારા બિચારા નારકીઓને એ વનમાં જતા પણ ભારે દુઃખ. ઝાડના પાંદડા જ તલવારની ધાર જેવા હોય છે, જેથી તેમના કાન-નાક કપાઈ જાય છે. નારકીઓ આવે એટલે આ પત્ર ધનુઓ પવન વિકૃવે છે. અને તલવાર જેવા પાંદડાઓથી તેમના હાથ પગ કપાઈ જાય છે.
(૧૧) કુંભ કુંભી -પચનક, ગુંડક વગેરે સાધને ઉપર ઉકળતા તેલ આદિમાં ભજીયાની જેમ તળી નાંખવાનું કામ આ કુંભ જાતિના પરમાધામીઓ કરે છે. બિચારા નારકીઓની શી દશા થતી હશે?
(૧૨) વાલુક આ પરમાધામીઓ તે ભીની તપેલી ભયંકર ગરમ રેતીમાં નારકીઓને તડતડ ફૂટતા ચણાની જેમ શેકી નાખે છે. કદંબવાલુકા નામની પૃથ્વીમાં તપેલીમાં રાખ્યા હોય તેમ ભુંજી નાખે છે. ' (૧૩) તરણ વૈતરણી નદી વિકુવીને તેમાં બિચારા નારકીઓને ચલાવે છે. તેથી તેમનું નામ પણ વૈતરણું છે. આવી નદીમાં ઉકળતા લાક્ષારસ જે ધેધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં લેડી, ચરબી, વાળ, પરૂ, હડકા વગેરે વહેતા હોય છે. અને પછી ખૂબ તપી ગયેલી લોખંડની हत्ये पाप उरू बहु सिरा तह थ अगुवंगागि। छिद। असी તિરાઈ નિરપિ નિવાબ | ૨૨૧ વત્તગુનિથા.૪ असिपतवण बिबिध कउ । २६सति तत्थ छायाहिल सिणे। जति नेतिया ॥ ११२ ॥ तो पषणचलिततरूनिवतिएहि किर तेसि । कष्णाटनासाकर चरणउरुभाईणि छिदति ॥ ११३॥
Page #319
--------------------------------------------------------------------------
________________
નવમાં બેસાડે છે.
(૧૪)ખરસ્વર- જોર જોરથી કઠોર શબ્દ- અવાજે કરતા દોડતા આવતા આ જાતિના પરમાધામીઓ નારકીઓ પાસે કુહાડાથી શરીરની ચામડી લાવે છે. કાંટાઓના ઝાડ ઉપર ચઢાવે, કાંટઓ ઉપર ચલાવે. લાકડાની જેમ તેમને કરવતથી કાપે છે.
(૧૫) મહાઘેષ – ગગનભેદી શબ્દો- અટ્ટહાસથી નારકીઓને રડાવે છે. ભયભીત થઈને નાસભાગ કરતા પરમાધામીઓ તેમને પકડીને વધસ્થાનમાં મારે છે. એવી ઘણી રીતે મારે છે. કરેલા પાપકર્મોના દારૂણ કિની સજા તે નરગતિમાં કેવી ભેગવાય છે ?
હસતા તે બાંધ્યા કર્મ રોતાં નહીં છૂટે રે પ્રાણિયા..... હે જીવ ! આજે આ મનુષ્ય તિર્યંચની ગતિમાં અત્યન્ત હસતા હસતા મજામાં, મેજની ખાતર જણ જે જે ઘેર પાપ કર્મો અહીંયા જ બાંધે છે તેની ઘર સજા તે નરક ગતિમાં જ મળશે. કરેલા ભારે પાપકર્મો સજા-દુઃખ ભેગવ્યા વિના એમ ને એમ છૂટી નથી જતા. ન જ સવમેવ મૅરત હાર તરફ
કરેલા ભારે નિકાચિત કર્મો તે અવશ્ય જોગવવા જ પડે છે. ભલેને કરડો વર્ષો વીતી જાય તે પણ છૂટકે જ નથી. જેવા કરીએ છીએ તેવા જ ફળ ભેગવવા પડે છે. જેવુ વાવીએ છીએ તેવુ જ લણીએ છીએ. જે પાપ કરીએ છીએ તે જ ભેગવવાનું હોય છે. કરેલા કર્મો પ્રમાણે જ ગતિ ને સા. બીજે કઈ આપનાર ઈશ્વર નથી. આમાં ઇશ્વરને
Page #320
--------------------------------------------------------------------------
________________
કર્તા માનવાની ભૂલ કરવાની જ નથી. નહી તે પરમાધામી અસુરેને ઇશ્વર-ભગવાન માનવાને મેટો દેષ આવી જશે. કર્મસત્તા જ પ્રબલ છે.
એક શ્રીમંત શેઠ કરેડે રૂપિયાને માલિક કોડાધિપતિ છે. પરંતુ કરોડ રૂપિયા કમાય છે કેવી રીતે ? તે કડેની પાછળ પાપ કેવા ભયંકર કર્યા છે. દુનિયાને તેની
શ્રીમંતાઈ દેખાય છે. પરંતુ તેની પાછળ કરેલા પાપે કેને દેખાય છે? ભલે શ્રીમંત હોય પણ પાપકર્માનુસાર રોગમાં રીબાઈ—રીબાઈને મરીને તેને જીવ નરકમાં જાય છે. ત્યાં પર માધામીઓ તેને કઢાઈમાં ઉકળતા તેલમાં ભજીયાની જેમ તળે છે.
કેઈની પણ શ્રીમંતાઈ- સંપત્તિ સાથે નથી આવતી. સાથે તે માત્ર કરેલા પાપ- પુણ્ય આવે છે. અને તે જીવને એકલા જવું પડે છે. વિચાર કરે અહીંયાં સહેજ ગરમ તેલમાં હાથ ચડી જાય અથવા તેલનું ગરમ ટીપુ ચામડી ઉપર પડી જાય તે કેટલી વેદના થાય છે ? તે પછી નરકમાં પરમાધામીઓ ઉકળતા તેલમાં ભજીયાની જેમ તળતા હશે ત્યારે તે શું થતું હશે? પણ પરમાધામીઓને બિલકુલ દયા આવવાની જ નથી. તે તો નિર્દયપણે કરતાથી મારે છે. કાપે છે. તળે છે. બાળે છે. ટુકડે ટુકડા કરી નાખે છે.
પરંતુ નરકમાં પરમાધામી કાપીને ટુકડા કરીને બીજાને પકડવા જાય છે ત્યાં તે નારીજીવનું શરીર પારાની જેમ પાછું ભેગું થઈને ઉભું થઈને દોડવા જાય છે. ત્યાં પા પકડાય છે. શરીર વૈકિય છે. એટલે એક વારમાં મરે તેમ નથી. અને આયુષ્ય નિરૂપક્રમ છે. પૂરૂ અયુ ય ભગવાયા પછી જ તેમનું મૃત્યુ થાય છે. તે સિવાય
પ૭
Page #321
--------------------------------------------------------------------------
Page #322
--------------------------------------------------------------------------
________________
નહીં'. આ પ્રમાણે લાખો – કરોડો નહી. અસંખ્ય વર્ષો સુધી નરકની સતત વેદના ભોગવતા હોય છે. ૧ મિનિટ પણ નિર.તને હાશ.... એ દમ પણ નથી ખેંચી શકતે. ઘડીભર પણ નિરાંતને વાસ નથી લઈ શકતે. વિષય વાસનાના પાપની દારૂણ સજા –
જીમાં પડેલી કામવાસના ઘણા પાપ કરાવે છે. આ ચિત્રમાં એક સ્ત્રી પરપુરુષની સાથે કામકીડા કરીને પિતાની વાસના સંતોષવા માંગે છે. વાસના તે આગમાં નાં ખેલા ઘી જેવી છે. ભોગે ભેગવતા કેઈ તૃપ્તિ થતી જ નથી. પણ છાને- છપને કરેલા આ પાપની સજા નરકમાં પરમાધામી સળગતી આગમાં કાંટામાં નાંખે છે. અને ઉપરથી તલવાર ઝીકે છે. માત્ર સ્ત્રી જ પરપુરૂષગમન કરે છે, એવું નથી. પુરૂષ પણ પરસ્ત્રીગમન કરે છે. ચાર પુત્રને પિતા પણ બીજાની સ્ત્રી સાથે ચેડા કરે છે, બળાત્કાર કરે છે, પિતા ભયંકર કામાતુર થઈને પતાની પુત્રી ઉપર બળાત્કાર કરે છે. શું આ ઘર નીચ પાપ
૫૯
Page #323
--------------------------------------------------------------------------
________________
નથી ? આ પાપની સજા રૂપે નરકમાં ક્રુર પરમાધામી ગરમગરમ લાલચોળ થાંભલા સાથે ચટાડીને ભાલા વડે માથું ફોડે છે.
- વિષય સેવનમાં ક્યારેય તૃપ્તિ થતી જ નથી. તૃણા જ વધે છે. માનવ વાસનાને ગુલામ બની જાય છે. અને કેટલે વિષયાસક્ત બને છે ! ભોગમાં જ ધર્મ છે. ભૂખ્યા રહેવાથી ભગવાન નથી મળતા. તપ-ત્યાગમાં તે માત્ર દષ્ટ છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
આવી નાસ્તિક વિચારધારાથી કરેલા પાપે અને તેમાં પણ આજના કહેવાતા હાલી નીકળેલા ભગવાને મળી ગયા. જેમને સભેગથી સમાધિની વાત કરી અને તેમાં અજ્ઞાની છે લપેટાઈ ગયા. ગમે તેની સ્ત્રી-દીકરી સાથે વ્યભિચાર આચર્યા પણ તેણે કરેલા પાપકર્મોની સજાને વિચાર ન કર્યો.
ચિત્રમાં બતાવ્યા પ્રમાણે નરકમાં પરમાધામી સળગતી આગમાં કાંટામાં ઉભા રાખી દેરડાથી બન્નેને કસીને બાધીને પછી લાકડું ચીરે તેમ કરવાથી ચરવા માંડશે. હાય હાય... બાપરે...અરેરે.... કરતા કરતા ભયંકર પીડા-દુખ જ ભેગવવાનું રહેશે. તે છેડે તેમ નથી. અહીંના ક્ષણિક સુખની ખાતર નરકમાં વર્ષોની કારમી સજા. વિષયવ સિનાના સુખો મિનિહના ક્ષણિક આનન્દ જેવા છે. શું છે આટલા મૂખે છે કે ક્ષણિક સુખની ખાતર ભયંકરે પા કરીને નરકમાં હજારો-લાખે વર્ષોની સજામાં ભયંકર ચીસ પાડતી કારમી વેદના ભગવશે?
કાકા
:: :: શિ
જુગાર- દારૂને વ્યસની ઘણી ચેરીના ફળ સ્વરૂપે પરમાધામી ચારીઓ કરે છે, લૂંટે છે. નરકમાં ઘાણીમાં પીલે છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
WWW
AJWADI
નિદયતાથી ઘરમાં માંકડ, લીખ નરકમાં અણીદાર ઇરાઓ કીડી.મકડા, વ દા મારવાનું ઉપર સૂવાડીને પરમાધામી પાપ કરનારને
ત્રિશૂલ કી મારે છે.
નિર્દયતાથી કરતા પૂર્વક અબેલ નરકમાં બે પરમાધામી તે મૂંગા પશુઓને વધ- હિંસ જ કસાઈના જીવને કરવતથી કરનાર કસાઈ
લાકડાની જેમ ચીરે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
'
દક:
બકરા, માછલા, વગેરે પશુઓને કાપી માંસને વ્યાપાર કરનાર તથા લેનાર ખાનાર.
લેનાર, વેચનાર, ખાનાર બધાને નરકમ બે પરમાધામીએ મતક છેદીને
નિરપરાધી સ્ત્રીને જીવતી સળગાવી નરકમાં સળગતી આગની દેવાનું પાપ કરનારને
જવાલાઓમાં નાખી અસૂર ભાલાથી મારે છે,
Page #327
--------------------------------------------------------------------------
________________
LI
ગુડાગીરી, દાદાગીરીથી મારામારી કરી ગળુ દાખીને મારનારને
પેટના જીવતા બાળકને મારવા ગર્ભપાત કરનાર, માતા કે અન્યને પણ
કરાવનાર
*
નકમાં પરમાધામી પહાડીને પશુથી ચીરી નાંખે છે.
નમાં પરમાધામી સળગતી આગમાં
જીવતા બાળીને
મારે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
દંભી માયાવી કવટી ભ લ લેગોને તેને નરકમાં તીર ઉપર કપટ કરી ડગે છે. બન વે છે. સૂવાડીને શિયાળીયાં -કૂતરાં ફસાવે છે.
બચ .
. It Iકુર્જી KIM
બેફામ અળગણ પાણી વાપરવુ, પરમાધામી નરકમાં પાળ જયણા, રક્ષા સાવન કરવાનું ફળ ઉપર ઉંધો સુવાડીને ગુપ્તાંગે
છેદી ભેદીને મારે છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
::ધાને
::. "
--
' અને
-
-* ,
દ, તા. ૪Twithin :: -
::
પીસવા, દળવા, ખાંડવા વગેરે પરમાધામીએ નરકમાં જીવતી ઘનેડા, ઈયળ વગેરે જવાની તેજ સ્ત્રીઓને ખાંડીને મારે ઘર હિંસા
જર-જમીન-જેરૂ–સ્ત્રી, શત્રુતા-વૈર-વૈમનસ્યથી લડનારાં યુદ્ધ કરનારા ઘણું નીચેની નરકમાં જઈને પરસ્પર લડીને કાપાકાપી કરીને પડે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
હાડ,માંસ, લેાહી, પરૂ, મળ, મૂત્રાદ્રિ થી ખદબદતી ભય'કર દુ``ધ મારતી અશુચીથી બરેલી નરક ની વૈતરણી નદીમાં પડેલા જીવે તીવ્ર વેદના ભાગવે છે.
દારૂ–ગજા વગેરેના વ્યસનીએ દારૂ આદિ પીને જે ગઢા પાપા કરે છે.
તેના ફળ રૂપે નરકમાં પરમાધામી તાવેલુ ગરમ સીસુ પીવરાવી
પીડે છે.
૬૭
Page #331
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે વિવિધચિત્રોમાં જોવાથી પરમાધામી કૃત વેદના અને તીવ્ર ત્રાસના ખ્યાલ આવી શકે છે. કેટલી નિર્દયતા, ક્રુરત! અને કઠોરતથી પરમાધામીએ મારે છે, કાપે છે, પીડે છે, ચીરી નાખે છે, ફાડી નાખે છે. પ્રહાર કરે છે. અગ્નિમાં પ્રવેશ કરાવે છે. ઉકળતા તેલની કઢાઈમાં ભજીયાની જેમ તળી નાંખે છે, લાકડું કાપે તેમ કરવતથી કાતરી નાંખે છે, ભાલાથી વીધી નાંખે છે. ટુકડે ટુકડા કરીને ખવરાવે, તપતુ સીસું મેઢામાં નાંખે, આકાશમાં ઉપર ઉછાળે, અને કપડા ધોઇએ તેમ જમીન ઉપર પછાડે છે. દોરીથી બાંધી દઈને ખેંચે, વજન ભરીને ગાડું ચલાવવા ગાડામાં જોડે, વીછી કૂતરા વાઘ, સિ’હાર્દિ પશુઆ વિષુવીને હાથ-પગાદિ ખવરાવે. વન ઉભું કરી વાયરા વિવે જેમાં હવામાં કાગળની જેમ ઉડે– પડે પછડાય, અણીદાર કાંટા, ભાલા ઉપર પરાણે ચલાવે છે. જોરથી ખીહામણા અવાજો કરીને ડરાવે.
-
પુજય શ્રી શીલાંકાચાર્યજી મહારાજ આચારાંગ સૂત્રની ટીકામાં લખે છે કે
h
नरकगत वत्वारो योनिलक्षाः पञ्चविंशति-कुलको टिलक्षाः । શ્રવળહવન', નેત્રોદ્વાર, મટન દૈત્યન, નાસાન્ઝે प्रतिक्षण दारूणन | कटषिदहन तीक्ष्णापात त्रिशूलवि मेदन, નવરો: વહેધારો: સમન્તવિમક્ષામ્ ॥ શ્॥ નરકમાં ચાર લાખ યાનિ, પચીશ ક્રોડલાખ કુલ છે. દરેક ક્ષણે ભયંકર રીતે કાનને કાપવા, આંખાને ફેાડવી, હાથપગ છેદવા, હૃદય ખાળવું નાસિકા છેદવી, તીક્ષ્ણ પડતા ત્રિશૂલથી છેદ્મવુ. અગ્નિમુખ ભયંકર કક પક્ષીઓથી ચારે માજી ભક્ષણ કરાવું. ૧
૬૮
Page #332
--------------------------------------------------------------------------
________________
तीक्ष्णैरसिमिदी प्ौः कुन्तैवि पैमः परश्वधेश्चकौ: परशुत्रिशुलमुद्र तोमरवासीमुषष्ठीमि: ॥ २ ॥ सम्मिन्नतालुशिरसश्छिमकर्ण नासौष्ठाः । भिन्नहृदययादरागा भिन्नाक्षिपुटा: सुदुःखार्ता: ॥ ३ ॥
તીણ તલવાર, ચમકદાર “ભાલાઓ, ભંયકર જમૈયા, ચકો, કુહાડા, ત્રિશુલ, મુદુગર, સાગ, વાંસલા, બંદૂકે આ હથિયાર વડે. ૨. તાલુ, મસ્તક, કાન, નાસિકા, ઓષ્ઠ હૃદય પેટ, આંતરડા, ચક્ષુયુગલ વગેરેના છેદનભેદન કરાતા ખૂબ દુઃખી છે. ૩
निपतन्त उचेपतन्तो विधेहमाना महीतले दीना: । नेक्षन्ते રાતા વિવાદ વ સ્ત્રાસ્થા: n = 1 કર્માન્ય, દીન, નારકે ભૂમિતલ ઉપર, ઊંચાનીચા કરાતા, કેઈ રક્ષકને જોતા નથી. ૪ એ જ પ્રમાણે શ્રી નંદી સૂત્રની વૃત્તિમાં પુજય મલયગિરિજી લખે છે
ના કુતારપત્ર: પાટનગુઢાપकुम्भिपाकासि पत्रवनकृतकर्ण नासादिच्छेद कदम्बालुकापथगमना दिरुपगनेकप्रका दुःखमेव निरतरम् नाक्षिनिमीलनमात्रमपि तत्र सुखमू । - નરકગતિમાં, ભાલાના અગ્રભાગથી ભેદાવું, કરવતથી મસ્તક વિદારવું, શુળી પર આરોપણ કરવું. કુંભિમાં પકાવવું. અસિપત્ર વન વડે કર્ણ નાસિક વગેરેને છેદ થવે, કદમ્બા પુષ્પાકાર રેતીના માર્ગે ચાલવું વગેરે અનેક પ્રકારનું નિરંતર દુઃખ છે. આંખના પલકારા જેટલા સમયમાં પણ ત્યાં સુખ નથી, આટલી તીવ્ર વેદનાઓમાં કપાય, છેદાય, ભેદાય છાતા
Page #333
--------------------------------------------------------------------------
________________
પણ નારકીઓ મરતા નથી. તેમનું આયુષ્ય નિરૂપકેમ છે. ગમે એટલા આઘાતથી પણ આયુષ્ય પુરૂ ન થાય, તેમજ તૂટી પણ ન જાય. એટલે જ નારકી જ આપઘાત, આત્મ હત્યા પણ કરી નથી શકતા. કપાયા પછી, ટુકડા કર્યા પછી જેમ પાણીનું ટીપુ પાછું પાણીમાં મળી જાય, અથવા પારે જેમ પારામાં મળી જાય સાંધે પણ ન દેખાય તેમ આ નારકીઓના શરીરે પણ અંગે ભેગા થતા જ જોડાઈ જાય છે અને ઉભા થઈને ચાલવા જાય, નાસવા ભાગવા જાય. ત્યાં તે પરણાદામી ફરી ફરી મારે છે. એમ માત્ર નરકમાં સતત વેદના દુઃખ ને ત્રાસ જ ભેગવવાનું છે. નારકીઓ પિતાનું આયુષ્ય સમાપ્ત થયા પછી પૂરેપૂરું ભેગવાઈ ગયા પછી જ મૃત્યુ પામે. ક્ષેત્રકૃત વેદના
આ તે વાત થઈ ફક્ત અસૂરો દરિત પરમાધામીકૃત વેદનાની. પરંતુ ત્રીજી નરક પછી ૪, ૫, ૬, ૭ આ ચાર નરકમાં પરમાધામીઓ પણ નથી ત્યાં શું થતુ હશે.? શું જ્યાં પરમાધામી મારનાર નથી ત્યાં મજા હશે ? ત્યાં શું દુઃખ-પીડા-ત્રાસ–વેદના નહીં હોય ?
ના, એમ નથી. એક પછી બીજી નરકમાં અનેકગણું, બીજી પછી ત્રીજીમાં અનેક ગણું વધારે, એ જ પ્રમાણે ત્રીજી કરતાં ચોથી અને જેથી પછી પાંચમી-છઠ્ઠી-સાતમી નરકમાં અનેક ગણું દુઃખ વધારે છે ત્યાં પરસ્પરકૃત અને ક્ષેત્રકૃત વેદનાનું પ્રમાણ છે. નારકીજીને આવી દશ પ્રકારની વેદનાએ થાય છે. એમ સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
नरया दसविह वेयणासी उसिण खुह पिवास कडूहि । परवरस्स जर-दाह-भय-सेोग चेव वेयन्ति ॥
શીત (ઠંડી,) ઉષ્ણ (ગરમી), સુધા (ભૂખ), તૃષા (તરસ) કડુ-ખરજવુ, પરવશતા, (જવર) તાવ, દાહ-બળતરા, શેક અને ભયાદિની દશ પ્રકારની વેદના અનેક ગણી વધારે નરકમાં છે. એક તે અહીંના સૂર્ય-ચન્દ્રાદિને અંશમાત્ર પણ પ્રકાશ ત્યાં નરકપૃથ્વીઓમાં પહોંચતું નથી. તેથી સાતે નરકોમાં અંધારૂ વ્યાપેલુ છે. પહેલી પછી બીજી નરકમૃથ્વીમાં ઘણું વધારે, પછી વધુ ગાઢ ગાઢ અંધારૂ છે. એટલે જ સાતમી નરકનું નામ મહાતમઃ પ્રભા (તમસ્તમ પ્રભા) અર્થાત ઘોર અંધારાવાળી નરક જય વસંખ્ય સૂરી પડી રહેલા નારકીઓને પિતાને જ પિતાની આંગળી પણ કયારેય દેખાતી નથી એટલુ ઘેર નિબીડ અંધારું છે. તે બીજા તે કયાંથી દેખાય? કોઈ સંભાવના જ નથી. અને પછી ચાલે, દોડે જાય, ભાગે એટલે એકબીજાને અથડાય, ભટકાય અને પછી લડવા માંડે ઝઘડવા માંડે અને મારામારી ઉપર ઉતરી જાય છે એટલે સૂધી કે લેહી લેહાણ થઈ જાય છે.
નરકમાં ઠંડી–એટલી ભયંકર હોય છે કે એ નારકીને જે અહીયા લાવીને મહા મહિનાની સખત ઠંડીમાં હિમાલય ઉપર બરફ ઉપર સૂવાડી દીધું હોય અને ઉપરથી સૂસવાટા મારતે પવન ફૂંકાતે હોય તે તેને ઘસઘસાટ ઉંઘ આવી જાય તે પણ તેને ગમે આ હિસાબે વિચાર કરે નરકમાં અહીં કરતાં હજાર ગણું ઠંડી છે.
એ જ પ્રમાણે ગરમી પણ એટલી જ છે. એક નારકીને
૭૧
Page #335
--------------------------------------------------------------------------
________________
જે ત્યાંથી અહીં લાવીને સળગતી ભઠ્ઠી ઉપર તપતા તવા ઉપર બેસાડવામાં આવે તે તેને ઘસઘસાટ ઉંઘ આવી જાય. એ હિસાબે કલ્પના કરે. નરકમાં ગરમી ઉષ્ણતાનું પ્રમાણ કેટલું હશે ? હજાર ગણુ ગરમી વધારે છે. આવી ગરમી જેમાં બિચારા શેકાઈ જાય. અને આટલી ગરમીના કારણે તેમને ભૂખ તરસ કેટલી સખત લાગતી હશે તેની કલ્પના કરે. તરસની પણ એક જાતની વેદના હોય છે. અને તેનો કારણે સતત તરફડતા હોય છે. ભારે ત્રાસ અનુભવતા હોય છે. श्रुरिका पैरप्यजच्या, कन्दुदे हेऽतिदुःखदा । अनस्तगुणितोऽ.
त्या जावज्जीव ज्वरस्तथा ॥८॥ अनन्तप्न पारवश्य दाहशाરામાપા ઉત્તમ પરિણાદાયનાત છે ૧ લેકપ્રકાશ- ક્ષેત્રલેક
એ જ પ્રમાણે બિચારા નારકીઓના શરીરમાં એક એક રૂંવાટે રૂવાટે રેગો ભરેલા હોય છે. ખાજ ખુજલી અને ખરજવુ તે એટલું વધારે હોય છે કે બ્લેડ- ચપુ. છરીતલવાર લઈ ને સતત ખણો છતા પણ નારકીઓને નિરાંત નથી વળતી. સખત બહુ ઉગ્ર ખરજવા થી ખણું–ખણીને થાકીથાકીને લેથ-પિથ થતા થતા અબજે વર્ષો (સાગરેપ)ને કોઈ પસાર કરે છે. કેદ્ર વગેરે રોગે પણ ભારે વ્યાપેલા હોય છે. '
અહીંયા ડોકટરે એક ઈજેકશનની સેય મારે અથવા પગમાં કાંટો વાગે ત્યારે આપણે કેવી ચીસ પાડીએ છીએ ? એવી એક સાથે આખા શરીરમાં કરડે સે ભીકાતી હોય તેવી તીવ્ર વેદના થાય છે પણ શું કરે? અહીયા આપણને
Page #336
--------------------------------------------------------------------------
________________
દરદ ન થાય, દુઃખે નહીં તે માટે શીશી સુંઘાડીને ડોકટર ઓપરેશન વખતે હાથ-પગ વગેરે કાપે છે. ચીરે છે, પરંતુ નરકમાં સતત હાથ-પગ-નાક- કાન કપાતા જાય છે. કેટલી તીવ્ર વેદના !
ભયંકર તાવ.જવર અને દાહ-બળતરાની વેદના પણ તેમને કેટલી? આપણે તેમના શરીરે જે સ્પર્શ કરીએ તે સળગતા અંગારાના સ્પર્શથી પણ વધારે લાગે, દાઝી જઈએ એટલે તાપ- જવર હોય છે. એટલી સખત બળતરા હોય છે. નરક પૃથ્વીઓની ભૂમિ જ એટલા અણીદાર કાંકરાવાળી હોય છે. અને અણીદાર છરાની બનેલી હોય છે. આવી જમીન ઉપર ચાલતા-ચાલતા પગ ચીરાઈ જાય લેહી-લેહાણ થઈ જાય એવી તે ત્યાંની ભૂમિઓ હોય છે. બિચારા નારકી છે ઉઘાડા પગે ચાલે પણ શી રીતે? ચપ્પલ-બૂટ કપડા વગેરેનું તે ત્યાં નામ-નિશાન નથી. અને આવી પૃથ્વીઓમાં પાછી કાદવવાળી, લેહી-પરૂ વગેરેની વહેતી નદીઓ જેવી ભૂમિ, કાદવ જેવી કીચડવાળી પૃથ્વીઓ, વૈતરણી નદી જેવી ભૂમિઅહીંયા જમીનની નીચેની ગટર જેવી જમીને અને એમાં કાદવના કીડાની જેમ સતત ચાલવું-બેસવું, જીવવું એટલે કેટલી વાતના?
. . . . ત્રીજી નરકમાં પથરાયેલી રેતી એડલી તો સખત ગરમ તપેલી કે આપણા જેવો મનુષ્ય તે કલાકમાં શેકાઈને બળી જાય એવી નરકમાં બિચારીઓને કાયમ રહેવાનું છે. આ પ્રમાણે ત્યાં નરકમાં ક્ષેત્રકૃત એટલે એ ધરતીઓ ઉપરની આ દસ પ્રકારની વેદના છે. ભયંકર દુઃખ ત્રાસ છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
પરસ્પરકૃત વેદના:
આ નારકી વેદનાને ત્રીજો પ્રકાર છે. અહીંયા જન્મના બૈર વૈમનસ્યના કારણે નરકમાં સાથે ઉત્પન્ન થયેલાં, ભેગા રહેતા નારકીઓ પરસ્પર કેટલી કાપાકાપી કરે છે. વૈર-ઝેર સામે યાદ આવે છે. અને જોતાં જ વૈરને બદલે લેવા મારામારી કરે છે. જેમ અહીયો સામ સામે યુદ્ધ કરે છે. તલવાર બંદુક ચલાવીને કાપે છે. મારે છે. એ જ પ્રમાણે નરકમાં આ અંદર-અંદરની કાપાકાપી–મારામારી તે રોજ ચાલતી હોય છે. તેમને છોડાવનાર પણ કેણ ? કેઈ નહીં. તીવ્ર વેરના કારણે દુમિનાવટ ખૂબ જાગી જાય છે.
નારીઓને કોધ-માનાદિ કષાયેના ઉદયે કેટલા તીવ્રતર હોય છે તેમને કષાય એટલે? આપણે એની શી ઉપમા આપી શકીએ? શબ્દ નથી જડતા. એકબીજાને ડરાવ, ભગાડ, મા વગેરેની પરસ્પર કૃત વેદના ઘણી તીવ્ર હોય છે. આધી યુદ્ધાદિ જેવી પરસ્પર કૃત વેદના મિથ્યાદ્રષ્ટિ નારકીઓજ ઉભી કરે છે–સમ્યકત્વી શાંત રહે છે. સમતા ભાવથી સહન કરે છે. પોતે થઈને ઉભી નથી કરતે.
આ પ્રકારની ( વીડુિણા ) વેદના સાતે નરકમાં છે. ક્ષેત્રકૃત વેદના પણ તે નરકમાં છે. સર્જિા સુરત દુલ કલા રતુ પરમાધામી અસુરે વડે કરવામાં આવતી તીવ્ર વેદના ફક્ત એથી પહેલા એટલે ફક્ત ત્રીજી નરક સુધી જ છે. તેની આગળ આ નથી. શ્રી પ્રતવ્યાકરણગ સૂત્રમાં ફરમાવે છે
Page #338
--------------------------------------------------------------------------
________________
असिवण-दम्भवण-जतपत्थर-सूइतल-कखारवायि-कलकलत-वेयरणि-कदम्ब बालुया-जलिपगृहनिरभण उसिणासिण कटइलल-दुग्गमरहजायणतत्तलोहसम्गगमण-वाहणाणि । इमेहीं बिविहेहि आयुहेहि । कि ते मुग्गरमुसुढि करकय सति हल गय मुसल चक्क केांत तोवर सूल लडल भिडिमाल सवल पट्टिस चम्मेह दुहण मुट्टिय असिखेड़ग खग्ग चाव नाराय कणक कपिणि वासि परसु कटक तिक्ख निम्मल अण्णेहि य एवमादिएहि असुमेहि वेउब्धिएहि अणुबद्धतिब्बवेरा परोप्पर वेयण उदीरति अभिहणता ।।
1518२ ५त्रवाणु वन, हवन, घट्ट िपत्थर, ઉભી સેયવાળી ભૂમિ, ખારે ભરેલી વાપિકા, સીસા વગેરેથી ભરેલી વેતરણી નદી, કદમ્બ પુખાકાર રેતી, બળેલી ગુફા વગેરેમાં સંધાવું. ઉષ્ણ ઉષ્ણ કાંટાથી વ્યાપ્ત, દુર્ગમ રથમાં જોડાવું, તપેલા લેખંડના માર્ગે ગમન યોગ્ય વહન થવું, વળી આવા વિવિધ આયુધવડે પીડાવું. તે આયુધ હડા, બંધૂક, ४२वत, त्रिशूस, , हा, मुशत, 23 मादा, तभ३, माणु, सांग, शूख, alsी, गो, समता, मापीमा, यम वेष्टित प्रस्त२, ध, मुही, ४ी , दास, तसा२, धनुष्य, मा, અણીયાલા બાણ, કાતરી, વાંસલે, કુહાડી, તીણ, નિર્મલ બીજા પણ અશુભવિકુર્વેલા સેકડો હથિયાર વડે, અનબદ્ધ તીવ્ર વૈરવાળા જીવે પરસ્પર હણતા વેદના ઉત્પન્ન કરે છે.
विण-सुणग-सियाल-काक-मजार-सरभ दीविय-वियग्ध सद्दुलहीह - दप्पिया-खुहाभिभूतेहि जिचकालमणसिएहिं घोरारसमाणमी नरुवेहिं अकमित्ता दढदाढा-गाढडक्ल-कट्ठियसुतिकख-नह फालियउद्धदेहा बिच्छप्प ते समतओ विमुक्त
Page #339
--------------------------------------------------------------------------
________________
सधिबधणावियेगमगा क क कुरर-गिद्ध-घोर कट्टवायसगपाहि य पुणो खरथिरदढनकखलाहतुडेहिं ओववित्ता पक्खाहयतिक्खणबखविकिन्न-जिभांछिययण-नीदओलुप्ग विगतवयणा, उक्कासता च उप्पय ता निपतता भमता। सी उण्ह-तण्हाखुह वेयण अप्पईकार अऽविजम्मण-णीश्चमउविन्गवास-जग्गण वह बधण-ताडणकणनीवायण-अट्ठीभजण-नासाभेय प्पहारदुभण छवीच्छेयण अभिओग-पावण - कसकुसारनिवाय-दमणाणि વાળrifજ રા
વરગડા, ધાન, શિયાળ, કાગડા, બિલાડા, અષ્ટાપદ, ચિત્રા, વાઘ, વ્યાધ્ર પત્ય, સિંહ, દપિત અને ભૂખથી પીડાતાં નિત્ય ભજન વિનાના ઘેર ભયંકર અવાજ કરતાં. તે પશુઓ વડે આક્રમણ કરાયેલા, દઢ કાઢે વડે ગાઢ રીતે કરડાયેલા, ખેંચાયેલા, તીણ નખ વડે સર્વત્ર વિદારેલા દેહવાળા, સાંધા ઢીલા થયેલા અને અંગ વિરૂપ થયેલા નારકને કંકપક્ષી, સમળી, ગીધ, અતિ કષ્ટકારી કાગડાના સમૂહ વડે, કર્કશ, સ્થિર, દૃઢ નખ અને લેહ મુખવાળા તે પક્ષીઓ વડે પાંખોથી હણાતા, તીહણ નખ વડે જીભ ખેંચાયેલા, આંખો કઢાયેલા, નિર્દય વિકૃત વદનવાળા તે નારકે ક્રન્દન કરતા, ઊંચે ઉછળતા, નીચે પડતા ભમતા વેદના સહન કરે છે. શીત, ઉષ્ણ, તૃષા, ભૂખાદિ વેદના વૈદ્યાદિથી રહિત જંગલમાં જન્મવું, નિત્ય ભયથી ઉદ્વિગ્ન, જંગલમાં વસવું, નિદ્રાને ત્યાગ, વધ, બંધન, મારવું અગ્નિથી ચિન્હ કરવાં, ગર્તાદિમાં ફેંકવું, હાડકાં ભાંગવા, નાસિકામાં કાણું પાડવા, પ્રહારથી દમન, અવયવ કાપવાં, પરાધીન કરવાં, ચાબુક, અંકુશ લેહશલાકાઓનું શરીરે પડવું, દમન કરવું, વાહન થવું નિ વેદના પ્રાપ્ત થાય છે
Page #340
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પ્રશ્ન વ્યાકરણગસૂત્રમાં ભિન્ન-ભિન્ન પ્રકારની વેદનાઓનું વર્ણન કર્યું છે નરમાં ઉત્પત્તિ વિષે
એક વખત શ્રી ગૌતમ સ્વામીએ વીરપ્રભુને પ્રશ્ન પૂછે- હે ભગવંત! રત્નપ્રભા આદિ સાતે નરક પૃથ્વીઓમાં એક સમયે કેટલા નારકીઓ ઉત્પન્ન થતા હશે?
ईमीले णं भ ते । रयणप्पहाए पुढवीए नेरतिया एक्समरण केवतिया उववज्जति ? गोयमा ! जहण्णेणं एको वा दो चा तीन वा उकासेणं सखेज्जा वा उववज्जति एवं जाव अधे सत्तमाए । - સર્વજ્ઞ શ્રી વીરપ્રભુએ ઉત્તર આપતાં કહ્યું- હે ગતમ! જઘન્યથી એટલે એ છામાં ઓછા ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અથવા અસંખ્યાતા નારકી જ નરકમાં ઉત્પન્ન થાય છે. અને એ જ પ્રમાણે સાતે નરકમાં સમજવું. આ પ્રમાણે શ્રી જીવાભિગમ આગમમાં કહ્યું છે.
નારકીઓનો જન્મ ઉપપાત જન્મ કહેવાય છે. આવા ઉત્પન્ન થવાના તેમને માટે ૮૪ લાખ નરકાવાસ છે. અને ઉત્પત્તિનિઓ નારકીઓની ૪ લાખ ગણવામાં આવી છે. ત્યાં ઉત્પત્તિ સમયે પ્રથમ અંગુલને અસંખ્યાતમાં ભાગ જેટલું નાનું તેનું શરીર હોય છે અને અંતર્મુહૂર્તમાં જ ઘણું મોટું થઈ જાય છે. સંકીર્ણ એટલે સાંકડી કુંભમાં નહીં સમાતાં તે જી ઘાણીમાં પલાતાં પશુની જેમ ચીસાચીસ કરે છે. આ ચીસે સાંભળીને નારકી જીવને ઉત્પન્ન થયેલે જાણીને નારકસંત્રી પરમાધામીએ યમદૂતની જેમ દોડતા આવે છે. પકડો પકડે. મારે..મારે....બોલતા બેલતા તલવાર ભાલા વડે
૭૭
Page #341
--------------------------------------------------------------------------
________________
ભેદી વિંધે છે. ટુકડા કરી-કાપી નાંખી તેને કુંભમાંથી બહાર કાઢે છે. નિર્દયપણે પીડે... તે બીચારા નારકીઓ નાસભાગ કરવા માંડે પણ તેમનું શું ચાલે? પછી તે કાપવા મારવાની વેદના શરૂ ઈ જાય છે. જન્મતાની સાથે જ આ વેદનાઓ છે. આ પ્રમાણે ભવભાવનામાં જણાવતા કહેવામાં આવ્યું છે કે
अगुलअसखभागे। तेसि शरीर' नहिं हवइ पढम् । अमुहुत्तयेतेण जायइ सपि हु महल्ल ॥२३॥ पीडिज्जइ मे। तत्तो घडियालसकडे अमाबतो। पीलिज्जतो हथिम्ब धाणए विरसमारसः ॥२४॥ त तह उप्पपा पासिडण घाबाति हतुट्ट. मणा। रे रे गिपहहगिह एय दुति जपता ॥९५॥ छोल्लिज्जत तह सकडाउ जताओ वससलिय व । धरिऊण खुरे कवति पलवमाण इमे देवा ॥९७॥ एएय निरयपाला धावंति समतओ व कलयलता । रे रे तुरिय मारह छिदह भिंदह इम पाव ॥९९॥ इय जपता वावल्लभल्लिसेलेहि खग्गकुतेहिं नीहरमाण विधांति तह य छिदाति निग्रारुणा ॥१००।। નરકમાંથી ભાગીને કેમ નથી આવી જતા ?
શ્રી રાયપસણીય નામના આગમમાં આ પ્રફનને ઉત્તર આપતાં જણાવ્યું છે કે
चउहि ठाणेहि एएसी अहुणेोववष्णए नरएसु नेरहए इच्छेइ माणुस लेग हव्यमागच्छित्तए ना चेव पां संचाएइ ? महाभूय वेयपा बेदेसाणे २ नरयपालेहिं भुज्जा भुजा समहिज्जिम णे ३ निरय बेयरिज सिं कम्म पांसिं अक्खीसिं अवेयस अनिजिन्नसिं ५ निरया ऽयसिं कम्म सिं अकखीणसि अनिज्जन्नसिं.
હે પ્રદેશી, નરકમાં તાજો ઉત્પન્ન થયેલે નારકી મનુબ્લકમાં આવવાને ઈર્ષે પણ ચાર કારણેથી આવી શકે નહિ.
७८
Page #342
--------------------------------------------------------------------------
________________
૧ ભયંકર મટી વેદનાને ભેગવવી. ૨. નરકના પાલક પરમા ધામીઓનું વારંવાર સતાવ્યા કરવું. ૩. નરકનું વેદનીય કર્મ ક્ષણ ન થયેલું હોવાથી તેમજ નિર્જરાયું ન હોવાથી. ૪. નરકનું આયુષ્ય ક્ષીણ થયું ન હોવાથી ભગવાયુ ન હોવાથી તેમજ નિરાયું ન હોવાથી. આવા કારણસર કઈ પણ નારકી જીવ જીવતા તે નરકમાંથી ભાગીને આવી શકે તેમ નથી. કઈ નરકમાંથી આવેલે જીવ શું પામી શકે ? ૧ પહેલી નરકમાંથી આવેલે જીવ ચકવતી થઈ શકે. ૨ બીજમાંથી આવેલ વાસુદેવ કે બળદેવ પણ થઈ શકે. ૩ પહેલી ત્રણમાંથી આવેલ છવ તીર્થંકર થઈ શકે છે.
જેમ શ્રેણિક મહારાજા પહેલીમાંથી આવીને અને શ્રીકૃષ્ણ ત્રીજી નરકમાંથી આવીને આગામી વીશીમાં
તીર્થકર બનશે. ૪ પહેલી ચારમાંથી આવેલે જીવ કેવળી થઈ શકે છે. ૫ ૧ થી ૫ માંથી આવેલ જીવ ચારિત્રપામી સાધુ થઈ શકે. ૬ ૧ થી ૬ માંથી આવે છે દેશવિરતિધર શ્રાવક થઈ શકે. ૭ ગમે તે નરકમાંથી આવેલ જીવ સમ્યકત્વ તે પામી શકે છે.
આ સર્વ લબ્ધિઓની સંભાવના છે તે જીવ માટે રહે છે. પામે જ એવું નથી. પરંતુ પુરૂષાર્થ–પ્રયત્ન વિશેષ કરીને પામી શકે છે.
ક્યાં સંઘયણવાળા જીવે કઈ નરક સુધી જઈ શકે ? ૧. વન્ડઝષભ નારાચસંઘયણ વાળા જ સાતમી નરક સુધી જઈ શકે છે. (૨) ઋષભ નારા સંઘયણવાળા છઠ્ઠી સુધી ૩નારાજી સંઘયણવાળા જ પાંચમી સુધી, ૪ અર્ધનારાચવાળા
Page #343
--------------------------------------------------------------------------
________________
દ સંધયણે
- વ7-91-નારી
અર્ધ-TRET
ish,
कीलिका
ऋषम-नाराच
tion),
આ
ટ્વીર
છે
તૈવર્ત .
ચેથી નરક સુધી, પાંચમા-કીલિકા સંઘરાયણ વાલા છે ત્રીજી નરક સૂધી અને છઠ્ઠા સેવા (છેવટ્ટટ) સંઘાણ વાળા બીજી નરક પૃથ્વી સુધી જઈને ઉત્પન્ન થઈ શકે છે. સંધયણ એટલે શરીરને બાંધે, મજબૂતી. એ પ્રમાણે જ પાપ પણ વધુ તીવ્ર આદિ કરતા હોય છે તે કારણે તેમને તે તે વધુ નીચી તીવ્ર નરકમાં જવું પડતું હોય છે, બે પ્રકારે નારકી છે
ચાર ગતિમાં પ૬૩ ના જે પ્રકારે ગણવામાં આવ્યા છે, તેમાં નારકીઓને ૧૪ પ્રકારના ગણ્યા છે. સાત નરકના નામે ૭ પ્રકારના નારકી છે. પરંતુ ૬ પર્યાપ્તિઓની
Page #344
--------------------------------------------------------------------------
________________
દ્રષ્ટિએ ૭ પર્યાપ્તા ઉR નરકગતિ નારકી-અને ૭ અપર્યાપ્તા નારકીએ એમ ૧૪ પ્રકારના નારકીજી ગણવામાં આવ્યા છે. મિથ્યા દ્રષ્ટિ, મહાઆરંભ-સમારંભ કરનાર, મહાપરિગ્રહો, માંસાહારી, હિંસક વૃત્તિ વાળા, પંચેયાદિને વધ-ઘાત કરનાર તીવોધી, અનન્તાનુબંધી કષાયની વૃત્તિવાળે, કૃષ્ણાદિ અશુભ દૂર લેશ્યાવાળા છે તથા રૌદ્રપરિણામી છે, અતિ પાપ-મજી વિશેષ કરીને નરક ગતિનું આયુષ્ય બાંધીને નરક ગતિમાં જાય છે. નરકગતિમાં જનારા જીવમાં ફક્ત મનુષ્ય તથા તિર્યંચગતિના પશુ-પક્ષીઓ ઓ બેજ ગતિને છે નરકગતિમાં જઈ શકે છે. પરંતુ દેવલેક દેવના દેવતા નરકમાં નથી જતા. કારણ તેવા કારણે ને અભાવ છે. અને તે જ પ્રમાણે નારકીઓ મરીને પાછા તુંરત નારકી તરીકે નથી જન્મ લેતા. કારણ કે તેમને તેવા કારણોને અભાવ હોય છે. હા, દેવકના દેવતાઓ પૂર્વભવના અતિસ્નેહપ્રેમ આદિના કારણને કારણે પિતાની વૈકીય શકિતથી નરકગતિમાં જઈને ઘડીભર પિતાના નેહીને મળીને પાછો આવી જાય છે. પરંતુ મરીને તુરંત ન જ જાય. એક ભવ મનુષ્ય તિર્યંચને બાંધ્યા પછી જાય. ભૂતકાળમાં અનન્તા જે નરક ગતિમાં ગયા છે.
આ સંસારમાં ધર્મ કરતા પણ પાપનું પ્રમાણ ઘણું વધારે છે. તેથી પાપની સજા ભેગવવા માટે જ નરકમાં જનારા પણ ઘણાં વધારે. નરકગતિમાં પાપની સજા વધુ પ્રમાણમાં ભેગવવાની છે. બાકી, ત્યાં ધર્મ નથી. ભગવાન નથી, સાધુ સંત નથી. દર્શન પુજા નથી. ભક્તિ ભાવના નથી. એટલે સદંતર ધર્મને અભાવ જ છે. એટલે નરકમાં તે શું
Page #345
--------------------------------------------------------------------------
________________
ધર્મારાધના થઇ શકે ? ન જ થઇ શકે. જે કઇ પણ ધર્માં રાધના કરવી હેાય તે અહીયાં આ જન્માં જ કરી લેવી જોઈએ. અહીયા સાક્ષાત દેવ-ગુરુ તથા ધર્મ હતેા અને છે. ત્યારે આરાધ્યા નહી અને નરકમાં ગયા પછી પરમાધામીના પગે પડીને માફી માંગશે ? પરન્તુ ગમે એટલા પગે પડશેા, આજીજી કરશેા, માફી માંગશે તે પણ પરમાધામીને દયા નહી આવે. પેલા અધમી છે. પરમ અધમી છે. સ્પષ્ટ કહેશે-કેમ ઉપર દેવ-ગુરૂ-ધર્મ હતા ત્યારે આરાધ્યા નહિ.... માન્યા નહીં? ત્યારે તે તું ઘણાં અભિમાનમાં હતા. અભિમા નમાં જ ખેલતા ફરતા હતા.... હું ધમમાં નથી માનતા મને આમાં કોઈ શ્રદ્ધા નથી. વિશ્વાસ નથી. આ બધુ હુમ્બંગ છે.... વગેરે તારા અભિમાનની ભાષા ઘણી વિચિત્ર હતી. અને હવે તું મારા પગે પડે છે. અરે.... ! મનુષ્ય જન્મમાં તી કર ભગવાનને પગે પડયા હોત. માન્યા પૂજયા હોત તે અહી' આવવાના અવસર જ ન આવત. પરન્તુ હવે શું થાય ? તે ત્યાં કઇ જ નથી કર્યું. ફક્ત પાપા જ ઉપાર્જન કર્યાં છે. હસતા હસતા પાપા ખૂબ ખાંધ્યા છે. તે હુવે આજે અહીયા તેની સજા ભોગવવા તૈયાર થા. આ સમજને માત્ર સમ્યગ દ્રષ્ટિ જીવા જ સમતા ભાવે નરકની વેદના સહન કરે છે. બાકી, મિથ્યા દૃષ્ટિ જીવા ખૂબ લડે છે, બાઝે છે. કાપાકાપી મારામારી કરતા હોય છે. બીજી બાજુ તીવ્ર નપુ`સકવેદને ઉદ્દય હાય છે. નરકમાં કઇ સ્ત્રી-પુરૂષ તરીકે નથી હેતા. બધા જ નપુ ંસક એટલે કામ-વિષય વાસનાને પણ તીવ્ર ઉદય હાય છે. આ કારણે પણ મારામારી પરસ્પર ચાલતી રહે છે.
૮૨
Page #346
--------------------------------------------------------------------------
________________
છે
IN
III
ઘડીભર શ્વાસ લેવા જેટલે સમય પણ નિરાંત કે શાન્તિ નથી.
પ્રિસંગોપાત અત્રે “નારકચર્ચાનો વિષયને વધુ સ્પષ્ટ કરવા માટે નરકસંબંધી વિશેષ વિચાર કર્યો છે. આગમાદિ શાસ્ત્રોમાંથી નરક સંબંધી હકીકત સંક્ષેપમાં સ્પષ્ટ કરી છે. જેથી આપણા જેવા સર્વ જીવેને નરક ગતિની પ્રતીતિ થાય.]
અકપિત ગણધરને સમાધાન
તથા તેમની દીક્ષા छिन्नम्म संसम्मि जिणे जर
मरवा विप मुक्केगा। से समणो पब्वइओ तीहिं
सह खडियसएहिं ॥ આ પ્રમાણે ગૌતમગોત્રીય અકાપિતદેવ દ્વિજોત્તમ વિપ્રવર્ય પંડિતે નરકગતિ અને નારકી જી વિષે સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુ સાથે ચર્ચા વિચારણા કરી અને તેમની શંકાનું સમાધાન થયું. મનઃ સંતોષ થયે. નરક ગતિની પ્રતીતિ થઈ પ્રભુના વચનથી અથાર્થતા અને તત્વની વાસ્તવિકતા સમજાઈ ગઈ. સમ્યગ સાચું જ્ઞાન પામ્યા. સાચી દિશા પામ્યા. અને વાસ્તવિકતા સમજાઈ ગયા પછી પિતાના સંક૯પ પ્રમાણે જીવન પ્રભુ ચરણે સમર્પિત કરવા તૈયાર થયા અને પિતાના ૩૦૦ શિવે સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુનું શિષ્યત્વ સદાના માટે સવીકાર કર્યું. આઠમા ક્રમે ગણધર બન્યા. ત્રિપદી પામી દ્વાદશાંગી રચી. યથાર્થ તત્વને જગતને ઉપદેશ આપે. ૩૦ વર્ષનું કુળ ચારિત્ર પાળ્યું. કેવળજ્ઞાન પામી ૨૧ વર્ષ સુધી
Page #347
--------------------------------------------------------------------------
________________
કેવળી તરીકે વિચરી ૭૮ વર્ષનું કુલ આયુ પૂર્ણ કરી પ્રભુની હયાતમાં જ રાજગૃહીમાં અંતિમ ૧ માસનું અનશન કરી નિર્વાણ પામ્યા. સદાના માટે આ સંસારથી મુક્ત થયા. સિદ્ધ-બુદ્ધ -મુક્ત નિરંજન-નિરાકાર બન્યા.
એમની ચર્ચાના આ વ્યાખ્યાનમાંથી આપણે સહુ કઈ સાચુ તત્વ સમજી પાપ કરતાં અટકીએ અને નરકગતિથી બચીએ. કઈ જીવ નરકગતિમાં ન જાય એ જ શુભેચ્છા સાથે સર્વ મંગળ...............
શિવમસ્તુ સર્વ જગતઃ
Page #348
--------------------------------------------------------------------------
________________
- શિબિરની સફળતાને એક પ્રબળ પુરા – પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના નરકગતિના સચિત્ર વ્યાખ્યાન પ્રસંગે ઉપસથિત સેંકડો ભાઈ– બહેને એ તથા શિબિરાર્થી યુવાનોએ
જાહેરમાં સામૂહિકરૂપે કરેલ દારૂ, માંસ, ચેરી, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, આદિ વ્યસને તથા ગર્ભપાત, બળાત્કાર, દુરાચાર,
અનાચાર આદિ ન સેવવાના પચ્ચખાણ. માનસિક સંકલ્પ સાથેની જીવન ભરની
પ્રતિજ્ઞા.. જીવનમાંથી પાપોને તિલાંજલિ... - સૌરાષ્ટ્રની ધરતી જામનગરના હજારો શિબિરાર્થી યુવાને તથા ભાઈ-બહેનોએ કરેલ
અનુમોદનીય ત્યાગ સ્વીકારેલી પ્રતિજ્ઞા. લીધેલા પચ્ચખાણ... બદલ શતશ ધન્યવાદ
-
/
/
જૈન શાસન જયવંતુ રહે
Page #349
--------------------------------------------------------------------------
________________
ruvemu M2
શ્રી આદિનાથાય નમઃ
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણુવિજયજી મહારાજના વિ. સં. ૨૦૪૦ ની સાલના જામનગરના ચાતુર્માસ દરમ્યાન
શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘે જેલ ૧૬ રવિવારીય ચાતુર્માસિક શ્રી મહાવીર જેને શિક્ષણ શિબિર માં ચાલતી દર રવિવારીય ગણધરવાદ વિષયની સચિત્ર જાહેર વ્યાખ્યાન માળા ના ૧૧ માં
વ્યાખ્યાનની પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા સ્વ. - પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્
હમસાગર સુરીશ્વરજી મહારાજ (ગચ્છાધિ પતિ) ની આસો સુદ ૮ ની ચોથી પુણ્યતિથિ પ્રસંગે પૂજ્યશ્રીની સ્મૃતિ અથે પૂ. સાધ્વીજી શ્રી મૃગેન્દ્ર શ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી સુયશાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી વિપુલ યશાશ્રીજી મહારાજ ના અત્રે જામનગર ચાતુર્માસ દરમ્યાન તેમની પ્રેરણાથી શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના મોટા ઉપાશ્રયની શ્રાવિકા બહેનોએ કરેલ સામૂહિક ફંડમાંથી તથા
Page #350
--------------------------------------------------------------------------
________________
777
1. I Trust it is
1
2
પઆમથી હેમસાગર સુરીશ્વરજી
5 શ્રી વીશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘના | ઉદાર સહકારથી પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ
કરવામાં આવી છે.
Page #351
--------------------------------------------------------------------------
________________
- શ્રી આદિનાથાય નમઃ - પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
- ની પવિત્ર નિશ્રામાં – શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ
તરફથી યુવાનોના લાભાર્થે આયોજિત
- ૧૬ રવિવારીય ચાતુર્માસિક - - શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર – આસો સુદ ૯. રવિવાર તા. ૩૦-૯-૧૯૮૪ ની ૧૧ મી રવિવારીય શિબિર પ્રસંગે
સર્વે શિબિરાર્થીઓની સાધર્મિક ભકિત મુંબઈ ના સુપ્રસિદ્ધ ઉદાર
દાનવીર શેઠ શ્રી મહેતા તારાચંદ
ધનજીભાઇ તથા તેમના પરિવાર
તરફ થી કરવામાં આવી છે.
તથા ચોથી શિબિરની સચિત્રગણધર વાદની કર્મ સિદ્ધિ વિષયની પ્રવચન પુસ્તિકા પણ તેમના સૌજન્યથી છપાવી
પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જૈન સમાજના સુપ્રસિદ્ધ આવા ઉદાર દાનવીરની
સહકાર બદલ સાભાર ધન્યવાદ. •
Page #352
--------------------------------------------------------------------------
________________
આ
જે
તે
સહારાજ હી પઝિશમાં
કા.
કાળી 1પ00 Slidજસંદ
MICELK kal21970 nih
Wપાપ
UUUUUUUS લિhતમ સ્વામી ૭ ૮ અસ્તિત્વ
હાભૂતિ તમeવામી,
સ્વામી 3વાયુભૂતિ ઉત્તમ
સ્વામી •tો દશકર AA
hook
ત
feb
666
512)
ગાઝી ૬૦ મેતાર્યે .
૩ શ્રી કd સ્વામી છે.
CULT
અર્ચલતા સ્વામી .
સુધમાં સ્વામી • •
AARA
• અજિત
પy
વામી , ૫ સરળ
MEાક
ચમી , 9 ચૈત્ર
N
CON
ભો છે દ મંહત
આ બાયોજિત-થાdali
થામાંસિક7૬રવિવારીયા
defઇ બો
UUTUUD
wuwu
શ્રી મહાવીર જૈવ શિક્ષ018
સાકર
પર સચિત્ર જાહેર વ્યાખ્યાન માળાક
- સચિત્ર ગણધરવાદ
પ્રવચનકાર અને લેખક-પ.પુ.મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
વિષય :- “પુણ્ય’ અને ‘પાપ” - સિદ્ધિ”
આસો સુદ ૧૩, અને વદ ૪] વ્યાખ્યાન–૧૨-૧૩ [ તા. ૭ અને ૧૪–૧૦–૮૪
Page #353
--------------------------------------------------------------------------
________________
- ૧૨ અને ૧૩ બન્ને સંયુકત વ્યાખ્યાને -
નવમા ગણધર શ્રી અલભ્રાતા સ્વામી વિષય- “પુણ્ય” અને “પાપ” સિદ્ધિ
શંકા - પુણ્ય અને પાપ જેવું કંઈ છે કે નહીં?
ते पव्वइए साउअयलभाया ___ आगच्छइ जिणसगास । વગ્રામ વંદન
वंदिता पज्जुवासामि ॥
ઉc
1
:
.
પ. પૂ. આસને પકારી પરમપિતા પરમાત્મા ચરમ તીર્થ પતિ પ્રભુ મહાવીર સ્વામીને નમસ્કાર પૂર્વક
અપિત પંડિત આદિ પિતાના શિષ્ય પરિવાર સાથે સર્વજ્ઞ મહાવીર સ્વામી પાસે ગયા. અને તેમની સાથે ચર્ચા કરીને શંકાનું સમાધાન કરીને દીક્ષિત થયા તે સાંભળીને નવમા દ્વિજોત્તમ પંડિત પ્રવર અચલબ્રાતા પણ પિતાના ૩૦૦ શિવેના પરિવાર સાથે પ્રભુ પાસે જવાને વિચાર કરે છે. અને વિચારે છે કે હું પ્રભુ પાસે જઈશ ભગવંતને વંદન કરીશ, અને વંદન કરીને તેમની સેવા કરીશ. આ પ્રમાણે વિચાર કરીને કેસલા નગરીના વતની ૪૧ વર્ષની ઉંમરવાળા હરિતગોત્રવાળા અલભ્રાતા વસુ પંડિત તેમના ૩૦૦ શિષ્ય સાથે પ્રભુ પાસે સમવસરણે આવ્યા. आभठ्ठो य जिणेण जाइ-जरा मरण-विप्पमुक्केणं । नामेण य गोतेण य सवण्णु · सबदरिसीणं ॥ १९०६
Page #354
--------------------------------------------------------------------------
________________
જન્મ-જરા-માણથી રહિત સર્વ-સર્વદેશી રમતાના સાગર- શુકાના ભંડાર ભગવંતે તેમના નામ અને ગેત્ર પૂર્વક સંબોધન કરી બોલાવતા કહ્યું, હે હસ્તિગેત્રિય અલભ્રાતા આવે. ખુશીથી આ મધુર–મીઠે આવકાર મળતા પંડિત અલભ્રાતા સમવસરણુમાં ઉપર આવ્યા. સ્તબ્ધ બની ગયા. ત્યાં તે પ્રભુએ આગળ કહ્યું – कि मण्णे पुण्ण-पाव अस्थि-नथि त्ति संसओ तुझ । वेय पयाण य अत्थं न यागसी तेसिमो अत्यो ॥
જીવ માત્રના મનોગત ભાવને જાણનારા અંતર્યામી પરમાત્મા મહાવીર પ્રભુએ અચલબ્રાતાની મનગત શંકાને પ્રગટ કરતા કહ્યું- હે ઓ ! તારા મનમાં એવી શંકા છે કે પુણ્ય-પાપ જેવું કંઈ છે કે નહીં ? અદૃષ્ટ દેખાતા એવા પુણ્ય-પાપ હોઈ શકે ખરા ? આ પ્રમાણે તારા મનમાં પુણ્યપાપ વિષે શંકા છે. પરંતુ હે અલભ્રાતા ! તને આ સંશય થવામાં પરસ્પર વિરુદ્ધાર્થવાળા વેદનાં પદો તેમાં કારણભૂત છે. તે વેદપદોનો અર્થ બરોબર ન લગાડતાં આ શંકા ઉભી થઈ છે, અને જે વેદ વાળ્યો પરસ્પર વિરૂધ્ધ અર્થવાળા તારી સામે આવ્યા તેનો આશય તું ન સમજી શકે. એટલે સંશય ઉભું થયે. તે વેદવાકય આ પ્રમાણે છે– પુરુષ નં ૧ ચમતં ચરર મારા” તને જેમાંથી સંશય થયો તે આ વેદ વાક્ય છે. અને તેનો અર્થ તું એવો કરે છે કેઆ પ્રત્યક્ષ જણાતું જે કંઈ પણ જડ ચેતન સ્વરૂપ જે થયું અને થશે તે સર્વ પુરુષ જ છે. પુરૂષ અર્થાત આત્મા જ છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
પરન્તુ આત્મા સિવાયના પુણ્ય–પાપ નામના કોઈ પદાર્થ છે જ નહીં.
હે અલભ્રાતા ! તે આ વેદ વાક્યથી એમ નક્કી કરી લીધું કે આત્મા સિવાય- પુણ્ય-પાપાદિ જેવું કંઈ જ આ જગતમાં નથી.
બીજી બાજુ વેદના એવા પણ વાળે આવ્યા, જેવા કેપુણ: gવેન વર્મળ : પેન ” અર્થાત પુણ્ય એટલે શુભ કર્મ વડે પ્રાણ પુણ્યશાળી થાય છે, અને પાપ એટલે અશુભ કર્મ વડે જીવ પાપી બને છે. આ વેદ વાક્યથી તે પૂણ્ય–પાપની સત્તા જણાય છે. એક વાક્ય જુદું અને એના કરતાં બીજ વાકય સાવ વિરૂદ્ધ એટલે પરસ્પર વિરૂદ્ધ બે પ્રકારના વાયેના અર્થને વિચાર કરતાં તું દ્વિધામાં પડે. મનમાં શંકા જાગી. હવે શું કરવું ? પૂણ્ય-પાપ માનવું કે ન માનવું ?
એમાં પુણ્ય–પાપની સત્તા જણાવતા એવા કેઈ પ્રબલ તકે પ્રમાણે તને ન મળ્યા એટલે તે પુણ્ય-પાપ માનવાનો પક્ષ જાતે કર્યો. અને પુણ્ય-પાપ જેવું કંઈ છે જ નહીં આ પક્ષ નક્કી કર્યો. વેદ વાક્યને સમન્વય અને સાચે અર્થ
ભગવાન– હે અલભ્રાતા ! સર્વ પ્રથમ તો વેદ પદને અર્થ અને આશય સમજ, કે એ વેદો શું કહેવા માંગે છે ? એટલે તને ખ્યાલ આવશે કે તારે સંશય યોગ્ય છે કે અગ્ય? “pદ્ર સ ચટું મૂત ચરર માધ્યમ” આ વાયક
પૂથ
પડય-પાપની સાથે તે પુણ્ય-પાપ
આ
Page #356
--------------------------------------------------------------------------
________________
એમ કહેવા માંગે છે કે આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયું અને ભવિષ્યમાં થશે, તે સર્વ આત્મા જ છે. આ વેદ વાક્ય વિશેષ કરીને આત્માની સ્તુતિ કરે છે. આત્માના મહિમાનું વર્ણન કરે છે. નહીં કે આમેતર અન્ય પદાર્થોને નિષેધ નથી કરતા. એકનો મહિમા વર્ણવ્યો એટલે બીજાને નિષેધ થઈ ગયે, એ જગતમાં કઈ વ્યવહાર પણ નથી દા. ત. “પશુમાં કાન્ત” આ વેદ વાક્યમાં આખા જગતને વિષ્ણુમય કહ્યું છે. વિષ્ણુને મહિમા જણાવતા એમ
जले विष्णुः स्थले विष्णुः, विष्णुः पर्वतमस्तके । सर्व भूतमया विष्णुस्तस्माद्द विष्णुमय जगत् ॥
અર્થાત જલમાં વિષ્ણુ છે, સ્થલ (ભૂમિ) માં વિષ્ણુ છે, પર્વત ઉપર પણ વિપશુ છે, અને સર્વ ભૂતય વિષ્ણુ છે. તેથી સંપૂર્ણ જગત વિષ્ણમય છે.” ' આ વાક્યમાં વિષ્ણુનો મહિમા ગાય છે. પરંતુ બીજા અન્ય પદાર્થોને અભાવ કર્યો હોય એવો કોઈ ઇવનિ આમાંથી નથી નીકળતું. એટલે આ વાક્ય ઉપરથી પુણ્ય-પાપ જેવું કંઈ છે જ નહિં એ જે તું અર્થ કાઢે છે તે બિલકુલ એગ્ય છે. એ જ પ્રમાણે “g૬૫ g” આ વાકયમાં આત્માને મહિમા વર્ણવે છે. પરંતુ આમાં પણ અમેતર અન્ય પદાર્થ કંઈ છે જ નહિ એ આ વેદ વાકયને કેઈ અલિપ્રાય જ નથી. બીજુ હે અલભ્રાતા ! શેડો એ પણ વિચાર કર કે જે પુણ્ય પાપ જેવું કંઈ હેત જ નહીં તે વેદમાં “રિત્ર
પ
Page #357
--------------------------------------------------------------------------
________________
gવાત કa T” મેળવવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આ રીતે યજ્ઞ કરવાનું શા માટે કીધું ? વેદોની તે એવી માન્યતા છે કે અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાથી એક અદષ્ટ (પુણ્ય) ઉત્પન્ન થાય છે. તે આત્માને સ્વર્ગમાં લઈ જાય છે.
બીજું એ કે, જે પુણ્ય-પાપનું અસ્તિત્વ ન માનવામાં આવે તે, દાનનું ફળ પુણ્ય અને હિંસાનું ફળ પાપ જે મનાય છે, તે સર્વ નિષ્ફળ અસંગત સિદ્ધ થઈ જશે અને જે પુણ્ય-પાપને નિષેધ થશે તે દન-હિંસાદિ પ્રવૃત્તિને પણ નિષેધ થઈ જશે. પરંતુ લેક વ્યવહારમાં તે તેવું દેખાતું નથી. દાન હિંસાદિ પ્રવૃત્તિઓ તે એકધારી-એક સરખી ચાલુ જ છે. જે આચરે જ છે. અને જે જીવે પ્રવૃત્તિ કરે જ છે તે પછી તે પ્રવૃત્તિ સદંતર નિરર્થક જ છે એમ પણ કહી નહીં શકાય. કંઈક સાર્થક્તા તેમાં પણ છે.
અને બીજું એ પણ આ સંસારમાં સ્પષ્ટ દેખાય છે કે દરેક પ્રાણી સુખ–દુઃખ અનુભવે છે. કોઈ સુખી કઈ દુઃખી છે, તે પછી તેનું કારણ શું? માટે આ સંસારમાં સુખ દુઃખ છે તે તેનું કારણ પણ પુણ્ય-પાપ છે એ સ્પષ્ટ થાય છે. માટે વેદનું તાત્પર્ય પુણ્ય-પાપનું નિષેધ કરવાનું નથી. માટે હે અલભ્રાતા ! પુણ્ય-પાપ અવશ્ય છે. પુણ્ય-પાપ વિષે મતભેદના પક્ષેमण्णसि पुण्णं पाव साहारणमहव दोऽवि भिन्नाह । होज्ज न वा कम्म चिय सभावओ भवपब चाऽय ॥
Page #358
--------------------------------------------------------------------------
________________
હે અલભ્રાતા ! વળી તારી સમક્ષ પુણ્ય-પાપ વિષે જુદા જુદા મતે ઉપસ્થિત છે તેમાંથી પણ તું નિર્ણય નથી કરી શક્તિ કે ખરો પક્ષ કર્યો હશે ? તેથી પણ તારુ મન દ્વિધામાં હોવાથી સંશયગ્રસ્ત છે. પુણ્ય–પાપ વષેના તારી સામે ઉપસ્થિત મતે- આ પ્રમાણે છે
(૧) પુણ્ય હશે ? (૨) પાપ હશે ? (૩) અથવા ઉભયમિશ્ર હશે ? (૪) અથવા બન્ને ભિન્ન હશે? અથવા શું આ ભવને પ્રપંચ માત્ર સ્વભાવથી જ ચાલતું હશે ? આ પક્ષેને વધુ સ્પષ્ટ કરી એ–
(૧) માત્ર પુણ્ય જ છે. અને પાપ નથી. (૨) માત્ર પાપ જ છે. પુણ્ય નથી.
(૩) પુણ્ય- અને પાપ શું મેચકમણિની જેમ બને મિશ્ર છે ? અર્થાત મેચકમણિમાં વિવિધ રંગે હોવા છતા તે એક સાધારણ વસ્તુ છે તેમ સુબ-અ ને દુઃખરૂપ ફળ આપનાર કે એક જ સાધારણ રૂપ છે ? અર્થાત શું પુણ્ય–પાપ બનેમિશ્ર છે ?
(૪) અથવા સુખનું ફળ આપનાર પુણ્ય, અને દુઃખનું ફળ આપનાર પાપ શું બને જુદા-જુદા સ્વતંત્ર છે ?
(૫) કર્મ જ નથી. અર્થાત શુભાશુભ કર્મરૂપ પુણ્ય-પાપ જેવી કઈ વસ્તુ જ નથી. અને આ સંસારનો ભવપ્રપંચ માત્ર સ્વભાવથી જ ચાલે છે. કર્મને અભાવ અને સ્વભાવવાદ માનનાર આ પાંચમે પક્ષ છે. તે અચલ બ્રાતા ! આવી પરસ્પર વિરુદ્ધ પાંચ પ્રકારની માન્યતાઓથી તું સંશયગ્રસ્ત થયેલ છે. આ પાંચે મતે કે પિતપોતાના મતની સિદ્ધિ માટે સમર્થન
Page #359
--------------------------------------------------------------------------
________________
કારક ભિન્ન ભિન્ન યુક્તિઓ આપીને મતપુષ્ટિ કરે છે. તે આ પ્રમાણે છે. (૧) એકાન્ત પુણ્યવાદ પક્ષ पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणो । तस्सेव खए मोकखा पत्थाहारोवमाणाओ ।
ફકત પુણ્યવાદ જ માનનારા અને પાપ ન માનનારા મતવાદીઓનું માનવું છે કે એકલા પુણ્યને જ માનવાથી સુખ-દુઃખ બને ઘટી શકે છે. તો પછી પાપ તત્વ માનવાની કોઈ જરૂરજ નથી રહેતી. જેમ-જેમ ભેજનમાં પથ્થહાને જ વિશેષ રૂપે લેવામાં આવે તે આરોગ્ય સુધરે છે. સારૂ રહે, વધારો થાય છે. અને જેમ પથ્ય આહારનું પ્રમાણ ઘટે છે તેમ આરોગમાં પણ હાનિ આવે છે. અર્થાત રેગ વધે છે. એમ પુણ્યનું પ્રમાણ ઘટે છે તેમ તેમ દુઃખ વધે છે. અને જે પથ્ય આહાર સાવજ છોડી દેવામાં આવે તે મૃત્યુની પણ સંભાવના છે. તે જ પ્રમાણે ફક્ત એકલા પુણ્યને જ માનવાથી સુખ-દુઃખની ઉપપત્તિ થઈ શકે છે. તે પાપ જુદુ માનવાની જરૂર નથી.
પુણ્ય કમશ. ઉત્કર્ષ એટલે જેમ જેમ પુણ્ય વધે તેમ તેમ સુખ વધે છે. અને પુણ્ય એકદમ વધી જાય તે સ્વર્ગ મળે છે. જે પુણ્ય ક્રમશઃ ઘટે તે સુખ પણ ઘટે છે. અર્થાત દુઃખ મળે છે. અને પુણ્ય જે સાવ જ ઘટી જાય તે નરકમાં દુઃખ મળે છે. અને પુણ્યને સર્વથા ક્ષય અભાવ થઈ જાય તે મેક્ષ મળે છે. આ પ્રમાણે એકાન્ત પુણ્યવાદીઓ એકલા પુણ્યપક્ષથી પણ સંસારની વ્યવસ્થા ચલાવવાનું વિચારે છે.
Page #360
--------------------------------------------------------------------------
________________
એકાત પુણ્યવાદ પક્ષના નિરાસ અને પાપ સિદ્ધિ इय सविते सुह-दुक्खकारणचे य कम्मणो सिद्धो । पुण्णावगरिससेतेण दुक्ख बहुलत्तणमजुत्त ॥ ....
કર્મ રૂપી (મૂત) હોવા છતાં સુખ-દુઃખનું કારણ સિદ્ધ થાય છે. તેથી તે કર્મને પુણ્ય કર્મ, અને પાપકર્મ એમ બે પ્રકારનું માનવું જોઈએ. એટલે પુષ્ય ઘટવાથી દુઃખ વધે છે, અને માટે જ પાપને પુણ્યથી સ્વતંત્ર જુદું માનવાની આવશ્યક્તા જ નથી, એ પક્ષ ખેટ કરે છે.
જેમ કેઇને પણ વધારે સુખને અનુભવ થતો હોય તે તેના કારણરૂપે વધારે પુણ્યને માનવામાં આવે એ જ પ્રમાણે જે કોઈને વધારે દુઃખને અનુભવ થતો હોય તો તેની પાછળ કારણ સ્વરૂપે કઈ વધારે શુભ કર્મને જ માનવું જોઈએ. અને તે અશુભ કર્મ એટલે જ પાપ. પરન્તુ વધારે દુઃખના અનુભવની પાછળ પુણ્યનું ઘટવું માનવું એના કરતા પાપનું વધવું એ માનવું વધુ ઉચિત છે. દુઃખની વૃદ્ધિ માટે તેને અનુરૂપ કર્મ માનવું જોઈએ અને તે છે પાપ કર્મ
જવને જે દુઃખની વૃદ્ધિ થાય છે. તેનું કારણ ફક્ત પુણ્યનું ઘટવુ એજ નથી. કારણ કે દુઃખની વૃધ્ધિમાં બાહ્ય નિમિતામાં વધુ પડતો અનિષ્ય અગ્ય આહારાદિ પણ કારણ હોઈ શકે છે જે દુઃખની વૃદ્ધિની પાછળ ત પુણ્યનું ઘટવું જ કારણે માનવામાં આવે તે જે પુણ્યથી મેળવેલ છે આહારાદિ બાહ્ય સાધન છે તેની હાનિ થવાથી જ વધારે દુઃખ થવું જોઈએ. પરંતુ તેમાં સુખને પ્રતિકુળ એવા અનિષ્ટ
Page #361
--------------------------------------------------------------------------
________________
આહાર આદિ વિપરીત બાહ્ય સાધના બળના પ્રર્ષની અપેક્ષા રહેવી ન જોઈએ. જે પુણ્ય ઘટવાથી જ દુઃખ વધતુ હેય તે સુખના સાધનને ઘટાડે જ તેમાં કારણ હવે જોઈએ. પણ દુઃખના સાધનની વૃદ્ધિ તેમાં અનિવાર્ય ન હેવી જોઈએ.
પરતુ ના. દુઃખ માત્ર સુખના સાધને ઘટવાથી જ વધે છે એવું નથી. સુખના સાધનો ઘણું હોય છે છતાં પણ દુઃખ વધી શકે છે. માટે દુઃખની વૃદ્ધિની પાછળ સ્વતંત્ર અશુભ કર્મ માનવે જોઈએ. અને તે છે પાપ કર્મ સુખના વધ-ઘટની પાછળ તેના કારણભુત પુણ્યકર્મની વધ-ઘટ કારણ બને છે તે પ્રમાણે દુઃખના વધ–ઘટની પાછળ તેના પણ સ્વતંત્ર કારણરૂપે અશુભ પાપ કર્મને માને જઈએ. પુણ્ય ઈષ્ટ સાધને વસ્તુઓ ઘટી શકે છે, પરંતુ દુઃખદાયિ અનિષ્ટ વસ્તુઓ કેવી રીતે વધે ? તે તે અશુભ કર્મના ઉદયથી વધે છે માટે અશુભ કર્મ–પાપને સ્વતંત્ર માનવો જોઈએ.
બીજુ હે અલભ્રાતા ! જે પુણ્યની વૃદ્ધિના આધારે મસ્ત મેટુ સુખી શરીર માનવામાં આવે અને પુણ્યના ઘટવાથી નાનું દુઃખી શરીર એમ જે માનવામાં આવે તે શું આ પક્ષ બરોબર છે ? પાપ જેવી કઈ વસ્તુ જ સ્વતંત્ર ન હોય (ન માને અને માત્ર પુણ્યની વધ-ઘટ પ્રમાણે જ જે શરીર માનવામાં આવે તે બીજી ઘણી આપત્તિ છે. એટલે વધારે પુણ્યથી વધારે મેટુ શરીર અને ઓછા પુણ્યથી નાનું શરીર એમ જે માનીએ તે ચકવર્તી કરતા પણ હાથીનું શરીર
૧૦
Page #362
--------------------------------------------------------------------------
________________
મોટું છે, એટલે શું ચકવતી કરતા હાથીનું પુણ્ય વધારે માનવું છે અને હાથી કરતા ચકવર્તીનું શરીર નાનું છે તે શું હાથી કરતા ચકવર્તીનું પુણ્ય ઓછું માનવું ? ના. હાથીનું શરીર મેટું છે છતાં પણ પુષ્ય તો ચક્રવર્તીનું વધારે છે. અને હાથીનું પુણ્ય કેટલું ? સાવ ડું. તે પછી પુણ્ય ઘટવાથી શરીર ઘટે, આ મત પ્રમાણે તે હાથીનું પુણ્ય સાવ થોડું છે તે હાથીનું શરીર સાવ નાનું થવું જોઈએ ને? અને પુણ્ય વધવાથી જ શરીર મોટું થતું હોય તે ચકવતનું વધવું જોઇએ ને ? પરંતુ તેમ પણ માનવું ગ્ય નથી. સુખની પાછળ સ્વતંત્ર પાપને જ કારણભૂત માનવા જોઈએ.
બીજુ હે અલભ્રાતા ! થોડું પણ હોય તે સેનું સોનું જ કહેવાય. અને વધારે પણ હેય તેય સેનું તેનું જ કહેવાય. વધારે સેનાથી મેટો દાગીને બનશે. છેડા એનાથી નાને દાગીને બનશે. પણ એવું નથી કે વધારે સેનાથી તે તે સારે મેટ દાગીને બની જશે પણ એછાથી માટીને ઘડ બનશે. અર્થાત થેડાથી બીજું જ કંઈ બની જશે ? ના. થડાથી નાનું, અને વધુથી મેટું પણ બનશે તે સેનાનું જ. એ જ પ્રમાણે વધારે પુણ્યથી વધારે સુખ અને ઓછા પુણ્યથી ઓછું સુખ મળશે. પરંતુ વધારે પુણ્યથી વધારે સુખ અને ઓછા પુણ્યથી દુઃખ મળશે એમ તે ન જ કહેવાય. છેડા સોનાથી નાને દાગીને બને તે જ પ્રમાણે છેડા પુણ્યથી થોડું સુખ જ મળે પણ દુઃખ મળે એ પક્ષ છે. માટે હે અલભ્રાતા !
Page #363
--------------------------------------------------------------------------
________________
સુખની પાછળ પુણ્ય અને તે જ પ્રમાણે દુઃખની પાછળ પાપને સ્વતંત્ર કારણ માન. આ રીતે સ્વતંત્રપણે પાપની સિદ્ધિ થાય છે. કાર્યકારણના અનુમાનથી પુણ્ય પાપની સિદ્ધિ
પ્રશ્ન : કાર્ય હોય તે કારણે હેય કે કારણ હોય તે કાર્ય હોય ? કોણ કોની સાથે રહે ? દા. ત. ધૂમાડે હેય તે અગ્નિ ? કે અગ્નિ હોય તે ધૂમાડો? જ્યાં જ્યાં અગ્નિ રહે ત્યાં ત્યાં ધૂમાડો હશે ? કે જ્યાં જ્યાં ધૂમાડો હશે ત્યાં ત્યાં અગ્નિ. હશે ?
ઉત્તર : ધૂમાડે હશે ત્યાં તે અગ્નિ ચોક્કસ હશે જ. પરતુ અગ્નિ હોય ત્યાં ધુમાડે કદાચ હોય કે ન પણ હોય. દા. ત. લેખંડને તપેલે લાલચેળ ગરમ ગેળે છે. ત્યાં અગ્નિ છે પણ ધૂમાડે નથી. એટલે અગ્નિ હજી ધૂમાડા વગર રહી શકશે, પરંતુ ધૂમાડો અગ્નિ વિના ન જ રહી શકે.
કારણ એકબીજામાં કાર્ય–કારણ ભાવ સંબંધ છે. કાર્ય હેય ત્યાં તે કારણ ચોકકસ હેય જ. દા. ત. ઘડે હોય ત્યાં માટી અવશ્ય હાય જ, કારણ એ કે કાર્ય ક્યારે ય કારણ વિના રહેતું જ નથી.
કારણ તે કાર્ય વિના પણ રહી શકે છે. માટી ઘડા વિના પણ રહી શકે છે, અગ્નિ ધૂમાડા વિના પણ રહી શકે છે. કારણનું લક્ષણ કરતા કહ્યું કે ઃ મનવા સિદ્ધ કૃતિ કાર્ય નિયત પૂર્વત્તિ જાગ” કાર્યની ઠીક પાછળ રહે તે કારણ.
Page #364
--------------------------------------------------------------------------
________________
આ રીતે આટલી કાર્ય-કારણની પૂર્વભૂમિકા વિચાર્યા પછી હવે એ શોધીએ કે સુખ-દુઃખ એ કાર્ય છે કે કારણ? શું એ બને કારણ છે? તે એમાંથી થતું કાર્ય શું? ના.... કઈ જ નથી. માટે એ બન્નેને કારણ તે ન જ માની શકાય.
તે શું કાર્ય માની શકાય ? હા. કાર્ય કહી શકાય. સંસારમાં સુખ દુઃખ તે તે વ્યક્તિમાં દેખાય છે. કેઈને બંગલો, કેઈને ઝૂંપડી વગેરે સુખ–દુઃખ છે. તે કાર્ય છે. જે કાર્ય હોય તો કારણ વિના કેમ સંભવે? સુખ-દુ:ખને જે કાર્ય માનીએ તે તેના કારણમાં કેને માનશું ?
આના ઉત્તરમાં સુખ-દુઃખના કારણ રૂપે માનવામાં કઈ ઉપરવાળાને, કે કુદરતને, ઈ ઈશ્વરને, કઈ પિતાને, કેઈ માતાને . વગેરેને ભિન્ન ભિન્ન કારણ માનશે.
પરંતુ પિતાના સુખ–દુખની પાછળ જે ઈશ્વર-કુદરત આદિને જે કારણ માનવામાં આવશે તો તેમાં ઘણી આપત્તિઓ આવશે. ઈશ્વરનું સ્વરૂપ વિકૃત થઈ જશે. પછી તે ઈશ્વરને પણ ગીષી, પક્ષપાતી, સ્વાથી વગેરે માનવાને વખત આવશે. જેને વિચાર આપણે પહેલા પણ ચોથા વ્યાખ્યાનમાં પાના નં. ૧૨ થી કહી ગયા છીએ. ત્યાંથી એ બધી દલીલે વાંચી લેવી.
અને ઈશ્વર પણ સર્વને સુખ-દુઃખ તે તે જીવના કર્માનુસારે આપતો હોય તે પછી કર્મને સ્વતંત્ર કારણ માની શકાય, પછી બીજાની સત્તાની આવશ્યક્તા જ નથી. એટલે
૧૩
Page #365
--------------------------------------------------------------------------
________________
સુખ-દુઃખનું કારણ નકકી કરતાં આપણે કર્મસત્તાને ઠરાવીએ. તેમાં પણ શુભાશુભ કર્મને સુખ-દુઃખના કારણ સ્વીકારવામાં કેઈ આપત્તિ આવે તેમ નથી. કાર્ય - સુખ ફળ દુઃખ કારણ - પુણ્ય (શુભ કર્મ) કર્મ પાપ (અશુભ કર્મ)
સુખ-દુખ કાર્ય છે. ફળ છે. તે તેની પાછળ કારણે ચક્કસ હોવું જ જોઈએ. તેના માટે પુણ્ય-પાપને જ માનવા પડશે. પુણ્ય-પાપ એ બીજું કંઈ જ નથી. એક જ સિકકાની બે બાજુની જેમ એક કર્મના શુભ અને અશુભ વિભાગ છે. સારા શુભ કર્મને પુણ્ય અને ખરાબ અશુભ કર્મને પાપને કહીએ છીએ.
શુભ
અશુભ ગુમઃ પુચ)
(અશુનઃ વાવસ્થ) સારું, ધર્મ
ખરાબ, અધર્મ કર્મ માત્રને બે વિભાગમાં વહેંચી દીધા છે. જીવની પ્રવૃત્તિ કે વૃત્તિ બે જ પ્રકારની છે. કાં તે સારી અને કાં તો ખરાબ દરેક જીવને મન-વચન અને કાયા આ ત્રણમાંથી ઓછા વધારે કરણ (સાધને) મળ્યા છે. તે જ તેની પ્રવૃત્તિમાં સહાયક બને છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
૧. મન) થી વિચાર | સારા વિચાર
ખરાબ વિચાર
૨. વચન) થી વાફ વ્યવહાર
ખરાબ ભાષા
૩. કાયા)થી પ્રવૃત્તિ | સારી પ્રવૃત્તિ
1 ખરાબ પ્રવૃત્તિ
આ પ્રમાણે મન-વચન ને કાયા (શરીર) આ ત્રણ સાધને મળ્યા છે. આ ત્રણે જડ છે. એની પ્રવૃત્તિને મૂર્તાિ આત્મા સચેતન તત્વ છે. કર્મવશાત જીવ ત્રણેને ઉપયોગ કરે છે. મનને ઉપયોગ વિચાર કરવામાં થાય છે. અને વિચારે છે પ્રકારના છે. કાં તે માનવી સારા વિચાર કરે છે, અને કાંતે. ખરાબ–ગંદા વિચાર પણ કરે છે.
૨.વચન-વાણી-ભાષાને વ્યવહાર વચનેત્રથી થાય છે. તે પણ બે વિભાગમાં વહેંચી શકાય છે. કેટલાક સારી-પ્રિયમધુર મીડી-આવકારદાયક આદરાથી ભાષા વાપરે છે. તે કેટલાક તદન ખરાબ, અપ્રિય, કડવી, કઠોર, દુઃખદાયી, ગાળયુક્ત, અપમાનજનક, ગંદી ભાષા પણ વાપરે છે.
૩. કાયા – શરીરની પ્રવૃત્તિ ચેષ્ટા આદિ હલન-ચલન આવવું-જવું, ખાવું-પીવું, ઉઠવું–બેસવું, હરવું-ફરવું, લડવું–બાઝવું વગેરેની ઘણી પ્રવૃત્તિ શરીર દ્વારા કરવામાં આવે છે. એ પણ બે જ વિભાગમાં વહેંચાય છે. કાં તે સારી પ્રવૃત્તિ અને કાં તે ખરાબ પ્રવૃત્તિ.
૬૫
Page #367
--------------------------------------------------------------------------
________________
ઉપ% મુજબ મળેલા મન-વચન-કાયાને ઉપયેગ સારા કે ખરાબ, શુભ-અશુભ આ બે રીતે જ થાય છે, બન્ને રીતે લેકો કરે છે. સારાને શુભ હેા, તે જ પુણ્યાપાદ-પુણ્ય કારક છે, અને ખરામને શુભ કહે. તે જ પાપકાર, પાપાપાક છે. કર્માંના સિદ્ધાન્ત પ્રમાણે જેવા કર્યા છે, તેવા જ ફળ ભાગવવા પડે છે. જે કર્યાં છે તે ભોગવવા પડે છે, કાંટા વાવવાથી કેરી નથી ઉગતી અને કેરી વાવવાથી કાંટા નથી ઉગતા. જેવું વાવીએ છીએ, તેવું જ લણીએ છીએ. જેવુ આપીએ છીએ તેવુ જ પામીએ છીએ. As you sow So shall you reap. આ પ્રમાણે કામ કરતી કમેં સત્તાના ઘરમાં નિશ્ચિત ન્યાય પધ્ધતિ છે, સુખ આપશે તે સુખ પામશે. દુઃખ આપશે તે દુઃખ પામશે. કાઇને પણ સુખ આપવું અર્થાત દુઃખી ન વ્ા તે પુણ્ય છે. શુભ છે, અને તેનુ ફળ સુખ જ મળશે. એ જ પ્રમાણે કોઈને પણ દુઃખ આપવુ, દુ:ખી કરવા એ પાપ છે. અશુભ છે. તેના કારણે વેને દુઃખના જ ઉદય થાય છે.
दुख पापात् सुखं धर्मात् सर्वशास्त्रेषु संस्थिति न कर्तव्यमतः पाप, कर्तव्येा
धर्मसंचयः ॥
આ પણ એક જગતને શાશ્ર્વતા નિયમ છે કે દુ:ખ જ્યારે જ્યારે ઉથમાં આવે છે ત્યારે કરેલા અશુભ પાપ કાઁના કારણે જ, અને સુખ પણ કયારેય ઉદયમાં આવશે ત્યારે કરેલા ધમ (પુણ્ય)ના કારણે જ આવે છે. આ સ
૧૬
Page #368
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રોમાં કંડારાયેલુ શાસ્ત્ર વચન છે. માટે કોઈએ પણ પાપ ન કરવા અને ધર્મ-પુણ્ય કરવાં જોઈએ.
પરંતુ આ સંસારમાં તદ્દન ઊંધી વિપરીત પ્રવૃત્તિ કરનારા જે પણ જોવા મળશે. કહ્યું છે કેपुण्यस्य फलमिच्छन्ति, पुण्यं नेच्छन्ति मानवाः । कहां पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादशः ॥
આ સંસારમાં જેની વિચિત્ર વૃત્તિ પણ જોવા મળે છે કે, પુણ્યનું ફળ જે સુખ છે તે તે સહુ મેળવવા ઈચ્છે છે. પરન્તુ સુખના કારણભૂત પુણ્યને આચરવા કેઈ નથી ઈચ્છતું. એ જ પ્રમાણે પાપનું ફળ જે દુઃખ છે તે કોઈ નથી ઈચ્છતું. પરન્તુ આશ્ચર્ય તે એ વાતનું છે કે પાપ કરવાનું છોડતા પણ નથી. પાપ કરીને સુખી થવાની ઈચ્છા ઘણ રાખે છે. બાવળ વાવવાથી કેરી ક્યારેય ઊગતી નથી. તેમ પાપ કરવાથી સુખ કેઈ કાળે મળતું નથી. દુઃખ જ મળે. કર્મસત્તાના દરબારમાં દેર પણ નથી અને અંધેર પ નથી. એક ન્ત પાપવાદના નિરાશપૂર્વક પુણ્યસિદ્ધિ
બીજા પક્ષમાં જે એકાન્ત પાપવાદ માનીને તેની વધઘટના આધારે જગતમાં સુખ-દુઃખ ની વધઘટ માનવાનું વિચારે છે. તે પક્ષ પણ એકાન્ત વાદને પક્ષ છે. તે કેવી રીતે ઉચિત નથી તે જોઈએ. પ્રથમ એકાન્ત પુણ્યવાદનો બિલકુલ વિરુદ્ધ મત છે. પ્રભુએ કહ્યું – एवं चिय विवरीय जोएज्जा सयपावपक्खेऽवि । न य साहारणरूव कम तकारणाभावा ॥
Page #369
--------------------------------------------------------------------------
________________
હે અલભ્રાતા ! જે મેં કેવલ પુણ્ય પક્ષમાં કહ્યું હતું તે જ ઉલટાવીને અહીંયાં આ એકાન્ત પાપવાદના પક્ષમાં વિચારવું. તે જ તર્ક યુક્તિ અહીયાં પણ વાપરવી જેમ પુણ્ય ઘટવાથી દુઃખ ન થઈ શકે, તેમ પાપ ઘટવાથી પણ સુખ ન થઈ શકે. જે ઘણું ઝેર ઘણું નુકસાન કરતું હોય તો થેડું ઝેર પણ નુકસાન જ કરશે. થેડું ઝેર ફાયદે તે નથી જ કરતું. એવી જ રીતે એમ સ્પષ્ટ કહી શકાય કે ઘણું પાપ ઘણું દુઃખ આપે તે ડું પાપ ડું પણ દુઃખ જ આપશે. થોડું પાપ સુખ તો ન જ આપી શકેકયાંથી આપે? પાપ તે પાપની જ કક્ષાનું છે. જેમ ઝેર તે ઝેરની જ કેટીનું છે. પ્રમાણ ઓછું વધારે છે.
પ્રમાણમાં ફરક પડવાથી એને ફળમાં પણ ફરક પડી શકે છે. પરંતુ પ્રમાણ ઘટવાથી વિપરીત ફળ તે ક્યાંથી આપી શકે ? માટે પાપ સાવ ડું પણ હોય તે થોડું પણ દુઃખ આપશે અને જે સુખ જોઈતું હોય તે આપણે પુણ્ય તત્વની સાબિતી કરવી જ પડશે. (૩) પુણ્ય-પાપ સંકીર્ણ (મિશ્રગ પક્ષ ઉચત નથી. कम्म जोगनिमित्त सुभाऽसुभा वा स एगसमयम्मि । होज्ज न ऊभयरुवो कम्मपि तओ तयणुरुवं ।
હે અલભ્રાતા ! એકાન્તરૂપે પુણ્ય-પાપને ઉભયસંકીર્ણ મિશ્રગે માનીએ તે પણ ઉચિત નથી. કારણ કે તેવા કર્મનું કેઈ કારણ નથી.
Page #370
--------------------------------------------------------------------------
________________
ક નુ કારણ ચેગ છે અને એક સમયે એક જ ઉપ૨ાગ હાય છે. એક સમયે કાં તેા શુભ ઉપયાગ હોય અથવા અશુભ હાય. પરન્તુ શુભાશુભ અને ઉપચેગ એક સમયે તે સલવે જ નહીં, એટલે તેનુ કાર્ય કર્મ પણ પુણ્યરૂપ શુભ અથવા પાપરૂપ અશુભ ભિન્ન ભિન્ન થાય. પરન્તુ ઉભયરૂપ મિશ્ર તેા
ન જ થાય.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ક્લાય અને ચેગ એકમઅંધના હેતુઓ કહેવાય છે. આ બધા પાંચે હેતુઓમાંથી એક
કર્મબંધના હૅતુઓ
મિથ્યાત્વ,
યોગ:
અવિરતિ
HICHI
ચાગ જ એવા હેતુ
છે, જેના કંધની સાથે અવિનાભાવ
સંબંધ છે, અર્થાત્ જ્યાં જ્યાં કમ ખંધ
હાય ત્યાં યોગ હેતુ અવશ્ય હેાય છે. તેથી
અહી બીજા કારણેાના
અદ્દલે ચાગની પ્રધાનતા લીધી છે.
sil
મન, વચન અને કાયાના ત્રણ કારણથી ચેાગ પણ ત્રણ પ્રકારના છે— ૧. મનેયાગ, ર. વચનચેગ અને ૩. કાયયેાગ, મુખ્યત્વે આ ચાગ જ કમ બંધના મુખ્ય હેતુ છે.
૧૯
Page #371
--------------------------------------------------------------------------
________________
હે અલભ્રાતા ! તું જે એમ માને છે કે એક સમયે, એકીસાથે શુભાશુભ મિશ્રગ પણ હોય છે. દા.ત., દાન દેવાને. શુભ વિચાર અને દાન વિધિ અવિધિ પુર્વકની અશુધ્ધ હેય.. તે જ પ્રમાણે વચનથી ઉપદેશ અશુભ હોય અને કાયાની ચેષ્ટા. અશુધ્ધ હોય એવા સમયે શુભાશુભ અને મિશ્ર હોય છે.
પરંતુ તારી આ માન્યતા એગ્ય નથી. પ્રત્યેક રોગના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ પડે છે. મન-વચન-કાગના જે પ્રવર્તમાન પુદ્ગલે છે, જે સ્કુરણ પરિસ્પદ છે તે દ્રવ્યચોગ છે અને આ બંને પ્રકારના દ્રવ્યોગનું ઉત્પત્તિ કારણ અધ્યવસાય છે તે ભાગ છે. ભાવગ નિશ્ચય નયની અપેક્ષાએ એક સમયે શુભ અથવા અશુભ બંનેમાંથી એક જ હોય છે. તત્વચિન્તનમાં વ્યવહાર કરતાં નિશ્ચયની પ્રધાનતા હોય છે અને દ્રવ્યગની બાહ્ય પ્રવૃત્તિમાં વ્યવહારની પ્રધાનતા હોય છે. અધ્યવસાય રથાનેમાં શુભ અથવા અશુભ બે જ ભેદ છે. પરંતુ શુભાશુભ મિશ્ર એ ત્રીજે ભેદ જ નથી. માટે અધ્યવસાય જ્યારે શુભ હોય ત્યારે પુણ્યબંધ અને અધ્યવસાય જ્યારે અશુભ હેય. ત્યારે પાપબંધ (અશુભબંધ) પડે. પરંતુ બન્ને મિશ્ર ( કીર્ણ) તે સંભવ જ નથી. કારણ કે તેવા મિશ્ર અધ્યવસાય એક સમયે નથી. એક સમયે શુભ અથવા અશુભમાંથી એક જ યોગ હોય. તેથી પુણ્ય–પાપ સ્વતંત્ર માનવા. જોઈએ, મિશ્ર (સંકીર્ણ) નહીં.
ભાવગ એ ધ્યાન અને લેસ્થારૂપ છે.
૨૦
Page #372
--------------------------------------------------------------------------
________________
(૧) ધ્યાન
શુભ ધ્યાન
અશુભ ધ્યાન
૩ આત ધ્યાન
ધર્મ ધ્યાન
શુકલ ધ્યાન
રૌદ્ર ધ્યાન
(૨: લેશ્યા
T
અશુભ
શુભ
|
S
|
|
|
શુકલ
નીલ |
કાપાત | ૩
પાસે
પીત (
આ પ્રમાણે શુભ-અશુભ કર્મ (પુણ્ય-પા૫) ના બંધમાં નિમિત્તરૂપ ધ્યાન અને વેશ્યા બનેમાં શુભ-અશુભ બે ભેદ છે અને બન્નેમાંથી યુગમાં અધ્યવસાય સ્થાને એક સમયે એક જ હેય. શુભ અથવા અશુભ, પરંતુ શુભાશુભ મિશ્ર એ ત્રીજે કઈ ભેદ નથી હોતે. માટે શુભ-અશુભ કર્મબંધ રૂપ પુણ્ય-પાપને સ્વતંત્ર માનવે જોઈએ, સંકીર્ણ મિશ્ર નહીં.
૨૧
Page #373
--------------------------------------------------------------------------
________________
V
car
-
-
सा षड़ लेश्या व्यक्ष
|
नयन सोनी
કમપ્રકૃતિઓમાં મિશ્ર તથા સંક્રમના હેતુઓपुव्वगहियौं च कम्म परिणामवसेण मीसयौं नेजा । इयरेयरभाव वा सम्मा-मिच्छाइ न उ गहणे ॥
૨૨
Page #374
--------------------------------------------------------------------------
________________
मोतूण आउयं खलु दसणमोह चरित्तमाह च । सेसाण पयडीण. उतरविहि संकमा भज्जो ॥
હે અલભ્રાતા ! કઈ કર્મ શુભાશુભ મિશ્ર નથી. તે સમ્યક મિથ્યાત્વરૂપ મેહનીય કર્મની આ મિશ્ર પ્રકૃતિ કેમ ? તારા આ સંશયના વિષયમાં કહેવાનું કે, આ સમ્યક મિથ્યાત્વ મેહનીય અર્થાત મિશ્ર મેહનીય કર્મ પ્રકૃતિ બંધની અપેક્ષાએ મિશ્ર નથી. એગ દ્વારા જે કર્મનું ગ્રહણ થાય છે તે અપેક્ષાએ તે કર્મ શુભ અથવા અશુભ જ હોય છે. પરંતુ અધ્યવસાયના બળથી શુભમાંથી એ શુભમાં અથવા અશુભ માંથી શુભમાં પણિત કરી શકાય છે. મિથ્યાત્વ રૂ૫ અશુભનું સમ્યક રૂપ શુદ્ધ અથવા વીપરીતપણે પણ પરિવર્તન અધ્યવસાયના આધારે કરી શકાય છે. આ પ્રકારે સત્તાગત કર્મની અપેક્ષાએ મિશ્ર મોહનીયને સંભવ છે. પરન્તુ ગ્રહણકાળે તે મિશ્રને બંધ પડતું જ નથી. માટે શુભાશુભ મિશ્ર ભેદ ન માનતાં બન્નેને સ્વતંત્ર માનવાં ઉચિત છે.
કર્મપ્રકૃતિમાં પણ અન્ય સંક્રમમાં એ જ નિયમ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય, નામ, ગેત્ર, વેદનીય, આયુષ્ય આ આઠે મૂળ પ્રકૃત્તિઓમાં તે પરસ્પર સંક્રમ થઈ જ શકતો નથી. અર્થાત્ એક મૂળ પ્રકૃતિ બીજી પ્રકૃતિ રૂપે પરિણત કરી શકાતી જ નથી. પરંતુ ઉત્તર પ્રકૃતિઓમાં સંક્રમ સંભવે છે. આયુષ્ય કર્મમાં ચારે પ્રકારના દેવ, નરક, તિર્યચ, મનુષ્ય એમ ચારે આયુષ્ય પ્રકૃતિઓમાં પરર૫ર સંકેમ થતો જ નથી. મેહનીય કર્મમાં પણ દર્શન
Page #375
--------------------------------------------------------------------------
________________
મેહનીય, ચારિત્ર માહનીય એ એ ઉત્તર પ્રકૃતિના સંક્રમ નથી. એ સિવાયની બીજી પ્રકૃતિમાં વિકલ્પે સક્રમની
સંભાવના છે.
૪૭ ધ્રુવ અધિનિ ઉત્તર પ્રકૃતિએ પ જ્ઞાનાવરણ, ૯ દનાવરણ, ૧૬ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, વૈજસ, કાણુ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણુ, ૫ અંતરાય એ બધાની પાતપાતાની મૂળ પ્રકૃતિઓ અભિન્ન હાય તેવી માટે એવા નિયમ નથી કે પાતપાતાની મુળ પ્રકૃતિથી પરન્તુ આ સિવાયની બાકીની અધ્રુવમાંધિનિ પ્રકૃતિએ ઉત્તર પ્રકૃત્તિમાં પરસ્પર સક્રમ સદૌવ થાય છે, અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિઓમાં પણ જે અઅધ્યમાન હાય તે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રાન્ત થાય છે. પણ બધ્યમાન પ્રકૃતિ અમધ્યમાનમાં સંક્રન્ત થતી નથી . આ પ્રમાણે પ્રકૃતિ સંક્રમ વિકલ્પે છે.
૫. એકાન્ત સ્વભાવવાદને નિરાસ
એક પક્ષ એવા પણ છે કે જે પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ માનવા જ તૈયાર નથી. ક-પુણ્ય-પાપ કઈ છે જ નહી. આ આખા સંસાર ચક્ર સ્વભાવથી જ ચાલે છે. જીવાજીવ સ` પદાથૅના નીયત સ્વભાવા છે. સ્વભાવથી જ આ સંસાર ની વિચિત્રતા સિધ્ધ થાય છે
માં કાઈ પણ હેતુની અપેક્ષા નથી. મધું અને છે. કમળ કોમળ છે,
સ્વભાવવાદીઓનું એમ માનવુ છે કે વસ્તુઓની ઉત્પત્તિ સ્વભાવથી જ સ’સારમાં કાંટા કઠોર છે. મારના
૨૪
-
Page #376
--------------------------------------------------------------------------
________________
પિંછા વિવીધ રંગી છે. ચંદ્રિકા સફેદ છે. આ સર્વ પ્રકારની વિચિત્રતા કોઈ કરતું નથી. સ્વભાવથી જ થાય છે. માટે ઈશ્વર, કર્મ કંઈ જ માનવાની જરૂર નથી. કેઈ કર્તા નથી, બધું સ્વભાવિસિદ્ધ છે. જેમ કાંટાની તીણતામાં કઈ હેતુ નથી, તે જ પ્રમાણે જેના સુખ-દુઃખમાં પણ કેઈ હેતુ નથી. માત્ર સ્વભાવથી જ જીવે સુખી-દુઃખી થતા હોય છે. આ પ્રમાણે સંસાર સ્વભાવના કારણે ચાલ્યા કરે છે. એવું સ્વભાવિવાદીઓનું કહેવું છે.
હે અલભ્રાતા ! આ પક્ષ પણ યુક્તિયુકત નથી. કારણ, પહેલા એ વિચારીએ કે સ્વભાવ શું છે ? સ્વભાવ એટલે શું ? શું સ્વભાવ તે કઈ વસ્તુ વિશેષ છે? અથવા નિષ્કારણતા છે ? અથવા શું વસ્તુને ધર્મ છે ? શું છે ?
સ્વભાવવાદને વિચાર કરતા પહેલા તે આ ત્રણે વિકલ્પ ઉભા થાય છે. આપણે કમશઃ એક એકને જોઈએ.
૧. સ્વભાવને જે વસ્તુ વિશેષ માનીએ તે તે આકાશકુસુમ અથવા વધ્યાપુત્રના જેવુ સિધધ થશે. કારણ સ્વભાવ કયાંય ઉપલબ્ધ નથી, કે આપણે આ વસ્તુનું નામ સ્વભાવ કહી શકીએ. એવી કઈ વસ્તુ પૃથ્વી તલ ઉપર ઉપલબ્ધ નથી. માટે વધ્યાપુત્રની જેમ સ્વભાવ પણ વસ્તુ વિશેષ સિદ્ધ ન જ થઈ શકે.
બીજુ સ્વભાવને મૂર્ત માને કે અમૂર્ત જે મૂર્ત માને તે તે પછી કર્મ મૂર્ત જ છે. તે સ્વભાવને કર્મનું જ બીજુ નામ આપી દીધું હોય તેમ લાગે છે. અને જે અમૂર્ત માને
Page #377
--------------------------------------------------------------------------
________________
તે સ્વભાવ આકાશની જેમ કેઈનાય સુખ-દુઃખને કર્તા સિદ્ધ. નહીં થાય. અને અમૂર્ત માને તો મૂર્ત શરીર આદિની, નિર્મિતિ માટે અનુરૂપ કારણ નહીં કહેવાય.
૨. જે બીજા અર્થમાં વિભાવને નિષ્ઠાણા અર્થ મા. હોય તે તે પણ ઉચિત નથી. કારણ જે કેઈ પણ કાર્યની પાછળ કોઈ કારણ જ નહીં હોય તે શરીરાદિ બધા પદાર્થો. એક સાથે કેમ ઉત્પન નથી થઈ જતા ? ચાગ્નિ કારણ છે તે જ ધૂમાડો નીકળે છે, અને માટી કારણ છે તે જ ઘડે. બને છે. પરંતુ આ પક્ષ પ્રમાણે જે સાવ નિષ્કારણતા જ માનવામાં આવે તે અત્યારે અને સદાય ઘડા, ધૂમાડાની ઉત્પત્તિ સતત થતી જ રહેવી જોઈએ. પરંતુ ના. વ્યવહારમાં પણ અગ્નિના જ કારણે ધૂમાડો નીકળે છે તે સિદ્ધ થાય છે. આ પ્રમાણે રવભાવને સાવ નિકાણતા જ માની શ તે પણ ધિ નહીં થાય. સુખ-દુખની પાછળ જે કઈ કારણ જ નથી એ મ માનીશ તે સંસારમાં કાં તે બધા સુખી જ હવા જે એ અને કાં તે બધા દુઃખી જ હોવા જોઈએ. કારણ વિના તે. બધું જ સંભવ થવું જોઈએ. અથવા તે પછી કોઈ પણ સુખી નહીં, કઈ દુઃખી પણ નહીં લેવા જોઈએ. પરંતુ હૈ, ચ, લ.. ભ્રાતા ! આ કયારેય શકય નથી. પ્રત્યક્ષ વિરૂદ્ધ છે. કારણ, સંસારમાં કેઈ સુખી કેઈ દુઃખી એમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવે છે. તે તેનું કઈ તે કારણે માનવું જ જોઈએ અને તે છે કર્મ સંસારની વિચિત્રતા, શરીરની ભિન્ન ભિન્ન વિચિત્રતા આ બધાની પાછળ કઈ કારણ જ ન હોય તે કેમ સંભવે ? માટે નિષ્કારણતા એ સ્વભાવને અર્થ ઉચિત નથી.
Page #378
--------------------------------------------------------------------------
________________
૩. ત્રીજા અર્થમાં સ્વભાવને વસ્તુ ધમ પણ નહીં રહી. શકાય, જો સ્વભાવને આત્માના ધમ માને તે તે પણ અદ્ભૂત સિધ્ધ થશે. અને તેથી શરીરાદિ ઉત્પન્ન થઈ નહીં. શકે, અશ્રુથી મુર્તીની ઉત્પત્તિ ન જ સ ંભવે. શરીર ભુત છે, સ્વભાવને મુત વસ્તુના ધર્મ કહે। તે ખરાખર છે. કારણ, કમુ જ છે. કમ પણ પુદ્ગલના પર્યાય જ છે. અને તમારો કહેવાનો આશય આ હોય તેા ઠીક. તેા પછી સ્વભાવ વાદ શા માટે માનવા ? તેના બદલે કમ વાદ જ માનવા વધુ સુસંગત છે. દોષરહિત નિર્દોષ પક્ષ છે. કમ વાદમાં ટાઇ આપત્તિ નથી.
આ પ્રમાણે સ્વભાવવાદ પક્ષના ત્રણે અર્થાં સુસંગત સિદ્ધ નથી થતા. સ્વભાવ તે એકરૂપ જ હાય છે, સ્વભાવ નિયત ડાય છે. જ્યારે સસારમાં કાર્યાં પ્રતિનિયત તથા વિચિત્ર હોય છે. એકરૂપ સ્વભાવથી વીપરીત તથા વિચિત્રાની સિધ્ધિ નહી થાય. એક ઘડો બનાવવા માટે જેમ માટી, પાણી, દંડ, ચક્ર, ચીવટ, કુંભાર આદિ ઘણાં કારણેાં છે. તેમ નાના સ્વભાવવાદપક્ષ માનવાના વખત આવશે. તેા પછી ભિન્નભિન્ન પ્રકારના શરીરની પાછળ કવાદ પક્ષ જ સુસ'ગત છે. અને કમ`માં અનેક પ્રકારની પ્રકૃતિ છે, જે નાના પ્રકારની વિચિત્રતાને સિધ્ધ કરી શકે છે. વીવીધ કમાંથી સુખ-દુઃખની વિવીધતા સિધ્ધ થાય છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
અનુમાનથી પુણ્ય-પાપરૂપ કર્મની સિદ્ધિ
જીવ અને કર્મના સગને જે પુણ્ય અને પાપરૂપ પરિણામ વિશેષ છે તે કારણ તથા કાર્ય ઉભય રીતે જાણી શકાય છે. તે માટે કાર્ય-કારણના અનુમાને છે.
બે પ્રકારના અનુમાન
કારણનુમાન
કાર્યાનુમાન કારણનુમાન તથા કાર્યાનુમાનના બે અનુમાન દ્વારા આ પરિણામની સિદ્ધ થાય છે.
૧. કારણનુમાન- કારણથી કાર્યનું અનુમાન છે કારણાનુમાન કહેવાય. દા. ત. જેમ ખેતી કરવી એ ક્રિયા છે અને તે કારણ થકી ઘઉં, જવ, બાજરી વગેરેને પાક થે તે કાર્ય છે. કારણથી કાર્ય થાય. એ જ પ્રમાણે દાન કરવું, હિંસા કરવી મારવું વગેરે પણ ક્રિયા છે. કારણ છે. તે તેનું કેઈ કાર્ય પણ અવશ્ય હોવું જોઈએ. અને આ કાર્ય તે જીવ કર્મના પુણ્ય-પાપરૂપ પરિણામ છે. દાન આપવાની ક્રિયા એ પુણ્યરૂપ કારણ છે, અને હિંયા કરવી મારવા આદિની કિયા તે પાપરૂપ કારણ છે. આ બન્ને પુણ્ય-પાપ શુભાશુભ કર્મરૂપ છે. આ પ્રમાણે આ પુણ્ય-પાપને કારણનુમાનથી કાર્યરૂપે સ્વીકારવા જોઈએ. કહ્યું પણ છે કેसमासु तुल्यं विषमासु तुल्य सतीघ लम्वाप्यसतीषु सव्व । फल क्रियास्वित्यथ यन्नि मेत्त तद देहिनां सोऽस्तिनु कोऽपि
જ ||
Page #380
--------------------------------------------------------------------------
________________
સમાન પ્રયત્નનું સમાન ફળ મળે છે, અને અસમાન વિષમ પ્રયત્નનું પણ સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં પણ ફળ નથી મળતું, અને કઈ વાર પ્રયત્ન ન કરવા છતાં પણું ફળ મળે છે. આથી જણાય છે કે ફળને આધાર માત્ર પ્રયત્ન ઉપર જ છે એમ નથી, પણ તેને આધાર જીવના કર્મ ઉપર છે.
૨. કાર્યાનુમાન – કાર્ય હોય તેની પાછળ કારણ અવશ્ય હોવું જોઈએ. જેમ ધૂમાડાની પાછળ અગ્નિ અને ઘડાની પાછળ માટી એ કારણ છે. તેમ આ શરીર પણ કાર્ય છે. તે તેની પાછળ પણ કંઈક કારણ અવશ્ય હોવું જોઈએ. આ. શરીરને નિમાતા બનાવનાર કોણ? તમે કહેશે, ઈશ્વર, તે ઈશ્વરને પણ શરીરને કર્તા માનીશું તે પણ ઘણા દે આવશે. ઈશ્વર ગર્ભમાં એકની આંખ બનાવે, અને બીજાની ન બનાવે. આંદળે, કાણાં, મુંગે, બહેરે, અપંગ વગેરે શું ઈકવર બનાવે છે ? અથવા શું ઈધર બનાવતી વખતે આંખ-નાકકાન બનાવવાનું ભૂલી ગયા હતા ? શું ઈશ્વર એક પૂર્ણ તત્વ હોય અને તેનાથી પણ ભુલ સંભવ છે. ખરી ? જે. ના....અને પછી તમે કહેશે ના, ઇશ્વર પણ તે જીવન કર્મ પ્રમાણે બનાવે છે. જે કર્મ માનવાના જ હોય તે સંપૂર્ણપણે કર્મ સત્તાને જ માને ! કર્મવયં ફળ આપી શકે તેમ છે. તેટલું સામર્થ્ય કર્મ ધરાવે છે. કર્મના ફળ આપવા માટે ઈશ્વરને વચ્ચે લાવવાની જરૂર નથી. નહીંતર ઈશ્વરનું સ્વરૂપ
૨૯
Page #381
--------------------------------------------------------------------------
________________
વિકૃત થઈ જશે. મેં સ્વયં બળવાન છે. માટે તે જેવી રીતે જીએ બાંધ્યા છે. તેવી રીતે ઉદયમાં આવશે ત્યારે ભેગવવા પણ પડશે. નાના... અમે તે ગર્ભમાં થતી શરીર રચનાની પાછળ માતા-પિતાને કારણે માનીએ છીએ તે પછી તેમાં અદ્રષ્ટ-પુણ્ય-પાપકર્મ કે ઈવર કંઈજ વચ્ચે કારણ માનવાથી આવશ્યકતા નથી રહેતી. અનુમાનથી સિદ્ધિ :
હા માતા-પિતા તે કારણ છે જ, પરંતુ તે તે માત્ર નિમિત કારણ છે. માતા-પિતાના સંગે ગર્ભમાં શરીર માટે જે સ્થિતિ ઉભી થઈ પછી તેમાં અંગે પાંગાંદિની રચના પૂર્ણ -અપુર્ણ થઈ ન થઈ વગેરેની પાછળ પછી કેણ કારણ રહેશે? દા. ત. એક જ માતાના ૪ પત્રમાં ૨ ને આંખ-કાન છે. અને બીજા બે આંધળા-મુંગા છે. આંધળીમાતાના પુત્ર દેખાતી અને દેખાતી માતાના પુત્રે આંધળા, તથા મુંગા-બહેરા માતા -પિતાના પુત્રે બોલતા–સાંભળતા, અને એજ પ્રમાણે બેલતા -સાંભળતા માતા-પિતાના પુત્રે મુંગા-બહેરા શા માટે જન્મ છે ? શું કારણ છે. જે માત્ર માતા–પિતાને જ કારણ માનવા જઈએ તે પણ અપુર્ણતા છે. ત્યાં પણ પુરૂ સમાધાન નથી થતું. માટે માતા-પિતાને નિમિત કારણ માનીને –તેમાં મુખ્ય કારણે તે જીવના શુભ(પુરૂષ) –અશુભ(પાપ) કર્મને કારનું હોવું જજે. એ. એમ કાર્યાનુમાનથી પણ કારણનુમાન સ્પષ્ટ થાય છે. અને તેથી શરીર નાની પાછળ કર્મને કારણે માનવું જોઈએ, કાર્ય પ્રણ હેય ત્યારે કારણનું અનુમાન કરવું તે કાર્યાનુમાન
૩૦
Page #382
--------------------------------------------------------------------------
________________
છે, અને કારણ પ્રત્યક્ષ હોય ત્યારે કાર્યને અનુમાન કરવું તે કારણાનુ માન છે. બન્ને રીતે અદણ-પુણ્ય-પાપની સિદ્ધિ થાય છે.
અંકુરાઓથી ઉત્પત્તિમાં મૂળ કારણ બીજ છે. અને બીજા સહકારી કારણે છે. તેમ અહીંયા પણ સુખની પાછળ મુખ્ય કારણ પુણ્યકર્મ છે, તથા દુઃખની પાછળ પાપ કર્મ છે- અને તે સહકારી કારણે અહીંયા અનેક છે. સુખદુઃખ માત્ર દષ્ટ કારણેના આધારે જ નથી. અર્થાત બાહ્ય જગતના ભૌતિક સાધને, એટલે બંગલે, ગાડી, ટી. વી, રેડીયે, પૈસા, કપડા વગેરે સારા–અને વિપુલ પ્રમાણમાં મળે તેથી જ કંઈ સુખી કહેવાય અને તે સાધન ન હોય તે શું દુઃખી જ કહેવાય એવું પણ નથી ?
ઘણાઓની પાસે અઢળક છે. બાગ-બગીચા અને બંગલા પશુ છે, ગાડી, વાડી, લાડી પણ છે. છતાં પણ મહાદુઃખી છે. સળગતે સંસાર છે. સહેજ પણ સુખ નથી. લડે છે, ઝાડે છે. મરે છે, અને મારે છે... અને બીજી બાજુ સાધુ સંતોને જૂઓ ભૌતિક સાધને બિલકુલ નથી. સાધનોને ત્યાગ કર્યો છે છતાં પણ સુખી છે. સંપત્તિ સંપન્ન કરોડપતિઓ પણ સાધુ–સંતના ચરણે જઈને પડશે. સુખ-શાંતિ માટે પ્રાર્થના કરશે.. આ શું દેખાય છે. એક સહકારી કારણ હિોવા છતા પણ દુઃખી છે, અને બીજે સહકારી નિમિત્તે નથી છતાં પણ સુખી છે. તે તેની પાછળ અદષ્ટ પુણ્ય-પાપને માન્યાવિના ચાલ તેમ જ નથી.
૩૧
Page #383
--------------------------------------------------------------------------
________________
એક રાજા–એક રંક, એક સુખી-એક દુખી, એક અમીર, બીજે ગરીબ, એક શેઠ બીજો નકર એક રાણી બીજી દાસી, એક પ્રધાન બીજે સામાન્ય, એક સંતોષી બીજે લેભી. એ બ્રાહ્મણ બીજે હરિજન, એક રોગી બીજે નીરોગી, એક સશક્ત બીજે અશક્ત, આ બધી સંસારની વિચિત્રતા, વિષમતા તેને આભારી છે ? શા માટે છે ? સૃષ્ટિને કર્તા–નિયન્તાધતા. વગેરે માનનારા પણ અને તે કર્મને માટે જ છે. તેઓ પણ જીવના કર્મને બળાવન ગણે છે. ઈશ્વર પણ જીવના કર્મ પ્રમાણે એને સારા-નરસા ફળ આપનારે છે. એમ ફળદાતા ઈશ્વરને માને છે પરંતુ કર્મ કર્તા તે જીવને જ માને છે. પરંતુ જ્યારે કર્મર્તા જીવ પડે છે અને તે જ કામ કરે છે તે પછી કરેલા કર્મને જ ફળદાતા શા માટે ન માનવા? શું કરવા ફળ દાતા તરીકે પણ ઈશ્વરને વચ્ચે લાવવા? ખરાબ, અશુભ કર્મ જીવે ક્યાં છે, તે ઈશ્વરે તેને ખરાબ-દુઃખરૂપકાળ આપવા માટે પણ ખોટી પાપપ્રવૃત્તિ કરવાની જરૂર શું છે? એથી તે ઈશ્વર પાપ કરનારે સિદ્ધ થશે. લાલેને બીજા માટે પાપ કરતે હેય, અને પોતે ઈશ્વર કર્મ કરે અને તેનું ફળ બીજાને મળે આ અન્યાય સિદ્ધ થશે. ખાઈએ આપણે અને બીજાનું પેટ ભરાય એવું બને ખરૂ? ના. તે પછી ઈશ્વરની શક્તિને વચ્ચે માનીને ઈશ્વરનું સ્વરૂપ વિકૃત કરવા કરતા કર્મસત્તા જે છપાજિત છે તેને જ માનીને ચાલવું વધુ હિતાવહ છે. સાચે માર્ગ છે
૩૨
Page #384
--------------------------------------------------------------------------
________________
- ક આશ્રવ સમયે જ શુભ અને અશુભ એવા બે ભેદે છે. શુભાશ્રવ તે જ પુણ્ય, અને અશુભા-શ્રવ તે જ પાપ શિઃ પુજારા, અશુમ પા] આ પ્રમાણે તત્વાર્થસૂત્રમાં પુણ્ય-પાપ બનેને આશ્રવતત્વમાં ગણાવીને તેને શુભ-અશુભ કહ્યા છે. ' ક્રિયા સફળ હેય છે –
જીવ માત્ર આ સંસારમાં પ્રવૃત્તિશીલ છે. કાર્યશીલ છે. દરેક જીવ પ્રવૃત્તિ-કિયા કાર્ય તે કરે છે, સતત કરે છે. વિદ્યાર્થીને એમ જણાવવામાં આવે કે તું પરીક્ષા આપ ખ... પણ પરિણામ એટલે એનું ફળ કંઈ જ નહીં આવે. પાસ પણ નહીં કે નાપાસ પણ નહીં. વ્યાપાર કરે પરંતુ તેમાં કમાણી પણ નહીં અને નુકસાન પણ નહીં તે તે ધોરણ ચાલશે. અર્થાત ફળ ન મળે તેવી ક્રિયા કેઈ નથી કરતું. દરેકની દરેક ક્રિયા ફળ સાપેક્ષ જ હોય છે. દરેક ક્રિયાની પાછળ દરેક જીવના મનમાં ફળપ્રાપ્તિની ઈચ્છા) અપેક્ષા પડેલી જ હોય છે. હું પાણી પી લઉં જેથી તરસ મટી જાય, હું બરોબર ભણું જેથી પાસ થાઉં. હું ધંધામાં બરાબર લક્ષ આપું જેથી કમાણ સારી થાય. હું કંઈક દાનાદિ કરૂં, બીજાને આપુ જેથી આપણને પણ કયારેક કોઈ આપશે, આપણે સુખી થઈશું. આ પ્રમાણે બધી જ કિયાઓ-પ્રવૃત્તિઓ ફળની અપેક્ષાવાળી જ હોય છે. દરેક ક્રિયાનું ફળ ચોકકસ હોય છે.
અને ક્રિયા-પ્રવૃત્તિઓ બે પ્રકારની હોય છે. સારી અને ખરાબ. કોઈ દાન આપે છે. તે કોઈ ચોરી કરે છે. ખાસ
Page #385
--------------------------------------------------------------------------
________________
કાપે છે, છરી દેખાડી યુ.ટી લે છે. કોઈ ભુખ્યાને ભાજન આપે છે, કાઈ તરસ્યાને પાણી આપે છે. તે કોઇ વળી તે ગરીમનુ ઝુટવીને પણ પોતે ખાવા બેસી જાય છે. કોઈ નિવસ્ત્રીયાને પહેરવા સારા કપડા આપે છે તેા કોઈ વળી એની પણ ચારી કરીને અથવા લડી-ઝગડીને પડાવી લે છે. કોઈ મરતાને પણ અચાવવા મથે છે. પેાતાના ભેાગે પણ પ્રયત્ન કરે છે, તા કેટલાક તત્ત્વે એવા પણ છે જે જીવતાને પણ ત્રાસ આપીને મારે છે. એક બીજાને પેાતાનુ લેાડી આપીને પણ મચાવવા કોશિશ કરે છે ત્યારે બીજો એનું ખૂન કરીને લે। હીલુહાણુ પણ કરી નાંખે છે.
આ પ્રમાણે આ સંસારમાં સારી અને ખરામ અને પ્રકારની પ્રવૃત્તિઓ-ક્રિયાઓ છે. એમાં તેા કોઈ પણ પાડી શકે તેમ જ નથી. કારણ સંસાર-વ્યવહારની આ સર્વ પ્રવૃત્તિ દૃષ્ટ છે. પ્રત્યક્ષગમ્ય છે, અને દરેક જીવ જાણે છે કે આમાં સારી કઇ અને ખરાબ કઈ ? આમાં પણ કોઈ ના પાડી શકે તેમ નથી. તેા શુ' કત તેના ફળ-પરિણામ જે કદાચ અષ્ટ છે તેમાં જ વિશ્વાસ ન રાખવા એમ ? શા માટે ન રાખવા. કોઈ પણ ક્રિયા નિરર્થક, હેતુ વિનાની, પ્રયોજન વિનાની તેા હેાતી જ નથી. તેમ જ ફળ વિનાની પણ નથી હાતી. માટે જો ક્રિયા માને છે તે તેનુ ફળ પણ અવશ્ય માનવું જ પડે છે, અને ફળ માનીએ તા તેના કારણ રૂપે ક્રિયા માનવી જ પડે. વિદ્યાથી નાપાસ થયા છે તે એ સિધ્ધ થઇ ગયુ` છે કે એની મહેનત (એની ક્રિયા) અમર
૩૪
Page #386
--------------------------------------------------------------------------
________________
નહોતી. કાર્યાનુમાન અને કારણનુમાન બને રીતે સિદ્ધ થાય છે.
એ સારી–ખરાબ જે કિયાઓ છે તેના ફળરૂપે સુખઅને દુઃખ આ બે જ પ્રકારના ફળ મળે છે. કેઈ સુખી થાય છે તે કઈ દુખી થાય છે. પછી ભલે કાળ અને ક્ષેત્ર તે જ રહે અથવા બદલાય તે પણ ફળ તે મળવાનું જ છે. કાળ કદાચ આજે ન હોય, અથવા વર્ષ પછીને હૈય, ૧૦૦ વર્ષને હેય અથવા ૧૦૦૦ કે લાખ વર્ષને હોય તે પણ કેઈ દોષ નથી. વિદ્યાથી ૧ વર્ષે એક ધારણ આગળ વધે છે. M. A. કેઈ ૩ વર્ષમાં થશે. કેઈ છ વર્ષમાં ડોકટર થશે. કેઈ ૨૦ વર્ષે નેરમાંથી શેઠ બનશે. કેઈ ૫૦ વર્ષ મહા મહેનતે દેશના વડાપ્રધાન થશે. તે કઈ ૧૦૦ વર્ષે યેગી થશે.. એમ કિયાના ફળને કાળ ઘણો એ છે કે વધારે લાગે, પરન્તુ કિયાનું ફળ મળે જ છે. કિયાથી પૂર્વે કિયાનું પ્રયોજન કે હેતુ રહે છે. અને કિયા-પ્રવૃત્તિની સમાપ્તિ પછી કાળાન્તરે તેનું ફળ મળે છે. માટે ક્રિયા કયારેય નિષ્ફળ તો ન જ કહેવાય. સફળ એટલે ફળસહિત જ હોય છે. હવે જીવની ક્રિયા, જે મન-વચન–અને કાયાનાં આધારે થાય છે. તે જ પ્રમાણે કિયા કે પ્રવૃત્તિ સારી છે કે ખરાબ છે તેના આધારે જીવને તેનું ફળ મળશે અર્થાત સારી કિયા કે પ્રવૃત્તિનું ફળ સુખ-સાહ્યબી વગેરે અને ખરાબનું ફળ દુઃખ-દુર્ગતિ વગેરે મળશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.
- ૩૫
Page #387
--------------------------------------------------------------------------
________________
હા. ઘણી વખત એવું પણ બને છે. કે ક્રિયા કરવાં છતા. પણ ફળ મળતું નથી દેખાતે. તે પછી કિયા સફળ કેમ માનવી ?
હા, બરાબર છે. જે આચરેલી કિયા જ્યારે ફળ નથી. આપતી ત્યારે તેમાં તે વિન–અન્તરાયતે પણ તેનું જ ફળ છે. ક્રિયા પણ કર્મ છે અને અન્તરાય પણ કર્મ છે. અને તે જ પ્રમાણે કિયા કારકનું અજ્ઞાન, અથવા સામગ્રીની ઉણપ એ પણ કારણ હોઈ શકે છે જેનાથી ફળ ન પણ મળે. પરંતુ એનાથી જીવે આચરેલી કિયા નિષ્ફળ નથી માની શકાતી. જીવ ફળ–પ્રોજન વિનાની ક્રિયામાં પ્રવૃત્તિ જ નથી કરતે. હા દાનાદિ કિયા પણ મનઃશુદ્ધિ પુર્વક ન કરાતી હોય તે યિા હોવા છતાં પણ ફળ નથી મળતું. જે કિયા કરાય છે. ત્યારે તે ક્તનું મન–વિચારધારા, અને વાણી વ્યવહાર બધુ શું એ ક્રિયામાં પરોવાયેલું તેને અનુરૂપ હોય છે? તે જ તે કિયા ફળ દાયક નીવડશે. ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે કિયા કંઈક કરતા હોય છે. પરંતુ તેમાં રસ રહેતું નથી. એટલે તે કિયાને કર્તા ક્રિયામાં ચાલુ રાખે છે. છતાં પણ તેનું મન બીજે ભમતુ રાખે છે. મનઃશુદ્ધિ ન હોવાના કારણે બંધાતા કર્મ ઉપર અસર થવાની જ છે. અને તેનું ફળ તેને તે રીતે જ મળશે.
દાનાદિ ક્રિયાનું ફળ હોવું જ જોઈએ. કારણ કે તે હવે આચરેલી છે. ખેતીવાડીની જેમ. ખેતીવાડી કરવાથી જેમ
Page #388
--------------------------------------------------------------------------
________________
ધાન્ય, અનાજ વગેરેની પ્રાપ્તિનું ફળ માનવામાં આવે છે. તેમ મન-વચન-કાયાથી થયેલી ક્રિયાનું ફળ તે સુખ-દુઃખાત્મક જ માનવું જોઈએ. કિયા તે પુણ્ય અને પાપ રૂપ કર્મ અને તે કર્મનું ફળ તે સુખ-દુ:ખ. જેમ ઉગેલા અંકુરનું કારણ બીજ છે, તેમ મળેલા સુખ-દુઃખ રૂ૫ ફળનું કારણ કર્મ છે, જે પુણ્ય-પાપરૂપ છે.
પરતુ હે ભગવંત ! સુખ–દુઃખના કારણને અદષ્ટ પુણ્ય –પાપરૂપે જ શા માટે માનવા ? જે તે કારણને દષ્ટ માની લઈએ તે પુણ્ય-પાપની સત્તાને કઈ પ્રશ્ન જ ન રહે. જેમ પગમાં કાંટો વાગે અને માણસ દુઃખી થયે. અત્તર-સુખડ વગેરે લગાડવાથી સુખ અનુભવાય છે. વગેરે ઘણું કારણે દષ્ટ છે તે પછી અદષ્ટ એવા પુણ્ય–પાપને શા માટે માનવા પડે ?
હે અલભ્રાતા! ના. એ પણ માની ન શકાય. કારણ કે એક સરખા દષ્ટ કારણો જેવા છતાં પણ વિચિત્રતા દેખાય છે. દા. ત. અત્તર-સુખડ લગાડેલા સુખી માણસને શું રડતે નથી જે ? શું સુખી-સંપન્ન માણસને રેગ-ત્રસ્ત નથી જે ? જે એના ઉત્તરમાં હા પાડતા હે તે સુખને આધાર દષ્ટ કારણે ઉપર એક સરખે કયાં રહ્યો ?
એ જ પ્રમાણે દુઃખનું પણ છે. કાંટો વાગવા છતાં પણ બધા એક સરખા દુઃખી નથી હોતા. રેગ હોવા છતા પણ બધા એક સરખા દુઃખી નથી હોતા. માટે સુખ-દુઃખના કારણું તરીકે દ્રષ્ટ પદાર્થોને માનવા જતા ઘણી મોટી ભૂલ
૩૭
Page #389
--------------------------------------------------------------------------
________________
થશે. એક જ દુધ બધાને સરખી રીતે ફળદાયી નથી નીવડતું. એ જ દુધ કે પીએ છે તે મસ્ત થાય છે–શકિત શરીર, વધે છે. અને એ જ દુધ બીજા પીએ છે તેને ઝાડા– થાય છે. ત્રીજાને દુધ પીવાથી ઉલ્ટી થાય છે દષ્ટકારણ. એક જ અને એક સરખુ હેવા છતાં પણ ફળ એકસરખું નથી દેખાતું માટે અષ્ટ પુણ્ય-પાપ રૂપ કર્મને જ કારણ માનશું તે જ સમાધાન થશે. બે બાળક સાથે ઉપરથી પડતું મુકનાર માતા ત્રણેની મરવાની ક્રિયા છે એમ લાગે છે. પડવાનું સ્થાન દષ્ટ કારણ છે. છતાં પણ માતા અને એક દીકરી મરે છે અને બીજી દીકરી જીવતી રહે છે તેનું શું કારણ? એક જ જગ્યાએ બન્ને સાથે પડવા છતાં પણ એક મરે છે અને બીજે જીવતે રહે છે. એક જ પાઠશાળામાંથી એક જ ધોરણમાંથી ૨૫ વિદ્યાર્થીઓ પાસ થાય છે. અને બીજા નાપાસ થાય છે. દષ્ટ કારણ રૂપે પુસ્તક-શિક્ષક, શાળા, ધરણુ બધુ એકજ છે. છતાં કઈ પાસ અને કઈ નાપાસ શા માટે થાય છે ? એકજ દવા (ઔષધ) એક સરખા ૧૦ રેગીને આપવામાં આવે છે છતાં કેઈને રેગ મટે છે અને કેઈને નથી પણ મહતું. એક સરખે આહાર લેવા છતાં એક રાજી . બીજો નારાજ છે. એક તંદુરસ્ત છે. તે બીજે નાદુરસ્ત છે. આ પ્રમાણે દ્રષ્ટ કારણે માનવાથી કયારેય નહીં ચાલે. અદ્રષ્ટ કર્મને કારણ માનવાથી જ વાસ્તવિકતા સમજાશે.
આ પ્રમાણે સુખ-દુઃખરૂપ કાર્યના માટે સમાન દ્રષ્ટ કારણે માનવામાં ઘણાં દોષ રહેલા છે. સુખ-દુઃખ ફળ છે. કોઇને
૩૮
Page #390
--------------------------------------------------------------------------
________________
પુષ્પમાળા પહેરાવવામાં આવે તે તે ઘણે રાજી થાય છે. અને એજ કુલમાળા જે કુતરાના ગળામાં નાંખી હેય તે તે નારાજ થાય છે. જલદી તેડીને કાઢી નાખવા માટે તૈયાર થશે. મતલબ કુતરાને તે માળા સુખકારક નથી. ઉપરથી બંધનકારક, દુઃખકારક લાગે છે.
ગધેડાને સાકર હિતકર નથી લાગતી. તે નથી ખાતે. એ પ્રમાણે વિચાર કરતા દ્રષ્ટકારણ માનવામાં ઘણી આપત્તિઓ છે. પુણ્ય-પાપરૂપ અદૃષ્ટ કર્મની સિદ્ધિ
પુત્પત્તિમાં દ્રષ્ટકારણ માતાપિતા જ હોય છે છતા પણ એક બાળક સર્વાગ સંપૂર્ણ સુંદર દેખાય છે. છતા તે જ માતા-પિતાનું બીજુ બાળક કુરૂપ—અને હીનાંગ વિકલાંગ દેખાય છે. એક રૂપવાન અને બીજે કુરૂપ કેમ ? એક સર્વાગ સંપૂર્ણ અને બીજો વિકલાંગ કેમ ? માતા પિતા તે એ જ છે. તે પછી આ તફાવત શા માટે ? માટે દ્રષ્ટ ઉપરાંત પણ અદ્રષ્ટ કારણ શુભા-શુભકર્મને માનવા જ પડે. એ જ શુભ કર્મ–તે પુણ્ય, અને અશુભ કર્મ તે પાપ. આ પ્રમાણે અદ્રષ્ટ કર્મ રૂપે પુણ્ય-પાપસિદ્ધ થાય છે. શરીરની રચના પાછળ પણ પુણ્ય–પાપ વગેરે અદ્રષ્ટ રૂપે રહેલા છે. અને આ પુણ્ય -પાપ શુભ-અશુભ ક્રિયા-પ્રવૃત્તિ આધારે સિદ્ધ થાય છે. આથી ક્યિા–પ્રવૃત્તિના આધારે કર્મના પુણ્ય–પાપ એવા બે ભેદ રવભાવથી જ ભિન્ન જાતીય સિદ્ધ થાય છે. रह इप्टोत्वस भाव कार्य विशेषात कुलालयत्न इव । हेत्वन्तरमनु य तत् कर्म शुभाशुभ कर्तु : ॥
૩૯
Page #391
--------------------------------------------------------------------------
________________
, દેખાતા દ્રષ્ટ કારણ હોવા છતા કાર્ય વિશેષને અર્થાત સુખ–દુઃખને અસંભવ છે તે કુંભારના પ્રયત્નની જેમ એક અન્ય અદ્રષ્ટ કારણનું અનુમાન થાય છે. અને તેને ર્તાનું શુભ-કે અશુભ કર્મ કહેવામાં આવે છે. (૪) પુણ્ય-પાપની સ્વતંત્ર સિધિ
પુણ્ય–પાપ બને જુદા-જુદા સ્વતંત્ર છે. કારણ કે તેને કાર્યરૂપ સુખ-દુઃખ સ્વતંત્ર છે. એકી સાથે નથી અનુભવાતા આ પ્રમાણે બન્નેના કાર્યો સુખ–દુઃખ જુદા જુદા, સ્વતંત્ર સ્પષ્ટ જણાય છે. તે તેના કારણ ભૂત કર્મ શુભાશુભ અર્થાત પુણ્ય પાપને કારણે સ્વતંત્ર જ માનવા જોઈએ. એમ અનુમાનથી સ્પષ્ટ સિદ્ધ થાય છે. સુખનું કારણ પુણ્ય (શુભ કર્મ) અને દુઃખનું કારણ પાપ (અશુભ કર્મ). આ સાથે જે પક્ષ જ વધુ યુક્તિયુક્ત અને સુસંગત થાય છે.
જે પુણ્ય-પાપને મિશ્ર સંકોણ માનવામાં આવે તે ઘણું દે આવશે. જે પુણ્ય-પાપ મિશ્ર હોય તો તેના ઉદયે મળતું સુખ-દુ:ખ પણ સંકીર્થ મિશ્રરૂપે અનુભવવામાં આવવું જોઈએ અર્થાત કયારેય પણ એકલા સુખ અથવા દુઃખને અનુભવ થવે જ ન જોઈએ. પરંતુ ના, એમ નથી. સંસારમાં એવા પણ ઘણું જીવે છે જે એડવું સુખ જ અનુભવી રહ્યા છે. અને એવા ૫ ઘણું જીવે છે જે એવું દુઃખ જ અનુભવી રહ્યા છે. એ જ પ્રમાણે સ્વર્ગની દેવગતિમાં છે એવું સુખ જ અનુભવે છે. અને બીજી બાજુ નરકગતિના નારકી રે એકલું દુઃખ જ અનુરાવે છે. નરકમાં ઘડીભર પણ અંશ
૪૦
Page #392
--------------------------------------------------------------------------
________________
માત્રનું પણ સુખ નથી. ૧ મિનિટ પણ નરકના નારકી જ સુખી નથી. સુખ નથી, પામતા તે શાતાની તે વાત જ કયાં રહે હા. એક માત્ર વિકલ્પ છે તીથ કરેના પાંચ કલ્યાણક પ્રસંગે જ બે ઘડીમાત્ર નરકના નારકી છે શાતા પામે છે. પરંતુ તે પુણ્ય તીર્થકરનું છે. તેમના જન્મદિના પ્રભાવથી બીજા છ સુખ–શાતા પામે છે. સ્વાર્ગમાં સુખમેજ–ભેગેપભેગનું પ્રમાણ અતિ છે. માટે ત્યાં એકલુ સુખ જ ભગવાય છે. દુઃખને અભાવ છે. આ પ્રમાણે સુખ–દુઃખના કારણભૂત પુણ્ય–પાપ સંકીર્ણ-મિશ્ર હેત તે તેના ફળરૂપે ‘ઉદયે નારકીમાં તેમજ સ્વર્ગમાં પણ સુખ-દુઃખ બને મિશ્રપણે જ ભેગા ઉદયમાં આવવા જોઈએ. પરંતુ તે તે નથી. દ્રષ્ટપણે જ વિરુદ્ધ છે. (દેવ–નારકનું તથા તેમની દેવ–નરકગતિનું વર્ણન આ પહેલા કરેલું છે. ત્યાંથી વાંચી લેવું) માટે સ્વતંત્ર સુખના કારણે ભુત સ્વતંત્ર સુખ જ, અવ સ્વતંત્ર દુઃખના કારણભુત સ્વતંત્ર દુઃખ જ માનવું ઉચિત છે.
જે પુણ્ય-પાપને સંકીર્ણ-મિશ્ર માનીએ તે સંકીર્ણ કારણના ઉદયે ફળરૂપે સુખ-દુઃખ પણ મિશ્રપણે જ ઉદયમાં આવવા જોઈએ. એવું ન બને કે મિશ્ર કારણ હોય ખરા પણ તેમાંથી એક ઉત્કટ પણે ફળરૂપે ઉદયમાં આવે અને બીજે ન આવે. ના, એમ ન બને. માટે સુખના ઉત્કટમાં પુણ્યની ઉત્કટતા અને દુઃખની ઉત્કટતામાં પાપની ઉત્કટતાને જ કારણે માનવી જોઈએ.
૪૧
Page #393
--------------------------------------------------------------------------
________________
બીજુ હે અચલજાતા! જે તું પુણ્ય–પાપ બનેને સંકીર્ણ -મિશ્ર માનીને ચાલે તે એકની વૃતિ થવાથી બીજાની પણ વૃદ્ધિ માનવી જોઈએ. પરંતુ એમ તે બનતું નથી. પુષ્યના વધવાથી પાપની હાનિ થાય છે, અને પાપના વધવાથી પુણની હાનિ થાય. છે. માટે બન્નેને મિશ્ર માનવા ગ્ય નથી, સ્વતંત્ર જ માનવા જોઈએ. જેમ બે ભાઈ હેવા છતાં એકની વૃદ્ધિની કારણે બીજાની હાનિ થાય છે એવું પણ નથી, એમ પુણ્ય-પાપ બને કર્મ હોવા છતા પણ એક નથી. ભિન્ન ભિન્ન છે. અને પુણ્ય. –પાપ રૂપે સ્વતંત્ર માનીને બન્નેને કર્મરૂપે એક મિશ્ર. માનતે હેય તે કઈ દેષ નથી.
આ પ્રમાણે પાંચ પક્ષમાંથી ૧, ૨, ૩, અને પાંચમે. સ્વભાવવાદને એવા ચાર પક્ષે મિથ્યા સિદ્ધ થાય છે. યુતિ. સંગત નથી. અને ફકત એક જે પક્ષ જે પુણ્ય–પાપને સ્વતંત્ર માનવાને છે તે એક જ પક્ષ સત્ય–સાચે સાબિત થાય છે. તે જ ખરો છે. પુણ્ય-પાપ શું છે ?
પુણ્ય-પાપ વિષે અસ્તિત્વની ચર્ચા તર્ક-યુક્તિ પુર્વક કર્યા પછી તેમાં સત્તા–સાબિતિ જોયા પછી હવે આ પુણ્ય– પાપ શું છે તેને વિચાર કરીએ. આત્મા અનન્ત જ્ઞાનને. માલિક છે. જડ-ચેતન આ બે મૂળભૂત દ્રવ્યો આ બ્રહ્માંડમાં છે. જડ ચેતનથી સર્વથા સદંતર ભિન્ન છે, અને તે જ પ્રમાણે ચેતન આત્મા સદંતર જડથી ભિન્ન છે. એક-બીજા એક બીજાથી સદંતર ભિન્ન ગુણ ધરાવે છે. અને તેના જ કારણે.
Page #394
--------------------------------------------------------------------------
________________
બન્નેનું દ્રવ્યસ્વરૂપ પણ ભિન્ન છે. ચેતન આત્મા જ્ઞાન-દર્શન –ચારિત્રાદિ ચેતનાના ગુણો ધરાવે છે. જ્યારે જડ પદાર્થ આમાંને એક પણ ગુણ નથી ધરાવતે જડ વર્ણ, ગબ્ધ,રસ, સ્પર્શાદિ ગુણવાળો છે. સંસારમાં જડ-ચેતન બને સંયુક્ત અર્થાત ભેગા થઈને રહે છે. આત્મા કયારેય સંસારમાં. સ્વતંત્ર એકલે શરીરના સંચાગ વિના રહેતું જ નથી આત્માને સંસારમાં રહેવા માટે કેઈ ન કેઈ આધાર-- ભુત સ્થાન શરીર તરીકે રાખવું જ પડે છે. તે જ આત્મા રહી શકે. જેમ દ્રવપદાર્થ પણ કઈ પણ આધાર પાત્ર હેય. તે જ રહી શકે. આધાર પાત્ર ન હોય તે તે રહી જ ન શકે. ભલે પછી તે દ્રવ–પાણી માટે આધાર નાનો-મોટો હોય. પછી . તે વાટકી, ગ્લાસ, લેટે, બાટી, ઘડે, જગ, ટાંકી, પપ કે પછી ગમે તે આકારે હોય. તેમાં પાણીને કશે વાંધો નથી.. એ જ પ્રમાણે દ્રવ્ય એવા આત્માને આ સંસારમાં કેઈન કેઈ આધાર પાત્ર જે શરીરના નામે ઓળખાય છે, તેમાં જ શરીર, રહેવું પડશે. પછી તે શરીર નાનું હોય કે મોટું, દેવનું હેય. કે પક્ષીનું, બે પગવાળુ હોય કે, ચાર, પગનું, ૬નું હોય કેઆઠનું, પગવાળું હોય કે પગ વગરનું ગમે તેવું શરીર: હશે. જવને સંસારમાં તે શરીર માં જ રહ્યા વિના છુટકે: નથી. અને ! આ શરીર પણ જીવ પોત પોતાના કર્માનુસાર બાંધે છે. એ શરીરની સાથે વચન યોગ–ભાષાને વ્યવહાર કરવા વાણી મળે છે. અને તે જ પ્રમાણે વિચાર કરવા. છ મન ઉપાજિત કરે છે. આ ત્રણ કારણે જીવની સાથે
Page #395
--------------------------------------------------------------------------
________________
હિોય છે. જો કે બધા જ જીવેને ત્રણે હોય જ એવું નથી. ઘણને મન ન પણ હોય તે અસંજ્ઞિ કહેવાય અને ઘણાં
ને વચન એગ પણ નથી હોતે. તે એકેન્દ્રિય સ્થાવર કહેવાય છે. જીભ વિનાના હોય છે. મન-વચન ન હોય તે હજી પણ બને પરંતુ કાયા જ ન હોય શરીર જ ન હેય તે ન બને. કઈ પણ જીવ શરીર વિનાને સંસારમાં ના હિય. શરીર વિનાના આત્માને મુકત કહેવાય. તે મેક્ષમાં હેય. મુક્તાત્માને મોક્ષમાં કઈ શરીર નથી હતું તે અશરીરી કહેવાય છે. અને સંસારી જીવ સશરીરી કહેવાય છે. કર્માશ્રવ અને તેના હેતુઓ
વા વાહિક મનઃ જર્મન” આ પ્રમાણે કાયા (શરીર) વાડ (વાણું–વચન) અને મન આ ત્રણે કરણના કારણે જીવ કર્મ સાથે જોડાય છે. જીવને કર્મની સાથે ગ–જેડાણ આ ત્રણના કારણે થાય છે. અને પછી એમાં જીવના કષાયાદિ ભાવે ભળે છે. પછી તેના કારણે જીવ બાહાકાશમાંથી કર્મ એગ્ય પુદ્ગલે ગ્રહણ કરે છે. અને તે કર્મરૂપે બંધાય છે. પૂ. ઉમાસ્વાતિજી મહારાજે તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું કે सकवायत्वात् जीवः कर्मगो योग्यान् पुद्गलानादते । સષાય અર્થાત કેધ-માન-માયા-લેભાદિ રાગ-દ્વેષના કારણે જીવ કામણ વર્ગણના કર્મગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે. જે જીવની સાથે બંધાઈને કર્મ સંજ્ઞા પામે છે. તેને જ કર્મ
Page #396
--------------------------------------------------------------------------
________________
IIII
-કાશ્મણ વર્ષ -
કહેવાય છે. પણ માત્ર તેને આશ્રવ એટલે આવવું, આગમન કરવું. આત્મામાં કાર્મણ વર્ગણના પુદ્ગલેનું આવવું તે આશ્રય કહેવાય છે. અને આ કામણ વર્ગણાના (જડ પુદ્ગલ પરમા
શુઓને વિશેષ જથ્થ) પર– માણુઓ (રજકણ જેવા) આત્મા સાથે ચેટે છે. ચેંચ્યા પછી તે કર્મ બની જાય છે. તેને કર્મ બંધ કહેવાય છે. કર્મબંધના હેતુઓ -
આ કર્મો આત્માની સાથે જે બંધાય છે, તેના મુખ્ય. પાંચ હેતુઓ છે. मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा बन्ध हेतवः ।।
કર્મબંધના હેતુઓ
Page #397
--------------------------------------------------------------------------
________________
:::::::::::
Sીદ8ારી રીડ કરી રહી છે : : TT | આ મારી દિકરી રિકી રાણી :
* ទី RESTE
យប់ថ្មី។
រងមធ ឱ្យធ្វើពីធីឌី
STRATI Jો. Sea saBરિણિી ..
Sanga કિષ્કિર
જેવાકાણીએ
យីង જો
જી રે
શક્તિ આરતી
0
"
8 ::::::.3 ગણીઓ src E: TESીરડી.:30;] હાફિક
–મિથાવ, અવીરતિ, પ્રમાદ, કષાય અને વેગ એવા મુખ્ય પાંચ હેતુએ વડે આત્મા કર્મ બાંધે છે. કર્મ વગણનું આગમન થયા પછી કર્મરૂપે બંધાય છે તે આત્માની સાથે ક્ષીર–નીસંગની જેમ અથવા લેખંડનો ગેળે અને અગ્નિની જેમ બંધાઈને એક થઈ જાય છે. તેને કર્મબંધ કહેવામાં આવે છે. આત્મામાં જે કર્મણ વર્ગો આવે છે, આશ્રવ જે થાય છે, તેના પણ મુખ્ય ૫ માગે છે. તેને આશ્રવ માર્ગો કહ્યા છે કિ-પાથ-saa-બાથ પકા-વતુ-ક-રાકૅરાતિ સંસ્થા પૂર્વ ચ મેવાઃ |
ઇન્દ્રિય, કષાય, અવ્રત અને ક્રિયા તથા એગ એ મુખ્ય ૫ આશ્રવ માગે છે. ઇનિ-૫, કષાય-૪, અવત-૫, કિયા-૨૫
Page #398
--------------------------------------------------------------------------
________________
અને એગ ૩- એમ કુલ ૪૨ ભેદ આશ્રવતવને કહ્યા છે. -આ ૪૨ માર્ગે આત્મામાં કાર્પણ વગણાનું (આવવું) આગમન-આશ્રવ થાય છે. જેમ દરિયામાં રહેલા હાડકામાં કાણું પડતા પાણી અંદર આવે. એવું એક કાણું નહીં પણ કર કાણું હોય અને બધે રસ્તે પાણું અંદર પ્રવેશત હેય તે તે હોડકુ તને કે ડૂબે? શું હાલત થાય? એમ આ ૪૨ માગે આત્મામાં કર્મોનું આગમન–પ્રવેશ થાય છે. અને પછી તેના ઉપર બંધના પાંચ હેતુઓ બેઠા છે. તેના કારણે કર્મોને બંધ થાય. બંધાય.
હવે આજે કામણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓને જ જે આવીને આત્મા ઉપર છવાઈ ગયે અને આત્માના ગુણો ઢંકાઈ ગયા તે સારું થયું કે ખરાબ થયું ? આત્માની મુખ્ય શકિતઓ હણાઈ ગઈ. ઢંકાઈ ગઈ એના ગુણે દબાઈ ગયા. જેવાં કેઆત્માના ૮ ગુણે ઢકાવાથી ૮ કર્મ૧ અનન્ત જ્ઞાનગુણ – ઢંકાવાથી–જ્ઞાનાવરણીય કર્મ ૨ અનન્ત દર્શનગુણ.
-દર્શનાવરણીય, ૩ અનન્ત ચારિત્રગુણ
–મોહનીય , ૪ અનન્ત વીર્ય (શક્તિ)
-અંતરાય ૫ અનામી- અરૂપી
–નામકર્મ ૬ અગુરુલઘુ
-ગેત્રકર્મ ૭ અનન્ત સુખ (અવ્યાબાધ સુખ-, વેદનીય કર્મ ૮ અક્ષય સ્થિતિ
- છે -આયુષ્યકર્મ
! ! ! !
|
Page #399
--------------------------------------------------------------------------
________________
" આ પ્રમાણે આ બાજુ જે આત્માના આઠ ગુણે હતા. જેનાથી આત્માની શોભા હતી. આત્મા પોતાના સ્વરૂપમાં રહીને બધું જ સુંદર સારું કરી શકતા હતે હવે તે ગુણે કાશ્મણ પુદ્ગલ પરમાણુઓના આશ્રવથી ઢંકાઈ ગયા છે. અને તેના કારણે હવે આત્મા કાંતે સદંતર વિપરીત પ્રવૃત્તિ કરશે. અને કાં તો એગ્ય પ્રવૃત્તિ નહીં કરી શકે. શું આ સારૂ થયું કે ખરાબ થયું ? હકીકતમાં આત્માને એક પણ ગુણ ઢંકાય તે ગુણને એક અંશ પણ ઢંકાય તો તે પણ સારું તે નથી જ. તે પછી પુરેપુરા મહદંશે ગુણે ઢંકાઈ જાય તે કેટલું ખરાબ કહેવાય ? ' બસ, આમાં જે સર્વથા ગુણે ઢંકાઈ જાય છે, અને વિપરીત સ્વરૂપ ઉભુ કરે છે તે પાપ છે. અશુભ છે. અશુભ કર્મને જ પાપ કહેવાય છે. અને જે આત્માને શરીરાદિ, ગતિ વગેરે સંસારમાં મળ્યું છે જે શુભ રૂપે સારું છે. સંસારમાં જીવ છે, રહે છે ત્યાં સુધી પણ જે સારું કહેવાય તેને શુભ કર્મ અથવા પુણ્ય કહેવાય છે. શુભ કમને જ પુણ્ય કહેવાય છે. - જો કે કર્મ માત્ર શુભ છે જ નહીં આત્મા ઉપર એક પણ કર્મ હોય તે અશુભ જ છે. પરંતુ હવે એ દિવસ તે આપણા માટે દૂર છે કે આત્મા સદંતર સર્વથા કર્મ વિનાને બની જાય. તે તે ઘણું ઉત્તમ. પરંતુ જ્યાં સુધી આત્મા સર્વથા સદંતર સર્વથા કર્મ વિનાને ન થઈ જાય ત્યાં સુધી. જે કર્મો આત્મા ઉપર ઢગલાબંધ ગ્રેટેલાં પડ્યાં છે તેમાં કેટલા સારા અને ખરાબ છે? કેટલા શુભ અને કેટલા અશુભ. છે તેને વિચાર કરવાને રહ્યો.
Page #400
--------------------------------------------------------------------------
________________
તે શુભને પુણ્ય અને અશુભને પાપ કહેવાય છે.
ઘાતી
"
અઘાતી
1 ૧ | ૨ | ૩ [૪ { ૫ ૬ ૭ ૮] જ્ઞાના દર્શના મે તને ય અ તરાય નામ ગોત્ર વેદનીય આયુષ્ય શું આત્માના ગુણે ઢંકાય તે શુભ કે અશુભ ? –
૬ આત્માના આઠ ગુણ અને તેના આવક
આઠકમ
નાવરણીય મેરૂ
આયુષ્યકમે રૂN
વહનય :
અલયસ્થિતિ છે
અવત
Tr? અનન્ત જ્ઞાન ||
દર્શનાવણીયમ્ભS
) અનો
3અનન્તચારિત્ર
ભાહનીય
ક્રિસગુલવું
અનામી
નામ મ =
વીe Jા
સતરાયડતું
આત્માના મૂળભુત ૮ ગુણ છે. જડથી ચેતનને ભિન્ન કરનારા, જુદો પાડનારા આ ભેદ આઠ ગુણ મુખ્ય છે. અને
Page #401
--------------------------------------------------------------------------
________________
આ આઠે ગુણે પુર્ણ સ્વરૂપે પ્રગટ હોય ત્યારે આત્મા સિદ્ધબુદ્ધ મુક્ત કહેવાય અને એ જ આત્માના આ આઠે ગુણે ઢંકાયેલા હેય, કાર્મણ વર્ગણાના રજકણના જથ્થાથી આવરાયેલા હેય ત્યારે જીવ સંસારી કહેવાય. અનન્ત જ્ઞાન, દર્શન, વીર્ય આદિ આ ગુણે કર્મોથી ઢંકાયેલા હેય એ શું શુભ ગણાય ખરું ? ના. કેઈપણ રીતે શુભ ન જ કહેવાય. આત્મગુણોને એક અંશ માત્ર પણ ઢંકાયેલ હોય તે તે પણ અશુભ જ કહેવાય તે પછી આત્મા સર્વ પ્રદેશે, સર્વ ગુણેથી ઢંકાયેલે દબાયેલે કહેવાય તે કયાંથી શુભ ગણાય ? અશુભ ગણાય. અર્થાત આત્મગુણોનું આચ્છાદન પાપરૂપ ગણાય.
હા. હવે સંસારી જીવની દૃષ્ટિથી જ જોઈએ તે એમ લાગશે કે જીવને મેક્ષમાં ન જાય ત્યાં સુધી તો સંસારમાં જ રહેવું પડે તેમ છે. સંસારમાં રહે ત્યાં સુધી ચારગતિના ચકકરમાં જ ભટકવું પડશે. આ ચારગતિમાં જીવ જન્મ લેશે. જીવન જીવશે. આયુષ્ય ભોગવશે. શરીર, ઇન્દ્રિયે, ગતિ વગેરે ધારણ કરશે. એને જન્મ કેઈકુળમાં થશે. એને નાનું મોટું શરીર, યશ-અપયશ-વગેરે મળશે. ઈન્દ્રિ–પતિઓ વગેરેની જરૂર પડશે. જેમ લગ્ન કરીને સંસાર માંડ હોય તો સંય–દેરાને ચપુથી લઈને તલવાર સુધીની સેંકડે વસ્તુઓ જોઇશે. બધી ઘરવખરી અને ઘર વસાવવું પડે છે. ઉભું કરવું પડે છે, બધાની જરૂરિયાત પડે છે.
એમ જીવને પણ સંસારમાં રહેવા માટે, આ શરીરરૂપી ઘરમાં રહેવા માટે, શરીર, ઈન્દ્રિયે, મન, ભાષા આદિની
પ૦
Page #402
--------------------------------------------------------------------------
________________
પાંતિ, ગતિ જાતિ, આયુષ્ય, યશ–ત્રસપણું, કુળ, સુખઆદિ ઘણી વસ્તુની જરૂર પડશે. હવે તે વસ્તુઓ જીવને પોતાના આત્મ ગુણા થકી તેા મળવાની નથી. તે તેા અધી કર્મ જન્મ છે. કમ થકી જ મળવાની છે. જીવને બધી જ ગમતી, જોઇતી સારી મળે તે શુભ. તે જ પુણ્ય અને અણુગમતી–અર્થાત પ્રતિકૂળ મળે તે પાપ. (અશુભ). અનુકૂળ, ગમતી તે શુભ (પુણ્ય). કારણ કે જીવ કના કારણે સ ંસારમાં છે. માટે હવે કે ખરામ, સાર્ જે કે અશુભ શુભ કંઈ પણ મળશે તે જીવના પેાતાના પુણ્ય (શુભ) કે પાપ (અશુભ) કમ ના કારણે જ મળશે. બીજો વચ્ચે આવનાર કોઈ નથી. જે છે તે આ આઠ કર્માં જ છે.
પુણ્ય અને પાપ એ બન્ને ક જન્ય જ છે, જીવા જે શુભ કર્મ આંધે છે, તે પુણ્ય કહેવાય અને જીવા જે અશુભ કર્માં આંધે છે તે પાપ કહેવાય. જો કે કમ માત્ર બધાજ અશુભ છે. કારણ આત્માના ગુણેાને ઢાંકનાર શુભ કહેવાય જ નહી. પરન્તુ જ્યારે કર્માંના કારણે જીવ સંસારમાં જ છે, ત્યારેહવે સ’સારીની અપેક્ષાએ, કમ બંધની અપેક્ષાએ એમાં અંદરઅંદર ભેદ કર્યાં કે સારા ક્યા અને ખરાબ કયા ? પહેલાં કમને અધ અને પછી ઉય
કુવામાં પાણી હોય તેા બહાર આવે, એ જ પ્રમાણે જીવાએ પહેલા શુભ કે અશુભ જે કમ ખાંધ્યા હશે તે જ કાળાન્તરે ઉદયમાં આવશે. માંધ્યા વિના ઉદ્દયમાં કયાંથી આવે ? અંધાયેલા કમ આત્મા સાથે અંદર ચાઢેલા હોય છે. તેની કાળ અવધિના નિયમ પ્રમાણે તે આત્મા સાથે ચાટી રહેશે
૫૧
Page #403
--------------------------------------------------------------------------
________________
તેના નિયત સમયે તે પણ ઉદયમાં આવશે. અને ઉદયમાં આવીને પિતાનું સારું-ખરાબ ફળ આપીને તે ચાલ્યું, જશે. જેમ એક નર્તકી સ્ટેજ ઉપર આવીને નાચીને બધાને ખુશ કરીને ચાલી જાય છે, અથવા કઈ દુઃખદ નાટકાદિના પ્રસંગમાં કોઈ પાત્ર આવીને દર્શકેને–શ્રોતાઓને દુઃખી કરી જાય છે, રડાવીને ચાલ્યું જાય છે. તે જ પ્રમાણે ઉદયમાં આવનારા શુભ (પુણ્ય) કર્મો જીવને સુખ આપીને ચાલ્યા જાય છે. રાજી રાખે છે. અને એ જ પ્રમાણે ઉદયમાં આવનારા અશુભ (પા૫) કર્મો જીવને દુઃખ આપીને, નારાજ કરીને ચાલ્યા જાય છે. હવે આ પ્રશ્ન થાય છે કે આ કર્મો બંધાય છે કેવી રીતે અને તેના ઉદયે સુખ-દુ:ખ ભેગવાય કેવી રીતે ? કેટલા પ્રકારે ?
કર્મબંધ
શુભ કર્મબંધ (પુણ્ય)
અશુભ કર્મબંધ (પાપ). ૯ પ્રકારે બંધાય છે.
૧૮ પ્રકારે બંધાય છે. પુણ્યનું ફળ ૪૨ રીતે ભેગવાય છે. પાપનું ફળ ૮ર રીતે ભગવાય છે.
કર્મ શાસ્ત્રના નિયમ પ્રમાણે પુણ્ય કર્મ (શુભ) ૯ પ્રકારે બંધાય છે. અને તે ઉદયમાં આવે ત્યારે કર રીતે ભગવાય. છે. એ જ પ્રમાણે અશુભ પાપકર્મ ૧૮ રીતે બંધાય છે. અને તે જ ઉદયમાં આવે ત્યારે ૮૨ રીતે ભગવાય છે,
સમસ્ત સંસારમાં સર્વ જીવે આ પુણ્ય અને પાપની બંધનની પ્રવૃત્તિમાં કિયા કરે છે. અને તેના ઉદયે સુખ-દુઃખ ભેગવે છે. આ બે વિભાગમાં સર્વ જી વિભકત છે. સમસ્ત બ્રહ્માંડના સર્વ જીવની - મન, વચન અને કાયાની સર્વ
૫૨
Page #404
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિને સારી કે ખરાબ, શુભ કે અશુભ આ બે વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. ત્રીજો વિભાગ જ નથી પડતું. શુભ પ્રવૃત્તિ ૯ પ્રકારની હોય છે. અને અશુભ ખરાબ ૧૮ પ્રકારની હોય છે. તેની મુખ્ય જાતિના ભેદે આ પ્રમાણે છે. પુણ્ય બાંધવાના ૯ પ્રકારઃ ૫૫ બાંધવાના ૧૮પ્રકારે ૧. પાત્રને અન્નદાન કરવાથી. | ૧ પ્રાણાતિપાત-હિંસા.
૨ મૃષાવાદ – જૂઠ. ૨. , , પાણી છે ,
૩ અદત્તાદાન–ચેરી. ૩. , , સ્થાન છે , ૪ મૈથુન – અબ્રા. ૪. , , શાદિ , ,
૫ પરિગ્રહ – સંગ્રહ.
૬ કાધ ૫. , , વસ્ત્રાપાત્ર છે ૭ માન–અભિમાન. ૬. મનથી શુભ ચિંતન સંક૯૫ ૬, માયા-છી-કપટ.
સારા વિચાર કરવાથી. હું લોભ. ૭. વચન – ભાષાથી શુભ ૧૦ રાગઆવકારદાયક વાણું વ્યવ
| ૧૧ શ્રેષ, વૈર. વૈમનસ્ય.. હારથી.
• ૧૨ કલહ-ઝઘડે, કંકાસ
૧૩ અભ્યાખ્યાન૮. કાયા–શરીરથી જાતે બીજા
૧૪ પૈશૂન્ય માટે સારી પ્રવૃત્તિ કરવાથી
૧૫ રતી આરતી ૯. વિનમ્ર ભાવે આપ્ત અને
૧૬ પ૨પરિવાદવડીલ જનને નમસ્કારાદિ ૧૭ માથામૃષાવાદકરવાથી.
1.૧૮ મિથ્યાત્વશલ્ય૯ પ્રકારે પુણ્ય બંધાય છે
Page #405
--------------------------------------------------------------------------
________________
આ જગતમાં સર્વજીની શુભ-પ્રવૃત્તિ અન્ન-વસ્ત્રાદિ આપવારૂપ પ્રવૃત્તિને શુભ અથવા પુણ્ય બાંધવાની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મન, વચન અને કાયા આ ત્રણેની મુખ્ય શુભ પ્રવૃત્તિ ગણીએ તે ૯ પ્રકારની થાય છે. સામે પાત્રને ઉદ્દેશીને સ્વપર ઉપકારની વૃત્તિથી આપવું તે શુભ. સામે પાત્ર મહાન સુપાત્ર હોય ત્યારે સ્વઉપકાર ભાવ કેળવે અને અનુકંપાદિ બુદ્ધિથી દીન-દુઃખી જોવા પાત્ર આપવાનું હોય ત્યારે પરોપકાર ભાવ મુખ્ય હોય છે. સ્વ ઉપકાર ભાવ ગૌણ હોય છે. | તીર્થંકર પરમાત્મા જગતના પરમ પાત્ર છે. સર્વોત્તમ પાત્ર છે. પ્રભુને આહારાદિ આપનારનું પણ કલ્યાણ ચોક્કસ થાય. ત્યાર પછી મોક્ષમાર્ગને અભિમુખ થયેલા મુનિ મહારાજ સુપાત્ર કહેવાય. તેમને પણ આહાર, વસ્ત્ર–પાત્ર, સ્થાનાદિનું દાન કરવું તે સુપાત્રદાન છે. અને દીન-દુઃખી, અનાથ, દરિદ્રાદિ અનુકંપા ભાવથી અનુકષ્ણપાત્ર છે. તેમને દુઃખ નિવૃત્યર્થે આહાર-વસ્ત્રાદિ આપવું પણ પુણ્યકારક છે.
પુણ્ય કર્મના કારણેને શુભાશ્રવ કહેવાય છે અને તે પણ પુણ્ય બંધનું કારણ કહેવાય છે. તે ૯ પ્રકારે બંધાય છે.
૧. પાત્રને અન્ન (આહાર-ભેજન) આપવાથી. ૨. પાત્રને તૃષાશાત્યર્થે પાણી પીવરાવવાથી. ૩. પાત્રને અવસરે જગ્યા સ્થાન (વસતિ) આપવાથી ૪. પાત્રને સૂવા-બેસવા, શય્યા-ખાટ–પલંગ આપવાથી ૫. પાત્રને પહેરવા કપડા–વસ્ત્રાદિ આપવાથી. ૬. મનથી શુભ ચિંતનરૂપ સંકલ્પ ભાવ રાખવાથી.
૫૪
Page #406
--------------------------------------------------------------------------
________________
૭. આવકાર દાયક પ્રેમાળ વચન વ્યવહારથી.. ૮. શરીરથી સેવા–શુશ્રષા આદિ શુભ કરણથી. ૯. દેવ-ગુરૂ-મદિને નમસ્કાર કરવાથી. નમ્રતાથી.
આ પ્રમાણે પુણ્ય બાંધવાના ૯ પ્રકારે છે. પ્રથમ પાંચ પ્રકારમાં તે જે જે આપવાનું છે, તેની વાત છે. આપણે બીજાને આ પાંચ મુખ્ય વસ્તુઓ આપી શકીએ છીએ. આહાર પાણી, વસ્ત્ર–પાત્ર, થાન (જગ્યા) અને સાધન-સામગ્રી. આ પાંચ જ મુખ્ય આપવાના પ્રકારે છે. આ પાંચની જ પ્રાયઃ જીવન વ્યવહારમાં મોટા ભાગે જરૂરિયાત હોય છે. જીવન જરૂરિયાતની મુખ્ય સાધન-સામગ્રી આ પાંચ પ્રાધાન્યપણે છે. પછીના ત્રણ મન-વચન-કાયાના શુભ ચેગના ભેદ છે.
૧. આવનાર પ્રત્યે શુભ ચિંતવવું, સારે ભાવ રાખો, સારૂ થયું ભલે પધાર્યા, ભલે આવ્યા, આનન્દ, ઘણે આનન્દ થ, રેમાંચ થાય. પરંતુ મનમાં અશુભ ભાવ ન આવે, આર્તધ્યાનમાં ચિંતા ન થાય. અરે રે...! આ કયાંથી આવી ટપક્યા? મને ગત શુભભાવ પુણ્ય બંધાવશે.
૨. વચનગથી મીઠો આવકાર આપે. ભાષા સન્માનાથી હેય, આવકાર પ્રેમભર્યો હોય, હાસ્ય સાથે રાજી થઈને પધારે....... પધારે.. ધન્ય ઘડી, ધન્ય ભાગ, સારૂ થયુ આપ પધાર્યા છે. કેમ છે? મજામાં છો? બધુ સારૂ છે ને ? શાતામાં છે ? આનન્દ-મંગળ વગેરે પૂર્વક નિષ્કપટ, માયા રહિત નમ્રભાવે, આનન્દથી વચન યાગને મીઠો આવકાર પ્રેમભર્યો વાણુને વ્યવહાર પણ પુણ્ય બંધાવે છે.
(૩) કાયાથી શુભ પ્રવૃત્તિ. મનથી શુભ ભાવ
પપ
Page #407
--------------------------------------------------------------------------
________________
લાળ્યે, વચનથી શુભ આવકાર આપ્યું તે પછી હવે કાયાથી શા માટે અશુભ કરવુ ? કાયાથી તમે પ્રવૃત્તિ કરવા માંડી.... પધારો.... પધારો બિરાજો.... એસે.... ચટાઈ, ગાદી, ખુસી વગેરે....બેસવા આપવુ, સુવા આપવુ.... શું થયુ પગે વાગ્યુ છે ? ઉભા રહા હું પાટા બાંધી દઉં....એમ કહી સેવા– શુશ્રુષાના કાર્ય માં હષથી લાગી જવુ.... પણ શુભ પ્રવૃત્તિ છે. તમે તમારી કાયાને (શરીરને) કામે લગાડીને પ્રવૃત્તિ કરે તે શુભ કાય વ્યાપાર પણ પુણ્ય ધાવે છે.
એનાથી વીપરીત મનથી શુભ વીચાર ન કરવા... અરેરે ! ક્યાં આવી પડયા .... વચનથી પણ શુભ આવકાર નહી.... કેમ શા માટે આવ્યા છે ? ક્યાંથી આવી ચઢયા ? અહીંયા ? શુ' છે ? કોણે તમને ખેલાવ્યા છે ? વગર ખેલાવે પણુ હાલ્યા આવા છે ?.... એવા ને એવા છે.... આવી કર્કશ, કડવી અપમાનજનક ભાષા ભારે અશુભ કર્મ બંધાવે છે અને એ જ પ્રમાણે શરીરથી પણ આપણે નમવું નહીં. બેસવા ચટાઈગાદી પાથરવી નહી. સેવા–શુશ્રુષા પણું ન કરવી. પાણીના ગ્લાસ પણ ન આપવા.... વગેરે કાયાની પ્રતિકુળ પ્રવૃત્તિ પણ કમ અ ધાવશે.
(૯) નવસુ' અને છેલ્લુ પુણ્યમ ધનુ કારણ તે નમસ્કાર ભાવ છે. નમસ્કાર એ શુભ વ્યવહાર છે. સામે નમસ્કરણીય વ્યક્તિ કેવા પ્રકારની છે તે ખાસ જોવાનુ` હાય છે, પછી તેને અનુરૂપ નમસ્કારના વ્યવહાર થાય છે પરન્તુ નમસ્કારના વ્યવહાર જગતમાં સર્વત્ર છે. સત્ર ક્ષેત્રમાં છે. નાના-મોટા વચ્ચે છે, અને સમકક્ષમાં પણ પરસ્પર છે.
પટ્ટ
Page #408
--------------------------------------------------------------------------
________________
તીર્થકર ભગવાન પ્રત્યે પંચાંગ પ્રણિપાત પુર્વક નમસ્કાર કરે એ સર્વોત્તમ પુણ્ય પ્રકાર છે. તેમના જ સિદ્ધાન્ત ચાલનાર પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતને સંયમી આત્માઓને, સંસારના ત્યાગીઓને, વિરક્ત વૈરાગીઓને આદર ભાવથી નમસ્કાર કરવા પણ પુણ્યકારક છે. ધર્મના પ્રત્યે પૂજ્યભાવ રાખવે, વિનય–વીનમ્રપણે ચાલવું પણ નમસ્કાર સવરૂપે છે. આજન, માતા-પિતા, વડીલ, જ્યેષ્ઠબંધુ, વિઘાદાતા, શિક્ષકદિ પ્રત્યે પણ નમરકારને વ્યવહાર પુણ્યકારક છે. એથી વિપરીત વ્યવહાર પાપકારક અશુભ કહેવાય છે.
આ પ્રમાણે પુણ્ય બાંધવાનાઆશ્રવ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓએ ૯ બતાવ્યા છે. સમક્ષ પાત્રના પ્રમાણે જેવા ભાવ-અધ્યવસાય તે પ્રમાણે પુણ્ય પણ ન્યૂનાધિક બંધાય. પાપકર્મ ૧૮ રીતે બધાય છે
જેમ શુભ અધ્યવસાયે વધારે પુણ્ય બંધાવે છે તેમ તેનાથી વિપરીત–અશુભ અધ્યવસાયે-વચારે પાપ બંધાવે છે. સારાનું ફળ સારૂ અને ખરાબનું ફળ ખરાબ સમયે સમયે જ મન–વચન-કાયાની જેવી શુભઅશુભ વૃત્તિ -તય પ્રવૃત્તિ રાખે છે તેને અનુરૂપ જીવે શુભ (પુણ્ય) અશુભ (પાપ) કર્મ બાંધે છે. જગતમાં એ થી પણ ઘણી પ્રવૃત્તિ તથા વૃત્તિ છે જે શુભ નથી હોતી. અશુભ, ખરાબ હોય છે. તેને પાપ કહેવામાં આવે છે. સર્વજીવમાત્રની મન-વચન-કાયાની આવી અશુભ પ્રવૃત્તિઓને સર્વજ્ઞ જ્ઞાની ભગવંતેએ ૧૮ જાતમાં વિશ્લેષણ કરીને આપણે સમક્ષ રજુ કરી છે. જેને ૧૮ પાપ
સ્થાનક કહીએ છીએ.
પ૭
Page #409
--------------------------------------------------------------------------
________________
૧. પ્રાણાતિપાત – પ્રાણ છે જેને એ પ્રાણી સંસારી જીવ. એક જીવ–પ્રાણુના પ્રાણનો નાશ કરે, મારા તે હિંસા કહેવાય છે. કોઈપણ નાના–મેટા પ્રાણીની હિંસા તે પ્રથમ પાપ છે.
૨, મૃષાવાદ – મૃષા = ખોટુ, અસત્ય, વાદ = કથન, બેલિવું, ભાષા, કોઈપણ કારણે-નિમિત્તે બેટુ બોલવું, અસત્ય. ભાષા વાપરવી એ બીજુ પાપ છે.
૩. અદત્તાદાન - ન આપેલ લેવું. માલિક પિતે નથી આપતે છતા લેવું તે અદત્તાદાન કહેવાય. અર્થાત ચોરી.. માલિકની આજ્ઞા–અનુમતિ વિના વસ્તુ લેવી તે ત્રીજુ પાપ ચારી કહેવાય.
૪. મૈથુન સેવન – અતિ વિષય-વાસના, કામવાસનાની વૃત્તિના કારણે અમર્યાદ મૈથુન સેવન કરવું, કામકીડાઓ કરવી તે ચેથ પાપ છે.
૫. પરિગ્રહ – સંગ્રહ, અમાપ સંગ્રહ, આવશ્યકતા વિના. પણ અતિ પ્રમાણમાં મર્યાદા બહાર વસ્તુઓને સંગ્રહ કરે. તેના ઉપર મેહ-મમત્વ મૂછ રાખવી, તેની ખાતર આરંભ. સમારંભ કરે તે પરિગ્રહ પાંચમુ પાપ છે.
૬. ક્રોધ - અપ્રશસ્ત કેધ કરે. કષાયવૃત્તિથી તીવ્ર ક્રોધ કરે. એ પણ છડું પાપ છે.
૭. માન – અપ્રશરત ભાવનું અભિમાન, ઘમંડ એ પણ, કષાય છે. અનર્થકરી છે. તે પણ પાપ છે.
૫૮
Page #410
--------------------------------------------------------------------------
________________
૮. માયા – અપ્રશસ્તભાવથી છળ, કપટ, વિશ્વાસઘાત, દશે દેવે વગેરેને માયાના નામથી ઓળખાય છે.
૯, લોભ - અપ્રશસ્તભાવથી સંસારમાં જીવ-અજીવ. ઉપર લેભવૃત્તિ રહેવી, સર્વ પદાર્થો પ્રત્યે અતિશય મમત્વ –મેહભાવ રાખવે અને તેને મારાપણુથી મેળવવી, રાખવી. તે લેભવૃત્તિ પણ કષાય તરીકે નવમું પાપરથાનક જ ગણાય છે..
૧૦, રાગ - ઈચ્છા, રાગ, આકર્ષણ, મોહ-મમત્વ, મુછ અને મારાપણાના રાગભાવથી જે મારી થી તેને પણ મારી માનીને વ્યવહાર કરે . એ રાગ પણ દસમા નંબરનું પાપ છે.
૧૧, દ્વેષ - રાગથી તદ્દન વિપરીત આ શ્રેષ છે. દ્વેષ વૃત્તિના કારણે બૈર-વૈમનસ્ય-દુશ્મનાવટ રાખવી, ઈર્ષા કરવી, તેષ રાખવે અપ્રિતિ—અણગમે રાખ વગેરે દ્રષના. નામે અગિયારમું પાપ સ્થાન છે.
૧૨, કલહ (કલેશ) – ઝગડે કર, લડવા, ઝગડવામાં અનેક વૃત્તિઓ, કષા આદિ કામ કરે છે. એમાં અપ-શબ્દ ગાળે તથા ગંદી ભાષા વાપરવામાં આવે છે. કલહ કયારેય. શુભ નથી હેતે. અશુભપાપમાં ૧રમે છે.
૧૩. અલ્યાખ્યાન – ડેઈના પણ માથે કલંક દેવું, પાપને આરેપ મુકો. સાધુ–સંત–સજજન ઉપર વિપરીત આપી મુક, બળજબરીથી નથી છતાં તેને આરોપ મુકી વર્તવું તે અભ્યાખ્યાન. બેટા આળ ચઢાવવાના નામનું ૧૩મું પાપસ્થાન છે.
૫૯
Page #411
--------------------------------------------------------------------------
________________
૧૪. પશુન્ય – ચાડી ખાવી, ચાડી-ચુગલી કરવી. આ વૃત્તિમાં પણ ઈર્ષ્યા-દ્રષ, માયા, લેભ આદિ કષાયે વગેરે કામ કરતા જ હોય છે. નારદીવૃત્તિથી એક બીજાને ચઢાવીને લડાવવા વગેરે પશૂન્ય વૃત્તિનું ૧૪મું પાપસ્થાન છે.
૧૫. રતિઅરાત –રતિ=ગમ, અરતિ=અણગમે. પ્રીતિ અપ્રીતિ, પ્રેમ-અને દ્વેષ, સારૂ, ગંદુ-ખરાબની વૃત્તિ-તિરસ્કાર કરવાની વૃત્તિ આદિ આ ૧૫મા રતિ અરતિ પાપમાં ગણાય છે.
૧૬ પર પરિવાદ- પર–પારકી, પરિવાદ એટલે વીપરીત-વાદ- ઉધું બેલિવું, નથી છત છે ના રૂપમાં બેસવું અર્થાત કેઈન વિર માં આજે પાત્મ ભાવમાં બીજાની સાથે ટિકાટિપ્પણાત્મક નિંદરૂપે બેલ, કેઈનું ઘપાતું વીપરીત બેલવું તે આ પરંપરિવાદ નામનું ૧૬મું પાપસ્થાનક છે. અવર્ણવાદ પણ કહેવાય છે.
૧૭. માયા મૃષાવાદ– માયા એટલે કપટ કરીને ટુ બલવું. માયા વીના સાદુ છે એ જુદી વસ્તુ છે. અને આ ઈરાદા પુર્વક કપટ વૃત્તિથી માથાના કારણે ખેટું બેલિવું તે, માયા મૃષાવાદ ૧૭મું પાપ ગણાય છે.
૧૮ મિથ્યાત્વ શલ્ય- પગમાં કાંટાની જેમ હૃદયમાં મિથ્યા-પિરીત વિચારધારા રાખવી, દેવ-ગુરૂ-ધર્મનું વાસ્તવીક સાચું સ્વરૂપ ન જાવું, અને રાગી–પીને દેવ માનીને ચાલવુ, કંચન-કામિનિના ત્યાગી પંચમહાવ્રત ધારીને-સાધુગુરૂ ન માનવાં, અને સર્વજ્ઞ– કેવલિને પ્રરૂપિત ધર્મધર્મરૂપે ન માને, અને અશુભ પાપમય આચારને ધર્મ
૬૦
Page #412
--------------------------------------------------------------------------
________________
માનવે તે મિયાજ્ઞાન કહેવાય. સાચો સમ્યગ જ્ઞાન પ્રત્યે મિથ્ય-વપરીત વૃત્તિનું કાંટાની જેમ હૃદયમાં શલ્ય (ગાંઠ) રાખી વીપરીત આચરણ કરવું તે. મિથ્યાત્વશલ્ય નામનું ૧૮મું અને છેલ્લું પાપ-સ્થાનક કહેવાય છે.
આ પ્રમાણે મુખ્ય પાપ પ્રવૃત્તિની આ ૧૮ જાતિઓ છે.. સંક્ષિપ્તમાં તેને અર્થ આપણે જે છે. વિસ્તાર તે સમુદ્ર જેટલે અમાપ છે. સંસારમાં સર્વજીવ જે પાપ આચરે છે, તે સર્વ આ ૧૮માં જ સમાઈ જાય છે. આ અઢારથી આગળ. કઈ ૧૯મું પાપ નથી. બધા પાપની મુખ્ય જાતિઓ ૧૮ છે. આ ૧૮ અશુભ છે. એક આત્મા માટે તે હિતકર્તા નથી જ. હાનિકારક જ છે. આ પાપનું સેવન કરવાથી આત્માને તે નરકાદિના દુઃખની યાતના જ ભેગવવાની છે. ભયંકર વેદના, દુઃખ ભેગવશે. માટે કઈ પણ પાપ સારૂ નથી. એક પણ પાપ આચરવા જેવું નથી.
પરમાત્માએ પ્રથમ પાપ છોડવાનું કહ્યું છે. જેટલા અંશે. તમે પાપ છેડશે, પાપ ન કરવાની પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરશે, તેટલા અંશે તમે સાચા ધમી બનશે. આ ૧૮ પ્રકારના પાપ આપણે સહુ સમજીએ છીએ. પાપને અભાવ એ જ ધર્મને ભાવ છે. પાવૃત્તિ છેડવાથી જ શુભ ધર્મવૃત્તિ આવશે. ૧. હિંસાનું પાપ છોડવાથી – અહિંસા ધર્મ પ્રગટશે૨. મૃષાવાદનું , , – સત્ય
છે , ૩. અદત્તાદાન ચેરી),, ,, - અચૌર્ય (અસ્તેય)નું, , ૪. મૈથુનનું છે કે – બ્રહ્મચર્ય ;; *
Page #413
--------------------------------------------------------------------------
________________
પ. પરિગ્રહનું પાપ છોડતાં
૬. ક્રોધનુ
૭. માનનું માયાનુ
૮.
૯. લેાભ
૧૦.
રામ
૧૧. દ્વેષ
૧૨. કલહ (કલેશ)
૧૩. અભ્યાખ્યાન
૧૪. પશૂન્ય ૧૫, રિત-અતિ
૧૬. પરપરવાદ
૧૭. માયા મૃષાવાદ
૧૮. મિથ્યાત્વશલ્ય
,, ..
99 99
99 99
99 99
,, ',
. .
,, ',
29 29
27 22
2 .
99 99
,, ',
Gd
-
–
-
1
1
-
-
-
અપરિગ્રહ–ત્યાગ પ્રગટશે ક્ષમા ધર્મ વધશે. વિનય-નમ્રતાના ધમ વધશે.
-
સરળતા પ્રગટ થશે. સંતાષવૃત્તિ જાગશે. બૈરાગ્ય
મૈત્રી ગુણ
પ્રગટ થશે.
""
સમતા ગુણુ સર્વાં પ્રત્યે આદરભાવ,,
– શાંતાંતના ગુણ સવ` સમભાવ ગુણ
– ગુણાનુરાગી પણું -નિર્દેષિ સરળતાને સત્ય,,
99
29 29
2.
33
99 ''
,,
,, 2,
,,
સમ્યગ જ્ઞાન દશા
99 99
"" ""
આ પ્રમાણે આ ૧૮ પાપ સ્થાનક જે અશુભ કર્મો છે. તેના ત્યાગ કરવાથી, તે છેડવાથી અર્થાત ન કરવાની પ્રતિજ્ઞા કરવાથી તેની સામે તે તે ધર્મ તે તે ગુણુ પ્રગટ થાય છે. તે જ આપણા માટે સાધ્ય છે, એવું ન થવુ જોઇએ કે પાપને જ ધર્મ મનાવીને ચાલીએ. ના, તે તે મહા અનથ થઇ જશે. પાપને અશુભ, પાપ વૃતિને પાપ ગણીને છેડવી એ જ હિતાવહ છે અને તેની સામે પાપન ત્યાગરૂપ ધર્મનું આચરણ એજ હિતાવહ છે. એકબીજાનું મિશ્રણ એકબીજામાં કરવુ એ હિતાવહ નથી. પાપના નામે ધમ કરવા કે ધર્મોના નામે
કર
Page #414
--------------------------------------------------------------------------
________________
પાપ કરવુ એ પણ મિથ્યાભાવ છે. ખન્ને સ્વતંત્ર છે. શાવત છે. માટે પાપના આશ્રય ન લેવા. પાપને ધમમાગ માં લાવવુ. અને ધર્મ ના નામે પાપ ખપાવવું. પાપને ધમ અનાવીને આચરવું એ પણ માઢુ પાપ છે.
કહેવાતા હાલી નીકળેલા ભગવાને તેા ઘણા છે. આજે આ કળિયુગમાં ભગવાનને પણ રાફડા ફાટયા છે. જે તે ભગવાન થાય છે. ભલે પછી તે પાપ આચરતા હોય અને લેાકાનુ ટાળુ પાતા તરફ ખેંચવા માટે, પેતાના અનુયાયી અનાવવા માટે ધને સરળ કરે છે, ધમ ને સરલ કરવાના અથ જ એ થયેા કે, ધ! નિયમ-સિદ્ધાન્તમાં ખાંધ-છેડ કરવી અને તેમાં અધમ પાપના અંશમિશ્રિત કરવા. એનાથી ધમ નું સરલીકરણ થાય છે. આવી રીતે ખાટા માલ સાચાના નામે વેચી નાંખવાની જેમ પાપને ધના નામે ખપાવીને સહેલા ધમ, સુગમ ને સરળ ધર્મ બતાવી અજ્ઞાની–લેાકેાના ટાળાને પાતા તરફ ખેંચીને અનુયાયી અનાવવાની પ્રવૃત્તિ દિવસે-દિવસે જોર પકડતી જાય છે.
પાપપ્રવૃત્તિની તરફના રાગ, રસ અને સ્વાભાવીક આકષણ, ભાગેાની તરફ રાગ તે અનાદિ કાળથી જીવેામાં પડેલી વૃત્તિ જ છે. સત્તા છે અને તે તે સહજ છે, સ્વાભાવીક છે. પરન્તુ અનાદિની આ ટેવા-સસ્કારીને છેડા પાપાના ત્યાગ કરવા. ન કરવાની પ્રતિજ્ઞા કરવી એ જ સાચા ધમ માગ છે. તપ—ત્યાગના રાગ કેળવવા, અને રાગના ત્યાગ કરવા એના જેવા ઉત્તમ માગ કર્યું ? પરન્તુ જીવાને આ માગ
૬૩
Page #415
--------------------------------------------------------------------------
________________
આકર લાગે છે. અને રાગમાર્ગ, ભેગમાર્ગ પરે લાગે છે એટલે પ્રવૃત્તિ પાપમાર્ગ તરફ સહજ સ્વાભાવીક છે. અને તેમાં પણ પાપને ધર્મ કહેનારા આવા ગુરૂ કે ભગવાન મળી જાય છે પછી તે પુછવું જ શું? જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. પછી તે ચાલ્યું. પરંતુ એ સમ્યગ જ્ઞાન– સમ્યગ–સા ચારિત્ર સમ્યગ તપ માગને ધર્મ સમજે. જોઈએ. અને તેમાં પણ સાચી સમ્યગ શ્રદ્ધા કેળવવી એ જ . સાચે હિતકારી માર્ગ છે. શુભ-અશુભ કર્મોની ગણતરી
કર્મો ૮ છે અને તેમાં પણ ૪ ઘાતી + ૪ અઘાતી એમ બે ભેદે છે. અને આ ૮ કર્મોમાં બધા પુણ્ય-પાપની. ગણતરી શુભ-અશુભ રૂપે કરવામાં આવે છે.
(
૮ કમ
૪ ઘાતી કર્મ
૪ અઘાતી કર્મ
૧ ૨ ૩ ૪| જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતશય .
૯ ૨૮ ૫ પાપની બધી, બધી, ૨૬ બધી પુણ્યની નથી નથી નથી નથી
૫ | ૬ | ૭ | ' -
૮
Page #416
--------------------------------------------------------------------------
________________
નામકર્મ ગેત્રકમ વેદનીક આયુષ્ય
૧૦૩ ૨ ૨ ૪ પાપની- ૩૪ – ૧ – ૧ – ૧ પુણ્યની- ૩૭ –- ૧ : ૧ – ૧ પાપની અશુભ પ્રકૃતિ- પ+૯+૨૬૫+૩૪+૧+૧+૧=૮૨. પુણ્યની શુભ પ્રકૃતિ - ૩+૧+૧૩=૪૨.
૪ ઘાતી કર્મમાં તે સર્વ પ્રકૃતિએ પાપના ઘરની જ છે. જે કર્મો આત્માના મૂળભૂત ગુણેને જ વાત કરી નાખે છે, ગુણેને દબાવી જ દે છે તેને તે પુણ્યની શુભ પ્રકૃતિ કહેવાય જ કેવી રીતે ? ન જ કહેવાય. માટે તે બધી પાપની પ્રકૃતિ થઇ. દા. ત. જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જ્ઞાન ગુણ પૂર્ણપણે પ્રગટ નથી થયા. જ્ઞાન ૫ છે. તે પાંચે ઉપરના આવરણના કારણે જ્ઞાનાવરણય કર્મ પણ પાંચ છે. માટે તે પાંચે જ્ઞાનાવરણય કર્મની પ્રકૃતિને પાપની અશુભ જ ગણવી પડે છે. લેક વ્યવહારમાં આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે કોઈ પણ અજ્ઞાની હેય, આપણે છોકરે, બાપ કે પતિ કે ભાઈ પણ અજ્ઞાની–અભણ મૂર્ખ હોય એ સારુ તે નથી જ, એ શભાસ્પદ તે નથી જ. કઈ પણ એને શુભસારૂ નથી ગણતે. માટે તે પાપનો જ ઉદય ગાય. અજ્ઞાન, અલ્પ જ્ઞાન, મૂર્ખતા પાપકર્મને જ ઉદય ગણાય એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિઓ અને ૨૬ મેહનીયની તેમ જ અંતરાય કર્મની પાંચ પ્રકૃતિએ પણ અશુભ જ ગણાય. એમાં આ બધામાં એક પણ સારી નથી. શુભ નથી. માટે
Page #417
--------------------------------------------------------------------------
________________
ચારે ઘાતી કમ માં એક પણ પ્રકૃતિ શુભ, સારી નથી. બધી અશુભ પાપની જ છે.
હવે વાત રહી અઘાતી કર્મની. અઘાતીમાં શું છે કે તે નામ-શેત્રાદિ ચાર કર્મો આત્મ ગુણેને સર્વથા–સાવ ઘાત નથી કરતા. તેથી તેને અઘાતી કર્મ કહા છે. આ ચાર કર્મોમાંથી કેટલાક કર્મો સાર શુભ ગણાય. અને કેટલાક કર્મો અશુભ ખરાબ પણ ગણાય. જો કે કર્મ બધાય ખરાબ જ હોય છે, એમાં ના નથી. પરંતુ હવે જ્યારે જીવાત્મા કર્મયુક્ત થઈને સંસારમાં રહ્યો જ છે, ત્યારે તે જીવને શરીર, ગતિ, જાતિ, ઇન્દ્રિય, આયુષ્ય, કુળ–ઘર, સુખ-દુઃખ વગેરેમાંથી સારૂ કેટલું મળશે અને ખરાબ-અશુભ કેટલું મળશે તે વિચારવાનું રહ્યું એટલે ઘાતીમાં સર્વ અશુભ-પાપની ખરાબ પ્રકૃતિઓ છે. જયારે અઘાતીમાં શુભ-અશુભ પુણ્ય-પાપની બન્ને પ્રકૃતિઓ છે.
અઘાતીક કમ
શુભ (પુણ્ય પ્રકૃતિ).
અશુભ (પાપ પ્રકૃતિ)
નામ ગાત્ર વેદનીય આયુ. નામ ગાત્ર વેદનીય આયુ. ૩૭ + ૧ + ૧ + ૩ | ૩૪ + ૧ + ૧ + ૧ = કુલ ૪ર પુણ્ય પ્રકૃતિઓ | કુલ ૩૩ અઘાતી કર્મની
૪૫ ઘાતી કર્મની
કુલ ૮૨ પાપની પ્રકૃતિઓ છે.
Page #418
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શુભાશુભ કર્મને બંધ અને ઉદય બને જોતા પુણ્ય કર્મ ૯ પ્રકારે બંધાય છે અને ૪૨ રીતે ઉદયમાં આવે છે. ભગવાય છે. એ જ પ્રમાણે પાપકર્મ ૧૮ રીતે બંધાય છે અને ૮૨ રીતે ઉદયમાં આવે છે. ભગવાય છે. સંસારમાં સર્વ જી માટે પુણ્ય અને પાપના આટલા જ મુખ્ય પ્રકારો છે.
હવે ક્રમશઃ કેટલી રીતે સંસારમાં જીવને પુણ્યના હૃદયે સુખ મળે છે. જે કઈ કઈ રીતે સુખી થાય છે તે પુણ્ય પ્રકૃતિતિઓને સ્પષ્ટ જોઈ લઈએ એટલે ખ્યાલ આવશે. ક્રમશઃ પુણ્યની ૪૨ પ્રકૃતિઓ
જેમ ખાધા પછી તાકાત આવે, જોયા પછી મજા આવે, અને વાગ્યા પછી ઉગે એ જ પ્રમાણે શુભ કે અશુભ બને કર્મોનું પણ એવું છે. બાંધ્યા પછી ઉદયમાં આવે. ઉદયમાં આવવું એને વિપાક પરિણામ કહેવામાં આવે છે. શુભ (પુણ્ય) કર્મને વિપાક સુખ મળે અને અશુભ (પાપ) કર્મના વિપાકે દુઃખ મળે. વાવ્યા પછી ઉગે એમાં જેમ બીજ વાવણી પહેલા થાય છે અને પછી તેમાંથી અંકુર ફુટે છે પછી ધાન્ય ઉગે છે. એમ ૯ પ્રકારે પુણ્ય જે બાંધવામાં આવે છે, તે જ તેની વાવણી છે. એ જ પ્રમાણે ૧૮ પ્રકારે જે પાપ (અશુભકર્મ) બાંધવામાં આવે છે તે પાપની વાવણી છે અને પછી બીજને જેવા હવા-પાણ-પ્રકાશને નિમિત્ત મળશે અને તે ઉગશે તેમ સંસારમાં જીવને નિમિત્તો મળવાથી તે પુણ્ય અને પાપના વિપાકે સુખ-દુઃખરૂપે ઉદયમાં આવે છે, ઉગે છે. અને પરિ. ણામે કોઈ સુખી થાય છે તે કઈ દુઃખી થાય છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
સંસારમાં જીવે જે પ્રકારના સુખે પામે છે. શારીરિક, વ્યાવહારિક, પારિવારિક આદિ અનેક પ્રકારનું છે. તેના મુખ્ય ભેદો શાસ્ત્રકાર મહર્ષિઓએ કર પ્રકારના ગણાવ્યા છે. શુભરૂખ શું શું હોય છે તે જણાવતાં, શ્રી વિશેષાવશ્યક ભાગમાં ફરમાવ્યું છે કે..
साय सम्म हास पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई। पुण्ण, सेसं पाव नेयं सविवागमविवाग ॥ १९४६.
શાતા વેદનીય, શોધેલા શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલ એટલે સમ્યકત્વ મેહનીય, હાસ્ય પુરૂષદ, રતિ, નરકાયુ વિના દેવ, મનુષ્ય, તિર્યંચના ત્રણ આયુષ્ય, ઉચ્ચત્ર, દેવદ્રિક, મનુષ્યદ્વિક પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલ સંસથાન, શુભ વર્ણ ચતુષ્ક, અગુરુલઘુ નામ, પરાઘાત, ઉશ્વાસ, આતપનામ, શુભ વિહાગતિ, રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, સુસ્વર, આદેય, યશ, નિર્માણ તથા અન્તમાં તીર્થકર નામકર્મ આ પ્રમાણે પુણ્ય થકી, ઉદયમાં આવનારી અર્થાત ફળસ્વરૂપે મળનારી આ ૪૨ પ્રકૃતિએ સુખરૂપ છે. સુખકારક છે. | (જો કે અહીંયા વિશેષાવશ્યક ભાષ્યમાં સમ્યક્ત્વ મોહનીય ને પુણ્ય પ્રકૃતિ ગણવામાં આવી છે તેનું મુખ્ય કારણ તcવરૂચિરૂપ સમ્યકત્વને શુભ ગયું છે. પરંતુ પ્રચલિત અન્ય આચાર્યના મતે ૪૨ પ્રકૃતિએ જ મુખ્યપણે શુભ પુણ્યની છે. સમ્યકત્વ મેહનીય પણ શંકા-કુશંકાના હેતુરૂપ સંશયાત્મકાદિ
Page #420
--------------------------------------------------------------------------
________________
અનર્થના હેતુભૂત હોવાથી અમુભ છે. એટલે એ પણ પાપ પ્રકૃતિ છે. એ જ પ્રમાણે હાસ્ય, પુરૂષદ, તથા રતિ એ પણ મેહનીય કર્મની જ પ્રકૃતિમાં છે. અને મેહનીય કર્મની સર્વ પ્રકૃતિએ જીવને વિપર્યાસ કરનાર છે. તેથી તે અશુભ-પાપની પ્રકૃતિમાં ગણાય. માટે પુણ્યની તે ગુમ ૪૨ પ્રકૃતિએ જ
सा उच्चगे। मगुदुग, सुरदुग, पचि देजार पगदेहा ।
તિ ત શુ વં જ, રૂમ નં ઘરા કાળ | वन्नच उकांडगुरुलहू - परघा उस्लास आयाअ । सुरवाइ निमिग तलदल, सुरनर तेरि आउ तत्थ पर ॥
૧. શાતાદનીય - વેદન, સંવેદન અનુભવવું. શાતા એટલે સુખ જેમાં શારીરિક રોગના અભાવમાં અશાતા ન ભેગવવાની હોય, શરીરની મસ્ત તંદુરસ્તી, સશકત, નીરોગી અને સુંદર શરીરનું સુખ તે શાતાદનીય છે.
૨. ઉચ્ચ ગોત્ર – ઉશ્ય અને નીય એવા બે પ્રકારના શેત્રમાં જીવને જન્મ ઉચ્ચ ઘર-કુળ કે ગેત્રમાં થાય, સારા સુખી-સંપન્ન શ્રીમંત કુળમાં થાય, રાજકુળમાં જન્મ થાય અને જન્મી જ પાણીના બદલે દુધ જેવી સુખ સાહેબી મળવી તે આ પુણ્યને આભારી છે.
૩. મનુષ્યગતિ – આ ચાર ગતિમાંથી જીવને મનુષ્ય ગતિ–માનવભવ પ્રાપ્ત થાય એ મહાન પુણ્યને ઉદય છે. કારણ, સર્વ પ્રકારની ધમરાધના મોક્ષપ્રાપ્તિ આદિની સુલભતા આ મનુષ્ય જન્મમાં જ છે.
Page #421
--------------------------------------------------------------------------
________________
૪. મનુષ્યાનુપૂવી – મૃત્યુ પછી જીવને બીજા જન્મમાં જ્યાં ઉત્પન્ન થવાનું છે તે ઉત્પતિ રથને સુધી જીવને લઈ જાય તેવું આ મનુષ્યાનુપૂવ નામ કેમ પુણ્યના ઘરનું છે.
૫-૬, દેવદ્વિક–દેવગતિ, દેવાસુપૂવી – એ જ પ્રમાણે જીવને મૃત્યુ પછી શરીર છોડયા પછી જીવને જે કર્મ દેવગતિમાં ઉત્પત્તિ સ્થાન સુધી લઈ જાય તે દેવાનુપૂર્વ નામ કમ એમ બને પુણ્ય પ્રકૃતિ છે.
પંચેન્દ્રિય જાતિ-સંસારમાં પાંચ પ્રકારની ઈન્દ્રિય છે. જે જીવને પચે ઈન્દ્રિયે પરિપૂર્ણ સંપુર્ણ મળે તે આ પુણ્ય પ્રકૃતિ થકી મળે છે.
દારિક–પાંચ શરીર-ઉદાર પુદ્ગલને ઔદારિક વેકિયપુદ્ગલેને દેવ નારકને વૈક્રિય, આહારક તથા તૈસ અને કાર્મણ એવા પાંચ શરીરની પ્રાપ્તિ થાય તે (પણદેહા) પુણ્ય પ્રકૃતિના ઉદયે થાય છે.
ત્રણ શરીરનાં ઉપાંગો-શરીર તે મળ્યું પરંતુ તેના. આંખ-નાક, કાન, આંગળીઓ આદિ અંગ-ઉપાંગે પણ સુંદર પરિપુર્ણ સારા મળે તે અંગે પાંગ નામ કર્મ છે. અને પ્રથમ ત્રણ શરીરના જ અંગે પાંગ હોય છે. તીજસ અને કાર્મણ તે. સૂફમ શરીરરૂપે હોય છે. એટલે તેને અંગે પાંગ નથી હોતા.
પ્રથમ સંઘયણ- સંઘયણ એટલે શરીરના બાંધાની મજબૂતી હાડકા વગેરેની મજબુતી. તે ૬ પ્રકારની છે. નીચેના ચિત્રમાંથી સ્પષ્ટ સમજી શકાશે.
Page #422
--------------------------------------------------------------------------
________________
વન-જન-નારા |
-નાર
कीलिका ५
8ષમ-નારજૂ
Awwww
सेवार्त
આ ૬ પ્રકારના સંઘયણમાંથી ફકત પહેલું વ્રજા–અષભ નારાચ સંઘયણ એક જ પુણ્ય પ્રકૃતિ (શુભ) માં ગણવામાં આવેલ છે. એ સિવાયના પાંચે અશુભ છે. વજા-ખીલી, ઋષભ-હાડને પાટો, અને નારાચ એટલે આંટી મારીને મજબુત બંધન રહે. આ સંઘયણ હોય તે જ ક્ષે જઈ શકાય. સમચતુરસસંસ્થાન
સંઘયણ જેમ શરીરને બાંધે-મજબુતી ઉભી કરે છે.' તેમ સંસ્થાન એ શરીરને આકાર નક્કી કરે છે. સુડોલ, બેડલ એવા આકાર હોય છે. એવા ૬ સંસ્થાને છે. એમાં
૭૧
Page #423
--------------------------------------------------------------------------
________________
પહેલુ સમચતુરસ્ત્ર નામનું સંસ્થાન જેમાં ચારે બાજુથી સરખું માપ હોય તેને પુણ્ય પ્રકૃતિમાં ગયે છે. બીજા અશુભ છે. [પાના ૭૧ ઉપરના ચિત્રથી સ્પષ્ટ સમજાશે. ] | શુભ વર્ણ ચતુષ્ક-વર્ણ (રંગ), ગંધ, રસ, સ્પર્શ,
આ ચારે સાહાવા પણ પુણ્ય નામ કર્મના આધારે છે. ૫ વર્ણમાંથી ૩ વર્ણ સફેદ, લાલ, અને પીળે સારા છે. જેના કારણે શરીરનું રૂપ-રંગ, ચામડીને રંગ સફેદ ધોળે હેય. અર્થાત માસ ગેર હેય એ એની પુણ્યાઈ ૨ ગંધમાંથી ૧ સુગંધ સારી. માણસના શરીરમાંથી સારી સુગંધ આવતી હેય એ પુણ્ય કર્મ છે.
પ રસમાંથી ૩ રસ-ખાટો, મીઠે અને તુરે શુભ છે. ૮ સ્પર્શમાંથી ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણ), મૃદુ (મળ) અને લઘુ (હલ કો) આ ૪ સ્પર્શ શુભ પુરુષના છે. અર્થાત જેના ઉદયે–શરીરની ચામડીને સ્પર્શ પણ કમળ-સુકમળ, રેશમ જેવું મુલાયમ લાગે તે શુભ સ્પર્શ કહેવાય. આ પ્રમાણે વર્ણાદિ ચતુષ્કના કુલ ૨ ભેદ છે. તેમાં વર્ણ+૩ ગંધ-૧+ રસ-૩,+સ્પર્શ–૪=૧૧. આ શુભ છે. જે પુણ્યદયના કારણે મળે છે.
અગુરુલઘુ- આ કર્મના કારણે ભારે કે હલકુ શરીર મળે. જેના કારણે પોતાનું શરીર હાથી જેવું અત્યન્ત વજનદાર– ભારે મળે છે જેના કારણે એ જીવ પોતાનું શરીર વહન જ ન કરી શકે, અથવા સાવ હલકુ મળે કે જેથી સામાન્ય વાતમાં પડી જાય. ઉડી જાય. એવું ન હોય, મધ્યમસર હોય તે પુણ્ય પ્રકૃતિ કહેવાય.
Page #424
--------------------------------------------------------------------------
________________
પરાઘાત-સામે બીજી વ્યક્તિ ગમે તેવી બલવાન હોય છતાં પણ તે આપણને જોઈને જ અંજાઈ જાય. એના ઉપર આપણી પ્રભા પડે એને પરાઘાતના કર્મની પુણ્ય પ્રકૃતિ ગણી છે. - ઉચ્છવાસ- સારી રીતે સરળતાથી જે જીવ શ્વાસ લઈ મૂકી શકે તેને શ્વાસોચ્છવાસ નામકર્મની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
આતપ- જીવનું શરીર શીત છતાં તેને પ્રકાશ ઉષ્ણ હેય જેમ કે સુર્યના પ્રકાશમાં એકેન્દ્રિય પૃથ્વીકાયિક છે અને સુર્યકાન્ત મણિ વગેરેને હોય છે. એને આતપ નામ કર્મની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
ઉદ્યોત- આ પુણ્ય પ્રકૃતિના કારણે જીવનું શરીર શીત-ઠંડા પ્રકાશયુક્ત હોય છે. જેમ કે ચન્દ્ર-નક્ષત્ર, તારા વગેરેના પૃથ્વી કાયના જીવોને તથા આગીયાને પણ હોય છે.
શુભવિહાગતિ-જીવની ચાલ-ગતિ સારી હેય..... કોઈને પણ ગમી જાય. ઘડીભર બીજે જેતે જ રહે તેવી શુભ ચાલ ગતિ આ પુણ્ય પ્રકૃતિના આધારે મળે છે. જેમ કે હંસ, હાથી, બળદ વગેરેને છે.
નિર્માણ- શરીર રચનામાં જીવનું શરીર જ્યાં જેવું સુ-વ્યવસ્થિત જોઈએ તેવું બને. નિર્માણ થાય તેવી દેહરચના સુંદર વ્યવસ્થિત નિર્માણ થવી તે આ નિર્માણ નામકર્મ કહેવાય છે.
આયુષ્યત્રિક- ચાર ગતિમાં દેવ-મનુષ્ય અને તિર્યચના પશુ-પક્ષી જીવને પણ તે તે ભવમાં રહેવાની જે કાળ અવધિ તેને આયુષ્ય કહેવાય છે. સારૂ આયુષ્ય મળે એ પણ પુણ્ય પ્રકૃતિના કારણે સંભવે છે.
Page #425
--------------------------------------------------------------------------
________________
તીર્થકર નામકર્મ-તીર્થકર બનવા માટે પૂર્વના ત્રીજા ભવે જે તીર્થકર નામકર્મ બાંધવામાં આવે છે તે ઉત્કૃષ્ટ ૮ પુણ્યપ્રકૃતિ કહેવાય છે. જે કર્મના ઉદયથી ત્રણે લોકમાં, ત્રણે ભૂવનમાં પૂજનીયપણું મળે, ચતુર્વિધ સંઘ થાપી શકે, કરે દેવતાઓ સેવા કરે. સમવસરણ રચે, અષ્ટ પ્રતિહા તથા અનેક અતિશયે થાય તે સવ આ પુણ્ય પ્રકૃતિને આભારી છે. ત્રસાદિ ૧૦ની ૧૦ પુણ્ય પ્રવૃતિઓ
तस बायर पज्जत्त, पत्तेय थिर-सुभच सुभग च । सुरसराइजनस, तसाइदसग इम होइ ।
* ત્રસ– જવને રસપણું મળે. અર્થાત ત્રાસ-દુઃખમાંથી. બચી શકે. ભાગી શકે. ૨, ૩, ૪, ૫ ઇન્દ્રિયવાળું શરીર મળે તે ત્રસનામ કર્મની પુણ્ય પ્રકૃતિ ગણાય છે. - ક બાદર- બાદર એટલે સ્કુલ મોટાપણું, સાવ સૂક્ષ્મ શરીર નહીં, એવું શરીર પુણ્ય પ્રકૃતિ છે.
* પર્યાપ્ત– જેના કારણે જીવ પિતાની છએ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને પર્યાપ્તપણે પામે તે રૂપે રહે તે પર્યાપ્ત નામ કર્મ
જ પ્રત્યેક- પ્રત્યેક એટલે. પ્રતિ-એક એક શરીરમાં આપણને એકલા જ રહેવા મળે તે પુણ્ય નામ કર્મ, એક સાથે ઘણું આત્માઓ ભેગા ન રહેતા એક શરીરમાં એક જ રહે તે. પ્રત્યેક પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
* સ્થિર– સ્થિર નામ કર્મ પણ પુણ્ય પ્રકૃતિ છે. જેના કારણે જીવ મળેલા દાંત, હાડકા વગેરે થિર રહે, ન પડે..
Page #426
--------------------------------------------------------------------------
________________
* શુભજેને શરીર શુભ મન્યુ હાય. જેના શરીરના સ્પર્ધા પણ મજાને શુભ લાગતા હૈાય, પરને પ્રીતિ ઉપજાવનાર હાય તે શુભ નામ કમ કહેવાય.
* સુવર- જેના કારણે કોયલ જેવા મીઠા સુ ંદર-મધુર કંઠ મળે, એને ગાતાં સાંભળવા માટે સેકડો લોકો ભેગા થાય. તે સુસ્વર નામ કમની પુણ્યાઈ છે.
* સૌભાગ્ય-આપણા જીવની પુણ્ય પ્રકૃતિ છે. પાંચમાં પુજાય, પ્રતિષ્ઠા પામે, કઈ પણ ઉપકાર કર્યા વિના પણ બીજાઓમાં પ્રીતિ–પ્રેમ-પ્રતિષ્ઠા પામે તે સૌભાગ્ય નામ કમ છે.. * આદેય—આદેય એટલે પ્રભાવ, આપણા વચનના, આ ખેલ્યાના બીજા ઉપર પ્રભાવ પડે તેને આદેય નામ કમ કહેવાય. આ પુણ્ય પ્રકૃતિ છે. જેથી ખેલેલુ' કઈ સાંભળે વજન પડે.
* યશચશ જેનાથી વ્યકિતને યશ દશે દિશામાં પ્રસરે, ગામ, જ્ઞાતિ, સમાજ, દેશ, રાષ્ટ્ર આદી સર્વત્ર પેાતાની કીતિ પ્રસરે એને યશનામ કર્મીની પુણ્ય પ્રકૃતિ કહેવાય છે.
પછી....
ઉપાર્જન
આ પ્રમાણે ૪૨ રીતે પુછ્યાયે ઉપરોકત વસ્તુ જીવ સ'સારમાં પામે છે. સ'સારમાં રહ્યા પછી જન્મ્યા કેટલી શુભ વસ્તુઓની જરૂર હેાય છે. તે સ કરેલા પુણ્ય થકી જ મળે છે. બધી કર્મીની જ પ્રકૃતિ છે. પરન્તુ જીવન વ્યવહારમાં ઉપયાગી, સારી....છે. જરૂરી છે. એટલે પુણ્ય પ્રકૃતિના વિભાગમાં છે. પરન્તુ બધા જ જીવાને મળી જય છે એવુ નથી હાતુ, દરેક જીવે. જેટલા પ્રમાણમાં પુણ્ય કે પાપ જે આંધ્યુ હાય તેને તે પ્રમાણમાં મળે છે.
૭૫
Page #427
--------------------------------------------------------------------------
________________
-દરેકે દરેક જીવે આ ૪૨ પુરુષ પ્રકૃતિએ બાંધી જ હેય એવું નથી. કેઈએ એડી બાંધી હોય, તે ઓછુ સુખ મળે. આ પુણ્ય-પ્રકૃતિઓ સુખકારક છે. જીવને સુખ અપાવનારી છે. જીવને શુભ-સારી છે. માટે પુણ્ય પ્રકૃતિ તરીકે ઓળખાય છે. આ સિવાયની પાપ પ્રકૃતિઓ પણ ઘણી હોય છે.
પુણ્યના ઉદયે પ્રાપ્ત થતી સર્વ જેને આશ્રયીને કુલ :પ્રકૃતિએ ૪૨ ગણવામાં આવી છે. પરંતુ તે તે ગતિના જીને આશ્રયીને તો એછી પણ છે. દા. ત. મનુષ્યગતિમાં ૩૭ પુણ્ય દેવગતિમાં ૩૨ પુણ્ય પ્રકૃતિ પ્રકૃતિ તિર્યંચગતિમાં ૩૩ પુણ્ય નરકગતિમાં ફક્ત ૨૦ પ્રકૃતિ
પુણ્ય પ્રકૃતિ - એકેન્દ્રિયને ફક્ત ૨૨ પુણ્ય પ્રવૃતિઓને ઉદય થઈ શકે
બે ઇન્દ્રિયને પણ ૨૨ , , " " " ૦ તે ઈન્દ્રિયને , ૨૨ , ,
» 0 ચઉન્દ્રિયને , ૨૨ , , , , , ૦ પંચેન્દ્રિયને (આત વિના) ૪૧
w w આ પ્રમાણે ૪૨ કુલ પુણ્યની પ્રકૃતિઓમાંથી પણ ચારે ગતિના જીવને એછી વધારે કેટલી ઉદયમાં હોઈ શકે છે તે જણાવ્યું એના ઉપરથી દરેક ગતિના દરેક જીની સુખની મર્યાદા, પુણ્યના ભેગવટાની મર્યાદાને ખ્યાલ આવશે. સર્વેને સર્વ પ્રકારનું સુખ મળી જ જાય છે એવું નથી. તેમાં
Page #428
--------------------------------------------------------------------------
________________
પણ મર્યાદા છે. અને તે પણ જીવે પિતે બાંધેલા પુણ્ય (શુભ) કર્માનુસારે મળે છે.. ૨૮ રીતે ઉદયમાં આવતી પા૫ પ્રકૃતિઓ
કર્યા પાપ પ્રમાણે, ૧૮ પ્રકારે બાંધેલા પાપકર્મના ઉદયે જેને ૮૨ પ્રકારે તેનું ફળદુઃખ ભેગવવું પડે છે. જે જીવે પાપ કર્યા હેય, જેટલા પાપ ન હોય તે જીવને તેટલા પ્રમાણમાં તે તે પાપકર્મની જા દુઃખ રૂપે ભેગવવી જ પડે છે. અને તે પણ બાંધેલા ટાઈમ પ્રમાણે જ નિશ્ચિત સમયે જ ઉદયમાં આવશે.
नाण तरायदसग', नव बीएनी असाय मिच्छतौं । . थावरदस निरयतिग', कसायपणवीस तिस्यि दुग ॥
જ્ઞાનાવરણીય કર્મની પ, અંતરાય કમ ૫, દર્શનાવરણય, કર્મની ૯. પ્રકૃતિઓ, નીચત્ર, શાતા વેદનીય કર્મ, .. મિથ્યાત્વ મેહનીય, રથાવર દશ, ૧૦, નરકત્રિક, ૨ ૫ કષાય, .. તિર્યંચદ્ધિક-આ કુલ ૬૨ પ્રકૃતિ અને
इगबितिचर जाईओ, कुखगइ उवधाय हुति एावरस। अपसत्थं वन्नचउ, अपढमस घयण संठाणा ॥
એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચન્ફરન્દ્રિય, એ ૪ જાતિઓ, શુભવિહાયે. ગતિ ઉપઘાત નામ કર્મ, અશુભ વર્ણાદિ ૪, પહેલા રિવાયના ૫ સંધવણ, અને ૫ સંસ્થાન, આ પ્રમાણે ઉપરની ૬૨ અને + ૨૦ એમ કુલ ૮૨ પ્રકૃતિઓ પાપની અશુભ ગણાય છે. અર્થાત થવાને ૮૨ રીતે દુઃખદ નિમિત્ત, સંજોગ, વગરે દુઃખ હૃદયમાં આવે છે. અશુભ મળે છે.
૭૭:
Page #429
--------------------------------------------------------------------------
________________
૪ ઘાતી કર્મ
અશુભ પાપ મની પ્રવૃતિઓ.
+ 1) +
।
I
નાના. દેશના. મેહ. અ‘રામ નામ ગેાત્ર
૫ + + ૨ + ૫
૩૪ ૧
1883
૪ અઘાતી કૅમ I
= ૪૫
+
૩૭ = ૮૨.
આ પ્રમાણે ૮ કની કુલ ૮૨ પાપ પ્રકૃતિ છે, ૮ કર્મી ઉદયમાં હોય ત્યારે તેમાંની શુષ પુષ કારક ૪૨ પ્રકૃતિએ અને અશુભ પાપ કારક ૮૨ પ્રકૃતિએ ગણુાય છે.
વૈદનીય આયુષ્ય
હવે એ વિચારીએ કે જીવાને કેવી કેવી અશુભ પ્રવૃતિઓ પાપરૂપે ઉદ્યમાં આવે છે અને તે કેવી દુઃખદ હાય છે. ૫ જ્ઞાનાવરણીય કમ પ્રકૃતિએ સારા જ્ઞાનના ઉત્ક્રય શુભ અને સારો ગણાય, પરન્તુ અજ્ઞાનના ઉદ્દેય અશુભ અને દુઃખદાયક ગણાય છે. અજ્ઞાન એટલે શુ ? જ્ઞાન ગુણ ઉપર આવેલ કનું આવરણુ જ્ઞાન જેમ ૫ પ્રકારના છે. મતિજ્ઞાનાવરણી કમ –જેના કારણે બુદ્ધિ અલ્પ મળે, મમતિ પણ થાય, સમજણ પુરી ન મળે.
૭.
-
શ્રતજ્ઞાનાવરણીય કમ – શાસ્ત્રનું જ્ઞાન પુરૂ ન થાય, ભગુતર પુરૂ ન ચઢે, અભ્યાસમાં રસ ન જાગે, દ્વાદશાંગી, આગમાદિનું જ્ઞાન ન ચઢે, ભગુવામાં મન ન લાગે તે સર્વ આ મના ઉચે છે.
Page #430
--------------------------------------------------------------------------
________________
૦ અવધિજ્ઞાનાવરણીય કર્મ – ઈન્દ્રિયોની મદદ વિના પણ દૂરનું અમુક અવધિ સુધીના પદાર્થો ન જણાય તે આ કર્મના ઉદયે. ૦ મનઃ પર્યાવજ્ઞાનાવરણીય કર્મ–જેના ઉદયના કારણે કોઈના પણ મને ગત ભાવે, વિચારે ન જાણી શકાય તે આ કર્મના ઉદય. ૦ કેવળજ્ઞાનાવરણીય કર્મ–કેવળજ્ઞાનના ઉદયથી જે સર્વસ પરમાત્મા બધુ જ ત્રિકાળાબાધિત પણે જાણી શકે છે તે આપણે નથી જાણી શકતા તે આ કર્મને ઉદય છે. અંતરાય કર્મની ૫ પ્રકૃતિઓ –
અંતરાય તે વિધરૂપ છે. બાંધેલા અંતરાય કર્મના ઉદયના કારણે જીવને જ્યારે ઉદયમાં આવે છે. મળતી વસ્તુઓમાં વિન ઉભુ થાય છે. અને તેથી જીવ દુઃખી થાય છે. તેવી પાંચ વસ્તુઓ છે. -
૧. દાનાંતરાય – આ કર્મના ઉદયે આવવાના ભાવ હાય, છતે પૈસે, છતી સામગ્રીએ પણ જીવ આપી ન શકે તે દાનાન્તરાય કર્મ કહેવાય.
૨. લાભાન્તરાય – આ કર્મના ઉદયે અમે આપનાર છે. છતાં ન મળે, ધારેલી વસ્તુ આપણને ન મળે, જોઈતું ન મળે તે આ કર્મના ઉદયે છે.
૩. ભેગાન્તરાય – ખાવાનું હોવા છતા ખાઈ ન શકાય, ભેગવવાની સામગ્રી હોવા છતા ભોગવી ન શકાય, તે દુઃખનું કારણ આ કર્મ છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૪. ઉપભોગાન્તય = ""તરાય = વાર વાર
કહેવાય. કપ હાવા
ભોગવાય તે ઉપભેગ ા પહેરવા, દાગિના, સ્રી વગેરે આટલી વસ્તુઓ
.
છતા ન ભાગવી શકાય. તે આ કર્મના ઉદય.
૫. વીર્યાન્તરાય કમ આ કમ'ના ઉદયથી અહીન, અશક્ત થવાય છે.
આ પ્રમાણે અંતરાય કમ'ની બધી પાંચે પ્રકૃતિ અશુભ જ છે. એના ઉચે બધી રીતે જીવને દુઃખી જ થવુ પડે છે.માટે પાપ કારક દુઃખ કારક પ્રકૃતિઓ છે. દેશનાવરણીય કમની ૯ પ્રકૃતિએ
આત્માના ક્રેન ગુણ ઉપર આવેલા આવરણ તે દર્શનવરણીય ક છે. પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારના નનના આવરણ, ૧. ચક્ષુદશ નાલરણીય વડે પુરૂ ખરાખર ન જોઈ શકાય.
આ કર્મના કારણે ચક્ષુ (આંખ)
૨ અચક્ષુ દનાવરણીય – ચક્ષુ સિવાયની – સ્પર્શેન્દ્રિય,. રસનેન્દ્રિય ક્ષણેન્દ્રિયના ઉપયોગ પુરેપૂરા ન થઈ શકે, પુરૂ. સંભળાય નહીં, ગંધની પણ પુરી ખખર ન પડે વગેરે..... ૩. અધિદેશનાવરણીય– આ કર્મના કારણે દૂરના રૂપી પદ્યાર્થી ઇન્દ્રિયની મદદ વિના પણ સાક્ષાત–પ્રત્યક્ષ નથી જોઈ
શકાતા.
૪. કેવલ દર્શનાવરણીય- આત્મા ઉપર આ કર્મ આવરણ રૂપે હાવાના કારણે આત્મા જગતમાં પદ્માઁ અનન્તા હાવઃ છતાં પણ એકી સાથે પ્રત્યક્ષ પણે સાક્ષાત નથી જોઈ શકતા..
૮૦
Page #432
--------------------------------------------------------------------------
________________
- આ પ્રમાણે પ્રત્યક્ષ કે પરોક્ષ સીધા આત્મા વડે, અથવા ઇકિયેની મદદથી પણ પુરૂ ન દેખાય, પદાર્થો ન જેવાય, સામાન્ય બાધ ન થાય, ઇન્દ્રિયેની શકિત ઘટવી, હણાવી વગેરે આ દર્શનાવરણ કર્મની પ્રકૃતિઓને ઉદય છે. તે છુભ રૂપે છે.
પ. નિદ્રા- અનન્તજ્ઞાની આત્માનો ઉંઘવાને સ્વભાવ નથી. અને તેને નિદ્રા આવ્યા કરે એ પણ પાપને જ ઉદય કહેવાય. નિદ્રા આવવાથી આત્મા એટલું વાંચતા, લખતે, સવાધ્યાય ચિંતન, ધ્યાનાદિ કરતો અટક માટે નિદ્રા પણ અશુભ છે. સુખેથી એક શબ્દમાં જાગી જ શકાય તે નિદ્રા, ઘણું વાર જગાડે છતાં ન લાગી શકે તે ગાઢ નિદ્રા, અને વ્યાખ્યાનદિ સ્થળે બેઠ—બેડા, ઉભા-ઉભા ઉઘ આવે તે પ્રચલા નામની નિદ્રા. અને જે ચાલતા-ચાલતા પણ ઉંઘ આવે તે તેને પ્રચલા–ચલા નામની ઉંઘ કહેવાય. તે પણ સારી તે ન જ કહેવાય અને ઊંઘમાંથી ઉડીને ચાલે, ઘરની બહાર પણ જાય, દિવસનું ચિંતવેલુ કામ કરે.... વગેરે ને થાણદ્ધ નામની પાંચમી નિદ્રા કહેવાય છે. આ પાંચે નિદ્રાઓ એક પછી એક વધારે અશુભ છે. એ પ્રમાણે આ ૯ પ્રકારની દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓ અશુભ છે. પાપકારક છે. એક પણ સારી નથી.
નીચ નેત્ર કર્મ – બે પ્રકારના નેત્ર કર્મમાં નીચ ગેત્રકર્મ કે જેના ઉદયથી હિનકુળ, હીન જાતિ, નિદનીય ઘરમાં જન્મ મળે એ આ અશુભ પાપકર્મનો ઉદય કહેવાય.
73.
Page #433
--------------------------------------------------------------------------
________________
અશાતવેદનીય- શાતા અને અશાતા એવા બે પ્રકારના વેદનીય કર્મમાં અશાતા વેદનીય કર્મ જેના કારણે શારીરિક દુઃખ ઉદયમાં આવે, જીવ ઉદ્દે ગમાં રહે, આધિ-વ્યાધિ અને ઉપાધિઓ રહે, પેટ-માથું વગેરે દુખે, રોગ ઘેરી લે અને બિચારે દુઃખી-દુઃખી થઈ જાય તે આ પાપકર્મના કારણે.
મિથ્યાત્વ- આ કર્મના કારણે સત્યને અસત્યરૂપે તેમજ અસત્યને સત્યરૂપે જાણે, અર્થાત વીપરીત જ્ઞાન ધરાવે, ઉલટી સમજ ધરાવે તે આ પાપકર્મના કારણે.
નરકત્રિક- ત્રિક એટલે ૩. નરકની ત્રણે વસ્તુ શુભ રૂપ નથી. નરક આયુષ્ય, નરકની ગતિ અને નરક આનુપૂર્વ (જીવને નરકગતિમાં ઉત્પત્તિક્ષેત્ર સુધી લઈ જનાર કર્મ) પણ શુભ નથી. બધા તીવ્ર દુઃખ કારક છે.
અનતાનુબંધી કપાયે- જે આખી જિન્દગી સુધી સાથે રહીને ભવાન્તરમાં પણ જીવની સાથે આવે એવા અનન્તાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ કે જેના વડે જીવને નરકગતિ મળે, સમ્યકત્વ થતું અટકે, અનન્ત સંસાર વધે એ પણ પાપ કર્મને જ ઉદય કહેવાય.
ઘણે ક્રોધ કર, વગેરે કષાયે કરવા એ સારૂ નથી, સારી છાપ નથી. ખરાબ જ છે. માટે પાપનો (અશુભ) ઉદય જ કહેવાય.
અપ્રત્યાખ્યાન કષા-એવા ક્રોધ-માન-માયા કે લેભ જેના કારણે એક–એક વર્ષ સુધી કષાયની આગ ભડકતી
Page #434
--------------------------------------------------------------------------
________________
રહે, તિ ચગતિ પ્રાપ્ત થાય, દેશવિરતિ ચારિત્ર રોકાય, જીવ શ્રાવક પણ ન બની શકે તે કષાય કયાંથી સારા હેાય ?પ્રત્યાખ્યાની કષાયેા જે કષાયા વડે સાધુપણું રાકાય, અને જીવે સાધુ થઇ ન શકે, સર્વવિરતિ ચારિત્ર ન લઇ શકે, મનુષ્યગતિ પ્રાપ્ત થાય, અને જે કષાયેા ચાર-ચાર મહિના સુધી રહે તે પ્રત્યાખ્યાની કષાય કહેવાય છે. સ'જવલન કષાયા-૧૫ દિવસની અવવિધ સુધી પણ ટકનારા કષાયા જે સાધુ-સંત-મહાત્માઓને પણ ઘણીવાર હેરાન કરી મુકે, વીતરાગી થવા ન દે, યથાખ્યાત ચારિત્ર અટકાવે, આ કષાયેા ચારિત્રમાં દુષણ લગાવે, માટે એ પણ અશુભ જ છે.
-
એકદરે બધી રીતે જોતાં કષાયે
અશુભ જ છે. કષાયને ઉદય થાય અને જીવા ક્રોધ-માન વગેરે કરે તે પાપના જ ઉદય છે. ક્રાય કરવા કે લેાભ કરવા એમાંથી કેઇ પણ સારા કે શુભ તે ગડ્ડાતા જ નથી. કષ એટલે સંસાર, અને આય એટલે લાલ, એટલે જેના કારણે સ ંસાર વધે, સંસારના લાભ થાય તેને ક્યાયા કહેવાય, એકંદરે સવ દૃષ્ટિથી કષાયે અશુભ કમ જ છે. અને નવા પાપ બધાવનાર જ છે. માટે પાપ કર્મીના વિભાગમાં ગણવામાં આવ્યા છે.
નાકષાયા- જે પેાતે કષાય નથી પરન્તુ કષાયને ઉત્પન્ન કરવામાં જે સહાયક છે તે નાકષાય કહેવાવ છે. કારણભૂત હાય તે : દા. ત. હાસ્ય, ભય વગેરે.... તે પણ અશુભ પાપ રૂપ કહેવાય છે. તે ૯ છે.
૮૩
Page #435
--------------------------------------------------------------------------
________________
હાસ્ય- ઘણું હસવું આવતુ હેય, ખડખડાટ હસવું વગેરે પણ સારૂ નથી. રતિ–ગમતી વસ્તુમાં સુખ માનવુ, રાજી થવું, અરતિ—અણગમતી વસ્તુમાં અણગમે, નારાજી દેખાડવી. ભય- બીક લાગે, ડરવુ, ભય પામ વગેરે પણ અશુભ છે. શે– ઉદાસીનતા, શેક વ્યક્ત કરે, ખેદ લાગ. જુગુપ્સા- દુર્ગછા થવી, તિરસ્કાર જાગ, મોઢું બગાડવું. પુરૂષદ- સ્ત્રી સમાગમની કામવાસના જગવી, ઈચ્છા થવીઃ સ્ત્રીવેદ- જેનાથી પુરૂષના સમાગમની વાસના જાગવી, નપુંસકવેદ- જે કર્મના ઉદયે સ્ત્રી-પુરૂષ બન્નેને ભેગવવાની ઈચ્છા થવી, ઉભય મૈથુનની ઈચ્છા એ પણ મહાપાપ.
આ પ્રમાણે આ ૯ નવે નેક્ષાયની પ્રકૃતિઓ છે. એમાંની એક પણ શુભ–સારી નથી. બધી અશુભ પાપકારક છે. દુઃખ કારક છે. - તિર્યચદ્વિક– તિર્યંચ પશુ-પક્ષીની ગતિ મળવી, એ ગતિમાં જીવને ઉત્પત્તિ ક્ષેત્ર સુધી વર્કગતિએ લઈ જનાર કર્મ તે તિર્યંચ અનુરૂવ કર્મ કહેવાય. તે બને અશુભ છે.
એકેન્દ્રિયાદિ જાતિઓ છને પંચેન્દ્રિયપણું ન મળે અને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયપણું મળે એ પણ અશુભ છે, કારણ જીવને ખરી મજા, પુર્ણ વિકાસ તે પંચેન્દ્રિયપણુ મળે તેમાં જ છે. માટે એક ન્દ્રિયપણું શુભ નથી અશુભ છે. . ત. જેના કારણે આત્માને પૃથ્વી
Page #436
--------------------------------------------------------------------------
________________
પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કરમિયા, અળસીયા તથા કીડી, 'મ'કાડા, ઈયળ, ધનેડા, માખી-મચ્છરાઢિના નાના-નાના જન્મા લેવા પડે એ ક્યાંથી ‘શુભ કે પુણ્યકારક હાય અશુભ જ હોય.
અશુભ વિહાયાગતિ-જે લેાકાને ચાલ પણ સારી ન ન મળે, જેની ચાલ ઉટ, ગધેડા વગેરે જેવી હોય તેને આ અશુભ કર્મના ઉદય સમજવે.
;
ઉપઘાત-એવુ શરીર હાય કે પેાતાના શરીરના કારણે પેાતાને જ પીડા થાય, તકલી, થાય તે. દા. ત. પડજીલી, ચારક્રાંત, રસાળી, વગેરે અવયવે આપણુને જ તકલીફ્રૂપ હાય. જે નડે છે, તે આ અશુભ કર્મોના છે. કારણે અશુભ વણુ-ગધ-સ-સ્પર્શ
વર્ષાં ચાર (ચતુષ્ક) પશુ અશુભ મળે તે પશુ આ પાપ કર્મીને ઉય છે. શરીરને વધુ શામ, કાળે મળવે, અધાને ન ગમે તેવા અને લીયેા હોય તે પણ સારા નથી, લસગુ ડુંગળી વગેરેની જેમ દુન્ય આવતી હાય, પરસેવા આદિના કારણે પશુ આવતી દુન્ય કોઇને ન ગમે તે, રસ, જેના કારણે તીખા, કડવા રસ વગેરેના અનુભવ થાય, મરચાકારેલા વગેરે જેવે, તે પણુ અણુમ અને જીવના શરીરને
સ્પ પત્રુ સાવ ઠંડે, કશ, રૂક્ષ, બરછટ, ભારે સ્પર્શ્વના અનુમા થાય. જે ન ગમે, અપ્રિય હોય તેને અશુભ કર્મો જ કહેવાપ છે. આ ચારે પાપ કર્મની પ્રકૃતિ છે. તેને! ઉઠય પણ અશુભ હોય છે.
૮૫
Page #437
--------------------------------------------------------------------------
________________
પહેલા સિવાયના ૫ સંઘયણ - આગળ સંઘયણના. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે જે ૬. સંઘયણે છે. તેમાનું પ્રથમ તે શુભ છે. પરંતુ પછીના પાંચ અશુભ છે. શરીરને બાંધે. મજબુતી-હાડકા વગેરેની રચના ઉપર શરીરને આધાર છે. તે કેવે છે ? શુભ કે અશુભ ? પહેલુ સંઘયણ શુભ છે. પછીના પાંચ અશુભ. (૨) ઝષભનારા, રુષભ અને નારાચ હેય પરંતુ ખીલી ન હેય, (૩) નારાચ – હાડકાના સાંધા માત્ર મર્કટ બંધવાળા જ હેય, (૪) અર્ધનારાચ – એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી વાલા એવા હાડકાના સાંધા તે અર્ધનારા, (૫) કલિકા – જેમાં હાડકાના સાંધા ફકત ખીલથી જ દઢથયેલા હેય. (૬) સેવા (છેદ સ્પષ્ટ) છેવટ આ સંઘયણમાં. ઉખણમાં પડેલા મુશલની જેમ ફક્ત હાડકાના બે છેડા સ્પર્શ બંધવાળા જ હોય તે સંઘા ભણસેવા કહેવાય. આ પ્રમાણે શરીર મજબુતાઈની દષ્ટિએ ફકત પહેલે સઘણું સારે. પરંતુ પછીના ખરાબ પછી મજબુતી ઓછી. ઓછી.... થતી જાય છે. ઘટતી જાય છે. એટલે અશુભ ગણાય છે.
૫. સંસ્થાન – જેમ સંઘયણ શરીરની મજબુતી રાખે તેમ સંરથાન શરીરના આકારમાં ભાગ ભજવે છે. શરીર.. ને આકાર કે છે ? સુડોલ કે બેડલ, સારે કે ખરાબ.... એકસરખે સારે શુભ લાગતું ન હોય તે અશુભ. આવા ૬ પ્રકારના સરથાનમાં પહેલું સમચતુસ એક જ સારૂ છે. બીજા પાંચે અશુભ છે. (૨) ચોધ રથા - ધ એટલે
Page #438
--------------------------------------------------------------------------
________________
વડના ઝાડ જેવું સંસ્થાન અર્થાત નાભિથી ઉપરનું અધુ શરીર સુંદર સુલક્ષણ હેય, અને નાભિની નીચેનું અધુ શરીર લક્ષણ રહિત હોય. સારૂ ન હોય. ૩. સાદિ-સંસ્થાન ન્યોધથી ઉલટુ છે. એમાં નાભિ નીચેનું સારૂ સુલક્ષાણુ હોય છે, અને ઉપરનું લક્ષણ હીન અશુભ હેય.
૪. વામન, મસ્તક–ડેક, હાથ અને પગ આ ચાર અવયવો અપલક્ષણ હોય, શુભ ન હોય અને બાકીના સારા શુભ હેય તે વામન સંસ્થાન.
૫. કુજ–વામનથી વિપરીત અર્થાત મસ્તક, ડેક, હાથ અને પગ એ ચારે અપલક્ષણ અશુભ હોય અને બીજા અવયવ સારા શુભ હેય તે.
૬. હંડક સંસ્થાન-સર્વે અંગે લક્ષણરહિત હોય તેને હંડક સંસ્થાન કહેવાય. શરીરની આકૃતિ, આકાર રચનાની દ્રષ્ટિએ આ પાંચ આકાર અશુભ કહયા છે.
સ્થાવર દશક-થાવરાદિ ૧૦ પ્રકૃતિએ પાપના ઉદયના કારણે મળે છે. દુઃખદાય અશુભ છે. ૧. રાવરપણું–જીવને દુઃખમાંથી બચી શકે એવુ ત્રસ પણ ન મળતા રથા વરપણું મળે છે જેના કારણે ગતિ ન કરી શકે, કયાંય જઈ–આવી ન શકે તે સ્થાવરપણું. ૨. સુક્રમ–જેના કારણે શરીર સાવ સુક્ષ્મ મળે તે. ૩. અપર્યાપ્ત- સ્વયોગ્ય ૬ પર્યાપ્તિઓ પૂરી ન કરી શકે અને ત્યાં જ મૃત્યુ પામી જાય તે અપર્યાપ્ત કહેવાય.
(
6
Page #439
--------------------------------------------------------------------------
________________
૪. સાધારણ અનતા જને ભેગા રહરૂપ એક જ શરીર મળે તે સાધારણ કમને અશુભ ઉદય કહેવોયે ૫. અસ્થિર-જે કર્મના ઉદયથી બુ, જલે, દાંત આદિ અસ્થિર અવયની પ્રાપ્તિ થાય તે અસ્થિર કર્મ. ૬. અશુંભ–નાભિ નીચેના આદિ અંગેની અશુભતા પ્રાપ્ત થાય, જેનાથી બીજાને સ્પર્શ થાય તે પણ ન ગમે. ૭. દર્ભાગ્ય- જેને જેવાથી જ ઉગ થાય, સામુ જેવું પણ ન ગમે, અપ્રીતિકર લાગે તે દર્ભાગ્ય નામનું પાપકર્મ છે. ૮. સ્વર- જે કર્મના કારણે કાગડા, ભેંસ જે ખરાબ કંઠ મળે, સવર કેઈને સાંભળો પણ ન ગમે તે દુરવાર કર્મ. ૯. અનાદે – જેનાથી આપણા વચનને પણ બીજા અનાદર કરે, આજ્ઞા ન પાળે, બોલેલાનું વજન ન પડે તે અનાદેય. ૧૦. અપયશ– જેનાથી અપયશ મળે, અપકીતિ થાય, નામ -ઈજજત બગડે તે અપયશ નામ કર્મ કહેવાય.
આ પ્રમાણે ૮૨ પ્રકારની પાપકર્મની પ્રકૃતિને ઉદય જીવન માટે અશુભ છે. દુઃખકારક છે. સારૂ નથી. સંસારમાં રહેતા જીવને લેક વ્યવહારમાં, પિતાના શરીર નિમિત્તે રંગ-રૂપાદિ અનેક રીતે પાપને ઉદય દુઃખ કારક હોય છે. ૧૮ પ્રકારે બાંધેલા પાપનું પરિણામ જીવને ૮૨ રીતે ભેગવવું પડે છે. જો કે એક જ જીવને ૮૨ રીતે ભેગવવું પડે તેમ નથી. પરંતુ આ ૮૨ પ્રકૃતિએ તે સર્વસાધારણ–સર્વ જીવને અનુલક્ષીને સામાન્યપણે કહી છે. પરંતુ વ્યક્તિગત તે તે તે ગતિના છને ભિન્ન ભિન્ન સંખ્યામાં હશે.
Page #440
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિ અને પાંચ જાતિવાળા જેમાં કેને કેટલી પાપ પ્રકૃતિ ઉદયમાં હોય છે તે જણાવતાં કહ્યું છે કેમનુષ્ય ગતિમાં ૭૦ હેય-0 3-દેવગતિમાં ૫૫ અથવા
-નરકગતિમાં ૫૮ પ્રકૃતિ તિર્યંચગતિમાં ૭૯ હોયL U
હોય. '' એકેન્દ્રિજ-૬૩, બેઈન્દ્રિયોને પણ ૬૩, તેઈન્દ્રિયને પણ ૬૩, ચઉરિન્દ્રિય જીને પણ ૬૩ અને પંચેન્દ્રિય જેને ૭૫ પ્રકૃતિઓ પા૫ના ઉદયમાં હેઈ શકે છે.
પાપ-પુણ્યની સરખામણ - આ પ્રમાણે જે પુણ્ય અને પાપની પ્રકૃતિમાં સરખામણી કરવામાં આવે તો પુણ્ય પ્રકૃતિએ શુભ અને સુખકારક, સારી છે. જ્યારે પાપની પ્રકૃતિએ ખરાબ અશુભ અને દુઃખદાધિ છે. ગતિ-જાતિઇન્દ્રિયે, શરીર, સંઘયણ, સંસ્થાન, આદિ અનેક દૃષ્ટિએ જેવામાં આવતા પુણ્યશાળી જીવને બધુ સારૂ–શુભ મળે છે. કારણ કે એ જીવે પુણ્ય બાંધ્યું છે. જ્યારે જે જીવે પાપકર્મો કર્યા છે, પાપની પ્રકૃતિ એ બાંધી છે તે પછી પુણ્યની સારી તે ઉદયમાં કયાંથી આવે ? પાપની દુઃખકારી અશુભ પ્રકૃતિએ જ ઉદયમાં આવે. આ પ્રમાણે અને પિતાને પોતે જ કરેલા શુભ-અશુભ કર્મનું સારું-ખરાબ ફળ મળે છે. એમાં બીજા કઈ પણ ઈશ્વર-કુંદરત વગેરેને કારણ કે નિમિત્ત માનવાની આવશ્યક્તા જ નથી. આપણા કરેલા આપણે ભેગવીએ એમ ઈશ્વર કયાં વચ્ચે આવ્યા? પાપ કે પુણ્ય આપણે કરીએ અને પછી
Page #441
--------------------------------------------------------------------------
________________
તેમાં ઈશ્વરને વચ્ચે લાવવા અને તેને સુખ-દુઃખના દાતા માનવા. એ આપણી મટી અજ્ઞાનતા છે, મિથ્થા દશા છે. માટે ઈશ્વરને આ કાર્યમાં વચ્ચે લાવીને દેષિત કરવા, ઈશ્વરનું સ્વરૂપ. વિકૃત કરવું, તેને કારણભુત માનવા કરતાં ઈશ્વરને ઉપાસ્ય આરાધ્ય તત્વરૂપે જ રાખવા વધુ ઉચિત છે. અને પરમ પવિત્ર પુણતત્વરૂપે, શુદ્ધાત્મા સ્વરૂપે પરમેશ્વર-પરમાત્મારૂપે માનીને. તેમની આરાધના, ઉપાસના કરવી જ વધુ વ્ય છે. અને સંસારી ના સુખ-દુઃખનું કારણ તેમણે કરેલા પુણ્ય—પાપને જ માનવુ વધુ હિતાવહ છે. આ જ પક્ષ નિર્દોષ પક્ષ છે. વધુ યુક્તિયુકત, બુદ્ધિગમ્ય તથા સુસંગત છે.
સુખી-દુઃખી-જે સંસારમાં સુખ-દુખ સ્પષ્ટ દેખાય છે.. સુખના કારણે લો સુખી છે, સુખના સાદ વગેરે મળે છે. પુણ્ય ભેગે, જેને ધન સંપત્તિ, એશ્વર્ય, વૈભવ, સત્તા, સંપતિ, કુટુંબ–પરિવાર, ભેગ-વિલાસ, સાધન-સામગ્રી દિન અપાર મળે છે. અને તેથી તેઓ સર્વ રીતે સુખી મણાય છે.
એ જ પ્રમાણે દુઃખ પણ છે. દુઃખના ઉદયે જ દુ:ખી દીન-દરિદ્રતા પામે છે. નીચકુળ, હીનપણું, સાધન-સામગ્રીએને અભાવ, ધન-સંપત્તિને અભાવ, એટલે દીનતા, દરિદ્રતા પામે, દુઃખ-દર્ભાગ્ય પામે છે. અનેક વસ્તુઓ દુઃખકારક પામે. છે. આ પ્રમાણે સુખ–દુઃખ સંસારમાં પ્રત્યક્ષ અને સ્પષ્ટપણે દેખાય છે તેના કારણે જ સુખી અને દુઃખી છે. તે અનુભવીએ છીએ. રેજ સંસારમાં નજરે જોઈએ છીએ.. તે પછી તેના કારણરૂપે પુણ્ય પાપ થત શુભ-અશુભ કર્મને.
Page #442
--------------------------------------------------------------------------
________________
જાય
માન્યા વિના અેમ ચાલશે ? જો ઇશ્વરને માનવા જએ તે સેકડો દોષો આવે છે. ઇશ્વરનું સ્વરૂપ જ વિકૃત થઈ છે. અને સુખ-દુઃખનું જો કાઈ કારણ જ ન માનવામાં આવે તા કારણ વિના કાર્ય કેવી રીતે મનાય ? આ તે વાત એવી થઈ કે અગ્નિ વિના ધૂમાડાને માના, માટી વિના ઘડા માના, તે તા સભવ જ નથી. માટે ધૂમાડા જોઇને જેમ અગ્નિના નિશ્ચય કરીએ છીએ તેમ સુખ-દુઃખ, સુખી-દુખી. જોઇને પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ કર્મોના નિશ્ચય કરવા જ પડશે. એ વિના છૂટકો જ નથી.
2
અને ખીજુ એ કે શુભ-અશુભ કર્મોમાં સંસારમાં જવા આચરે છે. સેવે છે. એવી પ્રવૃત્તિ જવા કરી રહ્યા છે....એ આપણને દરેકને રાજદા જીવન વ્યવહારમાં દરેક જવાના જીવનમાં સ્પષ્ટ નજરે જોવા મળે છે. આપણે રાજ જોઇએ છીએ કે આ જીવે ચારી કરી, ખાટુ. એલ્યુ, હિંસા કરી, આપ મૂકયા, વગેરે શુભ પ્રવૃત્તિ તે સ્પષ્ટપણે જઇએ છીએ. અને એ જ પ્રમાણે શુભ પ્રવૃત્તિમાં પેલા ભાઇએ પાપકાર કર્યાં, દાન-પુણ્ય કર્યું, ભૂખ્યાને ખાવા અન્ન આપ્યુ, નિવસ્ત્રને પહેરવા કપડા આપ્યા, વગેરે....પુણ્યની સવ પ્રવૃત્તિ પણ રાજદા વ્યવહારમાં રાજ જેએછીએ. આંખ સામે સ્પષ્ટ દેખાય છે.
તા પછી દીવા જેવી વાતને છેાડી દઇને ન માનવી આ વાત તે કેવી થઈ કે કોઇ એક ને જ નથી માનતા, ર્થાત મને
૯૧
એમ રહે કે હું મારી માજન્મ આપનારી ટાઈ મા
જ
Page #443
--------------------------------------------------------------------------
________________
નહી` અર્થાત મારા જન્મ માની કુક્ષીથી કોઈ મા જ નથી.
આ જગતમાં છે જ થયા જ નથી. મારી શું
શું શકય પણ છે ? શું પાગલ માનવા પડે,
ઘઉં" કે બાજરી જે ઉગ્યુ
આ વાત મને ખરી ? સભવ પણ છે ? ના.... તે એ કરાને અરે ખેતરમાં ‘છોડવા ઉગ્યા છે. હાય તે.... પરન્તુ છેાડવા ઉગ્યા જ છે તે આપણે એટલુ તા કબુલ કરવું' જ પડશે કે એક દિવસ ખેડૂતે ખેતી કરી હતી અને ઘઉં વાવ્યા હતા તે આજે ઘઉં ઉગ્યા છે, ખારા વાળ્યેા છે. તેથી આજે ખાજરા ઉગ્યા છે. વાવ્યા વગર કોઇ અનાજ ઉગતુ જ નથી. એ જ પ્રમાણે વાવીએ તેવુ લણીએ તેમ, કરીએ તેવું પામીએ, આપીએ તેવું લઇએ, બેલીએ તેવુ' સાંભળીએ વગેરે ક સત્તાના પણ પ્રમળ કારણા સ્પષ્ટ છે. કર્યા વિના તા કોઇ પાસે જ નહી.. જેમ ઘઉં વાળ્યા હતા. તેમ પુણ્ય–પાપ કર્યાં હતા. તે આજે તેના ફળરૂપે સુખ-દુઃખ પામ્યા છીએ. અને જો સુખ-દુઃખ માનીએ અને તેના કારણરૂપે પુણ્ય-પાપ ન માનીએ તે પણ ન ચાલે. એ જ પ્રમાણે પુણ્ય-પાપ માનીએ અને તેના કારૂપે સુખ-દુઃખ ન માનીએ તે પણ ન ચાલે, એકમાં કારણ નિષ્ફળ જાય, અને બીજામાં કાય નિષ્ફળ જાય.
.
એના કરતાં ચરાચર સંસારમાં સિદ્ધ છે. નજર સામે સ્પષ્ટ દેખાય કારણના સ્પષ્ટ દેખાય છે તે સંસારમાં સુખી-દુઃખી જીવે
અન્ને પ્રત્યક્ષ પ્રમાણથી છે. બન્ને પક્ષા-કાય અને પછી શા માટે ન માનવા ? પણ ઘરે-ઘરે દેખાય છે, ચેરી
૯૨
Page #444
--------------------------------------------------------------------------
________________
કરનાર ચોરને જેલ મળે છે. સજા થાય છે, એ જેમ સ્પષ્ટ નજરે દેખાય છે તેમ પાપ કરનારને દુઃખ અને પુણ્ય-કરનારને સુખ એ યુક્તિયુક્ત સિદ્ધ થાય છે.
હા, એ વાત ખરી કે આજે જ પાપ કર્યા અને આજે જ દુઃખ ઉદયમાં નથી આવતુ, એમ આજે જ પુણ્ય કર્યું અને આજે જ સુખ ઉદયમાં આવતુ નથી દેખાતુ પરિણામમાં વિલંબ દેખાય છે, જે આજનું કરેલું આજેજ ઉદયમં આવી ગયું હત. તે સ્પષ્ટ ચકકસ માનવામાં આવત, પરન્તુ તેમ નથી બનતુ. તેમાં કાળક્ષેપ થાય છે. સમય લાગે છે એ હકીકત છે.
તો શું સમય લાગે એટલે ન માનવું ? એવું ખરું? પરીક્ષા આપ્યા પછી જે ૨ મહિને પરિણામ આવતું હોય તે શું ન માનવું? ના... એમ નથી પાપ-પુણ્ય-શુભ-અશુભ કર્મ જે રીતે કરીએ છીએ જેવા પરિણામે જેવા અધ્યવસાય,
વસાયોની તરતમતા, લેસ્થાની સ્વભાવતા, અને કષાયની તીવ્રતા આદિના કારણે જે કર્મને બંધ પડે છે તે દીઘ કાળને પડે છે. જેમ સિમેન્ટને ભલે સુકાયા પછી ડેમ ૮૦-૧૦૦ વર્ષ સુધી ટકે છે? આ ૧૦૦ વર્ષ કેણે નકકી કર્યા? સિમેન્ટની ગુણવત્તા જ એવી છે. એમ કર્મ બંધાય છે ત્યારે તેની અંદર કષાય-લેચ્છા આદિના કારણે જે રસબંધ પડે છે તેના આધારે સ્થિતિબંધ નકકી થાય છે. કર્મની સ્થિતિ નકકી થશે. અને પછી વચ્ચેનો અબાધાકાળ ગયા પછી કમને ઉદય નિશ્ચિત થવાનું જ છે. સિવાય કે ઉદીરણા કરીને ખપાવી. ન નાંખ્યું હોય તે....
Page #445
--------------------------------------------------------------------------
________________
ગમે તેટલા વર્ષે કે ભવે વીતે તે પણ બંધેલું શુભ કે અશુભ કર્મ તે એના નિશ્ચિત સમયે ઉદયમાં આવવાનું જ છે. એમાં તે શંકા જ નથી. ૧૮મી ભવમાં કાનમાં તપતુ શીશું રેડાવવાના કારણે ૨૭મા ભવમાં મહાવીરના કાનમાં ખીલા 'ઠેકાયા .., ત્રીજા ભવમાં બાંધેલું કર્મ ર૭ માં ભાવમાં પણ ઉદયમાં તે આવ્યુ જ....વચ્ચે પણ આવ્યુ હતુ. કર્મ તે બંધ ઉદય, ઉદીરણા અને સત્તાના ચારે વિભાગમાં ફરતુ જ છે. કયારેક ઉદયમાં આવે અને જે ઉદયમાં ન પણ આવે તો સત્તામાં પડધુ રહે છે. આજે નહીં તો કાલે. ઉદીરણું અથવા ભેગવીને જે ખપાવ્યું હોય તે તો સવાલ જ નથી.
પરતુ ન ખપાવ્યુ હેય તે તે ભેગવવું જ પડશે. શુભકર્મને સુખના ભેગવટામાં, અને પાપરૂપ અશુભકર્મને દુઃખના ભગવટારૂપે પણ ભેગવવુ પડશે. આ પ્રમાણે સુખ-દુઃખ તે નજરે દેખાતા પ્રત્યક્ષ સિદ્ધ છે. તે તેના કારણરૂપે પુણ્ય-પાપ (શુભઅશુભ કર્મ) પણ પ્રત્યક્ષ સિદ્ધ છે. તે તેનાથી અદષ્ટ એવા કર્મની સિદ્ધિ થઈ. અને કર્મની સિદ્ધિ થઈ તે તેના કારણે એની એક ગતિથી બીજી ગતિમાં જવા-આવવારૂપ ગમનાગમન સિદ્ધ થયું. કર્મવશાત એક ગતિ સ્વર્ગની અથવા કર્મવશાત એક ગતિ નરકની પણ મળે છે. સ્વર્ગમાં ઉત્કટ પુણ્યના ઉદયે સુખને જ ભેગવટો વધુ મળે છે. સ્વર્ગમાં સુખની બહલતા છે. પ્રાધાન્યતા છે. એ જ પ્રમાણે એનાથી તદ્દન વિપરીત પાપના ઉદયે નરક ગતિ મળે છે. ઉત્કટ બાંધેલા પાપ જીવને નરક ગતિમાં લઈ જાય
Page #446
--------------------------------------------------------------------------
________________
છે. જ્યાં તીવ્ર પાપના ઉદયે તીવ્ર વેદના દુઃખ જ ભેગવવાનું છે. સ્વર્ગ અને નરક ઉત્કૃષ્ટ પુણ્ય અને પાપના કારણે મળતી ગતિ છે. અને તેના પરિણામે ત્યાં તીવ્ર–ઉત્કટ સુખ અને દુઃખ ભેગવાય છે. આ પ્રમાણે પુણ્ય-પાપની સિદ્ધિથી સુખ-દુઃખ સિદ્ધ થાય છે. અને સુખ- દુઃખ સિધ્ધ નહિ થાય તે તેના આધારે સ્વર્ગ-નરક સિદ્ધ થાય છે. અને સ્વર્ગ નરક સિદ્ધ થયા એટલે તેના આધારે લેક–પલેક સિધ્ધ થયા. ગત્યન્તર–એટલે એક-બીજ ગતિ સિદ્ધ થઈ અને પરલેકમાં અલેક અને ઉર્વલક સિદ્ધ થયા. અને તેની સિદ્ધિના આધારે ગત્યન્તર અર્થાત અન્ય ગતિરૂપે સ્વર્ગ-નરકની ગતિઓ સિદ્ધ થઈ અને બીજી બે ગતિ મનુષ્ય અને તિર્યંચની ગતિ તે અહીંયા પ્રત્યક્ષ જ છે. એમ કુલ - ચાર ગતિ સિદધ થાય છે. અને આ બધું આખું ચક સિદધ થાય એટલે તે સર્વના કેન્દ્ર સ્વરૂપે અધિષ્ઠાતા રૂપે પરગામી - પાકમાં જનાર (ગમન કરનાર) એવા આત્મા દ્રવ્યની સિદ્ધિ થાય છે. આત્મા માનીએ તે સ્વર્ગ–નરક, લેક– પરલોકમાં સર્વત્ર જશે કેણુ ? શરીર તો અહીંયા જ બાળી નાંખવામાં આવે છે. પછી એવશિષ્ટ તે માત્ર આત્મા જ રહે છે. એટલે પરગામી સંસર્તા આત્માને માન જ પડશે અને પરલેકગામી આત્માને માન્ય એટલે.... પુનર્જન્મપુર્વજન્મની સિદ્ધિ થશે. એક ગતિ, એક શરીર છોડવું તેનું નામ મરણ અને બીજી ગતિમાં જઈને ઉત્પન્ન થવું, જનમવું તે પુનર્જન્મ થયે અને એવા ભૂતકાળમાં કેટલા જન્મ થયા
૯૫
Page #447
--------------------------------------------------------------------------
________________
,
,* * *
(
1
* |
-
:
+ ૧૩
છે. તે વિચાર કરતા, પુર્વજન્મની સિદ્ધિ થશે. અને અંતે આત્માની સ્થિરતાનું સ્થાન પરમધામ સેક્ષ સિદ્ધ થશે. આ પ્રમાણે અદૃષ્ટ સર્વ તત્વેનું ચક્ર સિધ્ધ થાય છે. સર્વ પદાર્થો એક સાથે સિદ્ધ થાય છે. એક બીજાની સાથે સાંકળની જેમ સંકળાયેલા છે. માટે એક તત્વની સિંધિથી બધા તત્વની "સિદ્ધિ સ્વયં થઈ જાય છે. " ૧૭. પુણ્ય પાપનું સ્વતંત્ર અસ્તિત્વ * પુણય–પાપનું સ્વતંત્ર અસ્તિત્વ માન્યા વિના કેઈસ જેગેમાં ન ચાલે. મિશ્ર માનવામાં ઘણાં દે છે. દા. ત. શરીર રચનાને જ વિચાર કરીએ તે પણ સ્પષ્ટ ખ્યાલ આવશે કે એક માતાના બને જેડકા જન્મતા પુત્રે પણ એક સરખા નથી હોતા. એક સ્વરૂપવાન હોય છે. બીજે કુરૂપ હોય છે. એવા ઘણું તફાવતવાળા બને હોય છે, એટલે શરીર પાછળ માત્ર માતા-પિતાજ નથી, પરંતુ તેથી પણ વિશેષ છે. તે જીવના પુણ્ય-પાપ કર્મ છે. પુણની ૪૨ અને પાપની ૮૨. એવી શુભ-અશુભ જે પ્રવૃત્તિઓ ઉદયગત જોઈએ છીએ તેમાં શુભ પુણ્યની પ્રકૃતિએ શુભ દેહની રચના માટે કામ આવે છે, અને અશુભ, પાપની પ્રકૃતિએ અશુભ દેહરચના પાછળ કામ આવે છે. અને તે પ્રમાણે શરીરરચના થાય છે. આ પ્રમાણે કર્મના પુણય-પાપરૂપ બે ભેદ સ્પષ્ટ સિદ્ધ થાય છે. કર્મ તે. બનેની એક સંયુક્ત સંજ્ઞા છે. પરતુ મુળરૂપે કર્મ હોવા છતા બન્ને પુણ્ય-પાપરૂપે છે તે સ્વતંત્ર જ, એટલે કમને જ બે ભેદમાં જુદા જુદા કહી શકાય છે. પુણ્ય કર્મ અને પાપકિમ અર્થાત શુભ કર્મ અને અશુભ કર્મ,
Page #448
--------------------------------------------------------------------------
________________
સુખ-દુઃખ કાર્ય રૂપે છે. તા કાર્યના મટે તેને અનુરૂપ કારણ જ હાવુ જોઇએ. જેમ કેરીના ફળ માટે કેરી જ કારણ બને છે, ઘડો બનાવવા માટી જ કામ લાગે છે. અને કપડાં બનાવવા માટે કપાસ (રૂ) અને તેના તન્તુ જ કામ લાગે છે. કપાસના તન્તુઓથી ઘડા બનવાના નથી. અને માટીથી કપડા વસ્ત્ર અની શકે નહી, માટે જાય ને અનુરૂપ તેને ચેાગ્ય જ કારણ પણ માનવુ પડે છે. કા એક અને કારણુ બીજું ગમે તે માનીએ તો નથી ચાલતુ. એ જ પ્રમાણે સુખરૂપ કા માટે શુભ કમ (પુણ્ય) અને દુઃખરૂપ કાય` માટે અદૃષ્ટ અશુભ કમ (પાપ)ને જ માની શકાશે, પરન્તુ વિપરીત નહી’. પાપના કારણે સુખ અને પુણ્યના કારણે દુઃખ ન જ માની શકાય. તે સંભવ નથી, માટે અને સ્વતંત્ર છે. કાય ને અનુરૂપ કારણના નિયમ સ્વીકારવાથી જ આ પ્રમાણે સિધ્ધ થશે.
જીવ અને શુભ પુણ્ય કર્માંના સાગ તે જ સુખનુ કારણ છે, તે સંચાગતા જ સ્વપર્યાય સુખ છે. અને એ જ પ્રમાણે જીવાત્મા સાથે અશુભ પાપકમના સચાગ તે જ દુઃખનું કારણ છે. તે સચાગના જ સ્વપર્યાય દુખ છે.
સુખ સારૂ છે. ગમ્ય છે. પ્રિય છે. સારી કક્ષાનુ છે. તેથી અનુમાન કરીએ કે તેને અનુરૂપ જીવે કરેલી પ્રવૃત્તિ ક્રિયા પણ શુભસારી જ હાવી જોઇએ. સુખની ચેગ્યતા ઉપરથી પુણ્ય -ક્રિયાની ચાગ્યતા તથા શુભતા નિશ્ચિત કરી શકીએ છીએ કે જીવે યારે ય દાન કર્યું હશે, આહાર વસ્ત્ર-પાત્રાદિ
૯૭
Page #449
--------------------------------------------------------------------------
________________
આપ્યા હશે. જે શુભ પ્રવૃત્તિ છે. તેથી આ જીવ સુખી થયે છે અને તેથી ભિન્ન બીજી રીતે દુઃખની ઉત્કટતા અનુસાર પાપની તીવ્રતા વગેરે માનવી જોઈએ. આ જીવ ઘણી રીતે, બધી રીતે દુ:ખી દેખાય છે. માટે કદાચ આ જીવે હિંસા, જૂઠ, ચેરી આદિ ઘણાં ઉત્કટ પાપ કર્યા હશે. - હિંસા-જૂઠ-ચેરી આદિના પાપ કરવાથી કદાપિ કયારેય, કેઈ કાળે, કઈ પણ જીવ સુખી થયે નથી. અને થતું નથી, એ જ પ્રમાણે દાનાદિનું પુણ્ય કાર્ય કરવાથી કેઈપણ જીવ કયારેય કદાપિ દુઃખી થયે નથી... અને થશે નહી....માટે કિયાપ્રવૃત્તિ ભિન્ન છે.તેથી કર્મ–કિયાજન્ય અદષ્ટ પણ પુણ્ય પાપરૂપે ભિન્ન-ભિન્ન છે. અને પુણ્ય-પાપ રૂપ શુભાશુભ કર્મ ભિન્ન છે. તો તેના ફળરૂપે સુખ-દુઃખનાં કાર્ય પણ સ્વતંત્ર
ન જ માનવા જોઈએ. મત-અમૂર્ત ચર્ચા
कि जह मुत्तममुत्तस्स कारण तह सुहाण कम्म । दिटठ सुहाइकारणमन्नाइ जहेह तह कम्म ? १९२५.
જેમ અન્ન, ફળની માળા ચંદન, સ્ત્રી અને સાપ, ઝેર, કાંટો વગેરે મૂર્ત સાધનો હોવા છતા પણ તેનાથી અમુર્ત સુખદુઃખના કારણરૂપે મુક્ત પદાર્થો છે. તે જ પ્રમાણે અમુર્ત સુખ દુઃખના માટે મુક્ત કર્યું કારણ બની શકે છે. કર્મ મુક્ત છે. આત્મા અમૂર્ત છે. સુખ-દુઃખ અમુત છે. પરંતુ તેના કારણરૂપે પુણ્ય–પાપરૂપ કર્મ મુક્ત છે, આ મુર્ત કર્મથી સુd.
Page #450
--------------------------------------------------------------------------
________________
દેહાર્દિની પણ કાય રૂપે ઉત્પત્તિ થાય છે. અને એ જ પ્રમાણે સુખ-દુઃખની ઉત્પત્તિ પણ તેના થકી જ છે. મુર્તી ઘટ-પઢ પટ્ટાથથી અમૃત એવા આત્માને અમુ જ્ઞાન થાય છે, અને તે સંભવે છે. મુ ઘટ-માદ નષ્ટ પણ થઈ જાય છે છતાં અમ્રુત જ્ઞાન નષ્ટ નથી પણ થતુ. જેમ ઘટાદિ કાર્યો સુત છે. તેા તેના કારણભૂત માટીના પરમાણુએ પણ મુ` છે. મુ પરમાણુએ જે વ, ગંધ-રસ-સ્પર્શાત્મક છે તેનાથી બનેલુ કાર્ય ઘટ પણ મુક્ત બન્યુ છે. તેમ શરીરાદિ કાય પણ મુત હાવાથી તેના કારણરૂપે કમ પણ મુ` છે.
જેમ ખેારાક એક સરખા છે. ઘણાં માણસા ખાય છે. દા. ત. દૂધ ઘણાં પીએ છે. પરન્તુ ઘણાંમાં એકસરખી શારીરિક શક્તિ નથી દેખાતી. કારણ એક-સરખુ ઘણાંમાં છે. પરન્તુ કર્યાં બધે એક સરખુ નથી દેખાતુ. એટલે કાઇને દુધ પચે છે, ખીજાને ઝાડા થાય છે, ત્રીજાને ઉલટી થાય છે. એવા ઘલુાં ફળે! દેખાય છે. તેમાં કમ મુખ્ય કારણ છે. કારણ, દુધ બધાએ સરખુ પીધુ છે. પરન્તુ ક અધાના એક સરખા નથી. પુણ્ય—પાપ કર્મ બધાના ભિન્નભિન્ન છે. એજ પ્રમાણે મિષ્ટાન્નાદિ એક સરખુ ભોજન કરનારા ઘણા માણસામાં પણ તેના ફળ રૂપે આનન્દ-સુખ–એકસરખું નહી. પણ જોવા મળે, એક સર... મિષ્ટાન્નનુ ઉત્તમ ભાજન જમ્યા છતાં કેટલાક આનન્દ–સુખ અનુભવશે, કેટલાક દુ:ખ પણ અનુભવશે. કેટલાક ખિન્ન પણ થશે. કેટલાક રાગાદિમાં વૃદ્ધિ અનુભવશે, એમ ઘણી વિચિત્રતા જોવા મળશે,
ind
然
Page #451
--------------------------------------------------------------------------
________________
એ વિચિત્રતા પુણ્ય–પાપના કમને આભારી છે. શરીર કા સુત છે. તેના કારણરૂપે કમ પણ શુભાશુભ ભેદે મુત છે, અને શરીર સંચેાગે આત્માને અનુભવાતુ સુખ-દુઃખ અમ્રુત છે. આત્મા પણ અમ્રુત છે.
ં એવું નથી કે કા` મુ` કે અમ્રુત હોય તેા તેના બધા કારણે!' મુત` કે અમ્રુત હાવા જોઇએ. સુખ-દુખાદિ અદ્ભુત છે તે તેનુ ફકત ક જ કાણુ છે એમ નથી. આત્મા પણુ, તેનુ કારણ છે. અને કમ પણ કારણ છે, બન્નેમાં ભેદ એટલે જ છે કે આત્મા સમવાયી કારણ છે અને કમ સમવાયી કારણ નથી. તેથી સુખ–દુઃખાદિ અદ્ભુત કાય`હાવાથી તેના સમવાયીકારણ આત્માની અમૃત'તાનુ અનુમાન થઈ શકે છે.. પરન્તુ કમ માં અમૃતાનું અનુમાન કરવાનુ કાઇ પ્રત્યેાજન. નથી. આથી શરીર કાર્યરૂપે મુત હાવાથી તેના કારણરૂપે કને પણ મુ' માનવુ જોઇએ.
પુણ્ય અને પાપના વિપાક અને અવિપાક એવા પણું, ભેદો પડે છે. વિપાક એટલે ફળ, પરિણામ. કમની જે પ્રકૃતિ રૂપે ખાંધી હાય તેના વિપાક પણ તેજરૂપે થાય છે. તે સવિપાક પ્રકૃતિ કહેવાય છે, અને જો તે પ્રકૃતિના રસને મન્દ કરી દઇને અથવા નીરસ કરીને તેના પ્રદેશેાના જ ઉડ્ડય. ભાગવવામાં આવે તે તે અવિપાકી પ્રકૃતિ કહેવાય છે.
પુણ્ય અને પાપનું લક્ષણુ – પુણ્ય અને પાપ આ બન્ને શબ્દોની વ્યુત્પતિ ઉપરથી બન્નેના લક્ષણના ખ્યાલ આવી જશે. આમાન' પુનાતીત પ્રથમ” આત્માને જે
૧૦૦
Page #452
--------------------------------------------------------------------------
________________
પવિત્ર કરે છે તે પુણ્ય અર્થાત જે કાર્યો કરવાથી અશુભ કર્મ વડે મલિન થયેલે આત્મા ધીરે ધીરે પવિત્ર અર્થાત શુભ કર્મવાળે થાય તે પુણ્ય કહેવાય અને પુણ્યના કાચ કરવાથી જે શુભ કર્મ બંધાય તે શુભ કર્મ પણ પુણ્ય કહેવાય. આ પ્રમાણે પુણ્ય ક્રિયા અને પુણ્ય ફળ એવા બે અંગ છે. એને પરસ્પર કારણ તથા કાર્ય તરીકે સંબંધ છે.
'पायति-शोषयति पुण्य, पांशयति वा गुण्डयति वा નવવસમિતિ પમ્” - પાપની વ્યાખ્યા કરતા જણાવે છે કે જે પુણ્યનું શોષણ કરે અથવા જીવરૂપી વસ્ત્રને રજવાતું મલિન કરે તે પાપ કહેવાય. પુષ્ય કે પાપ બને કર્મની જ શુભ અશુભ રજ છે. જેમાં એક માણસ શરીરે તેલ ચેળીને ઉઘાડા શરીરે ખુલ્લામાં બેસે તે બહારના વાતાવરણમાં ઉડતી રજ તેના શરીર ઉપર ચેટી જશે. તેલના પ્રમાણમાં રજકણે ચેટશે. બસ, એવી જ રીતે રાગ-દ્વેષની વૃત્તિથી સ્નિગ્ધ એટલે તેલવાળા જે થયેલે આત્મા પણ કર્મની રજથી લેપાઈ જાય છે.કમલેગ્ય-કામણવર્ગણાના પુદ્ગલે ગ્રહણ કરતા જીવને ટે છે અને તેમાં જ શુભ-અશુભના ભેદે પડે છે. તે જીવના શુભ-અશુભ અધ્યવસાયે ઉપર આધાર રાખે છે. જીવના શુભ -અશુભ ધ્યાન (વિચાર)ના અધ્યવસાયરૂપ જે પરિણામે છે, તેમજ તેમાં રહેલ શુભઅશુભ લેસ્થાની તરતમ, તથા તેમાં રહેલ જે પ્રશસ્ત-અપ્રશસ્ત કષાયની માત્રા તથા મન-વચન -કાયાના શુભાશુભ યોગેના કારણે શુભ અથવા અશુભ કર્મો બંધાય છે. ધર્મધ્યાન આદિ રૂપ શુભ ધ્યાન, શુભ લેહ્યા
૧૦૧
Page #453
--------------------------------------------------------------------------
________________
તથા શુભ પ્રશસ્ત કેવાય તથા શુભ ચોગ–પુણ્ય કર્મ બંધાવશે. પુણ્ય કર્મ એ જ શુભાશ્રવ છે. અને આર્ત-રૌદ્ર રૂપ શુભ ધ્યાન (વિચાર), કૃષ્ણાદિ અશુભ લેસ્થા તથા અપ્રશસ્ત એવા ક્રોધાદિ કષા તથા મન-વચન-કાયાના અશુભ ચગે એ બધા ભેગા થઈને અશુભ કર્મ અર્થાત પાપ બંધાવે છે. જે બંધ એ ઉદય. એ નિયમ પ્રમાણે શુભ કે અશુભ કર્મ જે બાંધ્યા છે તે શુભ કે અશુભ પરિણામ ફળરૂપે ઉદયમાં આવે છે. શુભનું પરિણામ શુભ. જેમ શુભભાવથી ભરવાડે ખીર વહેરાવી તે તેના ફળરૂપે શાલિભદ્રને સર્વ શુભ-પુણ્યની ત્રદ્ધિ-સિદ્ધિ મળી. અને અશુભ પરિણામવાળા જીવને ફળ પણ અશુભ પાયાદિના દુઃખરૂપે મળે છે. કર્મ શાસ્ત્રને એ નિયમ છે. જે કર્મબંધ હશે, અને જે કર્મ બંધ હશે તે જ અને તે જ ફળસ્વરૂપે ઉદયમાં આવશે. પુષ્યને ઉદય સુખરૂપ તથા પાપને ઉદય દુઃખરૂપ થશે. યુય-પાપની ચતુર્ભમી
પુણ્ય અને પા૫ આ બન્નેના ૪ ભેદો પડે છે. તેને પુણ્ય– પાપની ચતુર્ભગી કહે છે.
૧. પુણ્યાનુબંધી પુણ્ય - બાંધેલા પુણ્યને જ્યારે ઉદય થાય ત્યારે તે ફરીથી નવા પુણ્યને અનુબંધ
૧૦૨
Page #454
--------------------------------------------------------------------------
________________
કરાવે તે કારણ અને તે પુયસુખધી યુથ કહેવાય. દા. ત. ભરવાડના ભાવમાં વહેરાવેલી ખીરના કયે શાલિભદ્ર આજે, અઢળક ધન-સંપત્તિ મળી. અને તે જ પુણ્યાઈ ફરી જિન ભક્તિમાં, દાનાદિમાં વાપરી જેના કારણે એ સંપતિ પણ નવું પુણ્ય ઉપાર્જન કરવામાં કારણ બની. અસાર લક્ષ્મીને ત્યાગ કરી મોક્ષ પામ્યા.
૨. પાપાનુબંધી પુણ્ય-જે પુણ્યના ઉદયે નવા પાપને બંધ થાય તે પાપાનુબંધી પુણ્ય કહેવાય. પુષ્યના ઉદયે ધન-સંપતિ આદિ બધુ ઘણું સારું મળ્યું છે પરંતુ હવે તે ધન-સંપતિને ઉપયોગ દારૂ પીવામાં, જુગાર રમવામાં, વેશ્યાગમનમાં કરે છે તેના કારણે નવું પાપકર્મ બાંધે છે. દા. ત. મમ્મણ શેઠ. પૂર્વભવમાં સાધુ મહારાજને લાડ વહેરાવ્યો, અને પછી જઈને પાછો લઈ આવ્યું. પરિણામે લાડ વહેરાવવાના કારણે ઘણે સુખી થયે, અઢળક સંપત્તિ મળી. પરંતુ લાડવો પાછો લેવાના પાપના કારણે તે સંપત્તિને સદુપગ કરી ન શકે. તીવ્ર મોહ અને લેભમાં રનમય બળદો બનાવવાની ઘેલછામાં મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
૧૦૩
Page #455
--------------------------------------------------------------------------
________________
. . ૩. પુણ્યાનુબંધી પા૫ - ઉદય પાપને છે પરંતુ હવે નવું પુણ્ય ઉપાર્જન કરે છે, તે પુણ્યાનુબંધી પાપ કહેવાય. પાપના ઉદયે ગરીબ, ભિખારી દરિદ્રના કુળમાં જન્મે છે. પરંતુ હવે થોડામાંથી થોડું પણું આપીને નવું પુણ્ય બાંધે છે તે આ ત્રીજે ભેદ છે. પાપના ઉદયે ચાર બનેલ ચેરી કરતે રોહિણેય ચેર....અવસરે પ્રભુની દેશના શ્રવણુ કરી..... અને પ્રભુવીરને શિષ્ય બન્ય, સાધુ બચે. પાપના ઉદયમાં પણ નવું પુણ્ય બાંધી અન્ને આત્મ કલ્યાણ સાધ્યું.
૪. પાપાનુબંધી પાપ – ગયા જન્મના અથવા ભૂતકાળના ભારે પાપ-કર્મના ઉદયે જીવ ફરીથી નવી પ્રવૃત્તિમાં પાછે પાપ જ બાંધે છે. તે પાપાનુબંધી પા૫. કાળ–શૌકરિક બિચારા પાપકર્મના ઉદયે કમાઇના ઘરે જન્મે છે અને હવે ફરીથી રોજના ૫૦૦ પાડા મારવાનું ભયંકર પાપ ઉપાર્જન કરી રહ્યો છે. તે પાપાનુબંધી પાપ કહેવાય. આ પ્રમાણે જે ચક્ર ચાલ્યા જ કરે તે જીવને છુટકારે કયારે થાય? કરેલા પાપના ઉદયે ફરી પાપ જ કરવું અને ફરી દુઃખી થવું.....એ ચક તે અનાદિ કાળથી, અનન્તાભથી ચાલ્યું જ આવે છે.
૧૦૪
Page #456
--------------------------------------------------------------------------
________________
SAण्या
THARE
NEKORS.
RANA
AM
म
-
-
-
।
बब्बा (
AEDGETSAFa
E
LANCE
OILS4 TTA
--
-
।
।
-
.
-
+
नजंधी-पाप
पापानुबंधी-पाप
पार
प
Y:
.
--
TVT.
t ist ...
PTESerin
.
.
..
S4AJ.
..
A
Dindiadioastsandhan
म
ENTER
3A
MP4
-11
मटव भवन
Page #457
--------------------------------------------------------------------------
________________
- આ ચારે તેમાં પહેલા કે જે પુણ્યાનુબંધી પુણ્યને
છે તે સર્વશ્રેષ્ઠ, ઉત્તમ છે. પહેલાના પુરયના ઉદરે મળેલા. સંખમાં ફરીથી નવું પુણ્ય આધતા જઈએ તે જ વધુ હિતકારી છે. અને ત્રીજો ભેદ પુણ્યાનુબંધી પાપને પણ સારે છે, જેમાં પહેલાના પાપના જયે પણ નવું પુણ્ય બંધાવે છે. પરંતુ બીજ બે હોય છે. ત્યાજેય છે. કારણ તેમાં પાપનો અનુબંધ છે.. - જીવે કર્મ બાંધતા જેટલું સાવચેત રહેવાનું છે તેનાથી વધુ એ કર્મના ઉદય વખતે સાવધાન-સાવચેત રહેવું જોઈએ.. જે પુણ્યના ઉદયે નવા પાપને બંધ થતું હોય તે શું કામનું ઘી જેમ રાખમાં ઢળાય તે શા કામનું ? એટલે મળેલું સુખ નવું પાપ ન બંધાવી જાય તે ખાસ ધ્યાન રાખવા. જેવું છે. . પાપ કર્મ ન બંધાય તે માટે શું કરવું ?
ખાતા-પીતા–ઉઠતા-બેસતા ડગલે ને પગલે પાપ કર્મ બંધાતા હોય તે શું કરવું તે અંગે શ્રી દશવૈકાલિક આગમમાં શિષ્ય પ્રશ્ન કરે છે–
कह चरे कह चिटठे कहमासे कह सए ।
कहीं भुजतो मासन्ता पाव कम्मन बधइ ॥ હે ભગવંત ! કેવી રીતે ચાલવું ? કેવી રીતે ઉભા. રહેવું ? કેવી રીતે બેસવું ? કેવી રીતે સુવું ? કેવી રીતે ભેજન કરવું ? કેવી રીતે બોલવું ? કે જેથી પાપકર્મ ન બંધાય ? કારણ ડગલે ને પગલે ખાવા-પીવા-ઉઠવા-બેસવા
૧૦૬
Page #458
--------------------------------------------------------------------------
________________
આદિની સર્વ યિામાં કર્મ બંધાય છે. તે શું કરવું? દેનિક કિયા તે બંધ થવાની નથી તે શું કરવું?
જ્ઞાની ભગવંતે ઉત્તર આપતા કહ્યુંजय चरे जयं चिटठे, जयमासे, जयं समे। जय भुजता भास तो, पाव कम्मन बघई ॥ હે શિષ્ય ! જ્યણા પૂર્વક ચાલ, જયણાપૂર્વક ઉભું રહે, યણ પૂર્વક બેસ, જયણા પૂર્વક સુવાનું રાખ, જ્યણું પૂર્વક બેલ જેથી પાપ કર્મ ન બંધાય. અર્થાત સર્વ કિયામાં જ્યણું રાખ. ચેતના રાખ. અર્થાત જીવરક્ષાને ઉપયોગ શખ એ જ મહત્વનું છે. જ્યણાના ઉપગ પૂર્વકની ક્રિયા નિષ્પાપ થશે. જીવ વિશેષના સ્વભાવના કારણે પુણ્ય–પાપ परिणामा-ऽऽसयवसमओ घेणुए जहा पओ विसमहिरस । तुल्लेोऽवि तदाहारा तह पुण्णा-ऽपुण्ण परिणामा ॥ जह वेगसरीररिमवि सारा-ऽसार परिणामया मेह । अविस्ट्टिो वाऽऽहारा तह करमसुभा-ऽसुभविवागा ॥
સ્પષ્ટપણે પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ છીએ કે એક સરખે આહાર કરવા છતાં પણ પરિણામ ભિન્ન ભિન્ન પણ હેય છે. આહાર તે એક જ છે પરંતુ આશ્રય અર્થાત વ્યકિત વિશેષના કારણે તેના પરિણામમાં ભેદ પડે છે. દા. ત. ગાય અને સાપ એ બે જીવે છે. બન્નેના શરીરભેદથી આહારના પરિણામમાં પણ ભેદ પડે છે. ગાય ખાઈને દૂધ આપે છે અને સાપ દૂધ પીને પણ પ્રેર-વિષરૂપે પરિણાવે
૧૦૭
Page #459
--------------------------------------------------------------------------
________________
છે. આ પરિણામ સ્વભાવ વિશેષ છે.. જીવવિશેષના કારણે છે, તેમ કર્મમાં પણ તે તે શુભ કે અશુભ અધ્યવસાયવાળા પિતાના આશ્રય જીવમાં જઈને તે તે કર્મ પણ શુભ કે અશુભ અથાત્ પુણ્ય કે પાપરૂપે પરિણમે છે. આ સામર્થ્ય શક્તિવિશેષ જીવમાં છે. જે કર્મ પુદ્ગલેને -શુભ-પુણ્યરૂપે તથા અશુભ પાપરૂપે પરિણમાવી શકે છે.
એવું પણું નથી કે એક જીવ શુભ અને બીજે જીવ અશુભ રૂપે પરિણુમાવે. ના, પરંતુ જેમ આપણે સારામાં સારો આહાર લીધો હોય અને છતાં પણ તેમાંથી સારા અને અસાર એવા બે ભેદ પડે છે. તે જ આહારમાંથી પરિણામે તત્કાળ થઈ જાય છે. આહારમાંથી રસ, રૂધિર, માંસ, મજા, અસ્થિ, વીર્ય આદિરૂપે પરિણમન થાય છે. એ સર્વજન સિદ્ધ છે અને અસાર આહારને મળ-મૂત્રાદિરૂપે બહાર વિસર્જન કરી દે છે. આ પ્રમાણે જેમ એક જ આહારના શુભ અને અશુભ પરિણામે થાય છે તે જ પ્રમાણે ગ્રહણ કરેલા કામણવર્ગણાના મુદ્દગલમાં પણ જીવ અધ્યવસાયાદિ કારણેથી શુભ અને અશુભના ભેદ પાડે છે. શુભાશુભ પરિણામે વડે પુણ્ય–પાપના શુભ-અશુભ ભેદ પડે છે અને જેવા બંધમાં શુભ-અશુભ ભેદ પડે છે તેવા જ ઉદય વખતે પણ શુભ-અશુભ ભેદ સુખ–દુઃખરૂપે ભેદ પડે છે. અર્થાત શુભ પુણ્ય કર્મ સુખ રૂપે અને અશુભ પાપ કર્મ દુઃખરૂપે ઉદયમાં આવે છે. કર્મ પ્રકૃતિના આ બે મુખ્ય ભેદ પડે છે. પછી તેના વિભાગમાં ૮ કર્મ અને તેમાં સારી–ખરાબ કર્મ પ્રકૃતિએ એટલે પુણ્ય-પાપ.
૧૦૮
Page #460
--------------------------------------------------------------------------
________________
આ ૮ કર્મમાં આગળ ગણાવી ગયા તે મુજબ શુભ-અશુભ અર્થાત પુણ્ય કર્મની પ્રકૃતિઓ તથા અશુભ–પાપ કર્મની. પ્રકૃતિઓ છે. જેના કારણે જીવને સુખ–દુઃખની પ્રાપ્તિ થાય છે.. પાપ ન કરવાને ઉપદેશ
પુણ્ય-પાપના આટલા વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય છે કે પાપ કમ સર્વથા હેય, ત્યાજ્ય છે. પાપને સર્વથા સદંતર ત્યાગ કરવાનું કહે તે જ ધર્મ માટે સર્વ પ્રથમ પાપપ્રવૃત્તિને ત્યાગ કર એ જ સર્વોત્તમ ધર્મ છે. ધર્મ કરવા છતાં પણ પાપ કરતા જઈએ તે તે યોગ્ય નથી.. ઉચિત નથી. દુધપાકમાં ઝેર નાંખીને પીવા જેવું છે. માટે પાપ સર્વથા ત્યાજ્ય છે. પ્રથમ પાપ ન કરવાની પ્રતિજ્ઞા કરતા-કરતા–ધર્મમાં પ્રવેશ કરે જ હિતાવહ છે. “ટુngનિબંધ, ટટાર નવરાળારૂ – દુર્ગતિના બંધનરૂપ. અઢારે પ્રકારના પાપે હોઈ પણ દ્રષ્ટિએ આચરવા જેવા નથી. ત્ય છે. વાવાઝ્મ શૈવ કુIT, વેન્ના.” શ્રી : જિનાગમ શાસ્ત્રો ફરમાવે છે કે પાપ કર્મ કયારેય પણ કરવું નહી અને બીજા પાસે પણ કરાવવું નહીં. દેવયં ન આચરવું અને પા૫ બીજા પાસે પણ ન આચરાવવું. તેમજ કોઈ પાપ કરતો હોય તેને સારું ન માનવું. * up લગ્ન તે પિતા દાદી” ' ' * બુદ્ધિમાન સમજુ માણસે પાપ કર્મને સારી રીતે ઓળખીને તે ન આચરવું એ જ હિતાવહ છે. શ્રી દશવૈકાલિક આગમમાં મહાવીર પ્રભુએ ફરમાવ્યું છે કે- '' - - -
૧૦
Page #461
--------------------------------------------------------------------------
________________
સેવા બાળક્ઝાન’,તેમાં નાનાં પાન । સમયવિ નાળા સજ્જા, સેશ ત સમાજે ૫
હે હે જીવ ! તું કલ્યાણને માત્ર પશુ સારી રીતે જાણી લેજે અને પાપને માર્ગ પશુ સારી રીતે ઓળખી લેજે. બન્ને માને સારી રીતે જાણ્યા પછી જે કલ્યાણુકારી-શ્રયસ્કર હાય તેનુ આયરઝુ કરજે, અને જે શ્રેયસ્કર ન હોય તેને પરિ ત્યાગ કરજે. આટલુ આપણે સર્વે એ સ્પષ્ટ સમજવા જેવું છે. સ’શયનું સમાધાન અને દીક્ષાના સ્વીકાર
-
छिन्नम्म सम्म जिणेण जर मरणबिप्यमुक्ण । सो समणे पञ्चओ तिही उ सह खंडिय सरहिं ॥
પુરુષ અને પાપના વિષષની શ્રી વીરપ્રભુ પાસે ચર્ચા કરી.. અચલભ્રાત! નામના નવમા દ્વિોતમ વિદ્વાન પંડિતની શંકાનું સમાધાન થયુ. સ'શષ ટળી ગયે, પુણ્ય-પાપ કર્મનું સાચું સ્વરૂપ સમજી ગયા, વાસ્તવિકતાનું તત્ત્વ સમજાતાં અને સ'શય—શા છે. દા.તા..
અચલભ્રાતા પેાતાના ૩૦૦ શિષ્યા સાથે ભગવાન મહાવીરના ચરણામાં દીક્ષા સ્વીકારવા તૈયાર થયા. સવ સમર્પિત ભાવથી બ્રાહ્મણ્યના ત્યાગ કરીને આહુત દીક્ષા સ્વીકારી. દ્રવ્ય-ભાવથી સર્વાંના ત્યાગ કરી સર્વીસ્ત્ર પ્રભુના ચરણે સમર્પિત કર્યું. સ્વપક્ષના ત્યાગ કરી સત્યપક્ષ સ્વીકાર્યાં, યથાય તત્ત્વ સમજ્યા, પ્રભુના શાસનમાં નવમા મુખ્ય શિષ્ય બન્યા, ગણધરપદે બિરાજ
૧૨૦
Page #462
--------------------------------------------------------------------------
________________
માન થઇ નવમા ગણધર શ્રી અર્ચલભ્રાતા સ્વામી બન્યા. ત્રિપદ્યા પામી દ્વાદશાંગીની રચના કરી. જીવનની સાધના સાધી. સ્વય તર્યાં, અનેકાને તાર્યાં. પ્રભુની હયાતીમાં જ કેવળજ્ઞાન પામ્યા અને અંતમાં રાજગૃહી તીથ માં જઈ એક માસની સલેષ્ણા પૂવકનું અનશન કરી સદાના માટે સ ́સારના ત્યાગ કરી.... દેહનો ત્યાગ કર્યાં, ક્રમના ત્યાગ કર્યાં, સકરહિત અજર-અમર મુક્તિનું ધામ પામ્યા. શાશ્વત સુખ પામ્યા. માક્ષે બિરાજમાન થયા.
આ પ્રમાણે પુણ્ય પાપના તત્ત્વનું રહસ્ય સમજી આપણે પણ સવે પાપ તત્ત્વના ત્યાગ કરી પરમપદ પામીએ એ જ -શુભેચ્છા.
..........શુભ ભવતુ
૧૧૧
品
Page #463
--------------------------------------------------------------------------
________________
UF શ્રી આદિનાથ સ્વામિને નમ : UT * પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ • • – ની પવિત્ર નિશ્રામાં - . શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ
તરફથી જેન સિદ્ધાનોનો પ્રચાર પ્રસારાર્થે
સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા - ની ૧૨ અને ૧૩માં ભાગની પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ
કરવામાં અાવી છે.
પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજની નિશ્રામાં . શ્રી વિશાશ્રીમાળી તપગચ્છજ્ઞાતિ જૈન સંઘ
– તરફથી જવામાં આવેલ –
શ્રી મહાવીર જૈન શિક્ષણ-શિબિરના બારમાં રવિવારે આસો સુદ ૧૩ રવિવાર તા. –૧૦–૮ - ના રોજ 3
સર્વે શિબિરાથી ભાગ્યશાળીઓની સાધર્મિક ભકિત છે
મહેતા પિપટલાલ જેસિંગલાલ ગુંદાળાના સુપુત્ર, શાં તેભાઈ, જ ચંદુભાઈ, તથા અભેચ દભાઈ આદિ શ્રી ગુંદાવાળા પારેવાર તરફથી કરવામાં આવી છે.
આસે વદ ૮ રવિવાર તા. ૧૪-૧૦–૧૯૮૪ના તેરમા રવિવાર
શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર માં જિાવાહી થાણાર્થે પધારેલા સર્વ શિબિરાથી ભાગ્યશાળાઓની
• – સાધર્મિક ભકિત – ને પવિત્ર લાભ-જામનગર નિવાસી મહેતા ભાયચંદ ભાણજીભાઈ - હ. ફુલચંદ વર્ધમા તથા મહેતા રામજી ભાણજી ચેલાવાળા પરિવાર
તરફથી લેવામાં આવ્યું છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
તારાઓની જઘન્ય સ્થિતિ ઉપરનાં સૂત્રમાં કહેવાઈ ગઈ છે. આથી તિષ્કના સૂર્ય આદિ ચાર ભેદોમાં જઘન્ય સ્થિતિની વિચારણા કરવાની રહે છે. તિષ્કના ચાર ભેદોમાં પણ સૂર્ય—ચંદ્ર ઈ દ્રોની, તેમની ઈદ્રાણીઓની અને વિમાનાધિપતિ દેવેની જઘન્ય સ્થિતિ નથી, આથી અહીં શેષ તરીકે સૂર્યાદિ ચારના વિમાનમાં રહેનારા સામાન્ય દે સમજવા.
દેવતાઓને સંઘયણ નથી હોતા. ૬ દિશાને આહાર હોય છે, સર્વ કષાય અને ઇન્દ્રિય અને સંજ્ઞા વગેરે હોય છે. દેવતાઓમાં કેઈનપુંસક નથી લેતા. પુરૂષ-સ્ત્રી વેદવાદા બે જ વેદવાળા હોય છે. જયાં દેવીઓ છે. ત્યાં દેવે કરતા પણ દેવીઓ ૩૨ ગણ અધિક છે. દેવમાં સમ્યકત્વને ૩ જ્ઞાન, અવધિજ્ઞાન સુધી હોય છે, મિથ્યાત્વીને ૩ અજ્ઞાની હોય છે. વિભંગાવધિ હોય છે. દેવતાઓ ફકત ચોથા ગુણ રથાન સુધી જ પહોંચે છે, તેથી આગળ નહીં. શૈમાનિક દેવલોકમાં પીત- પદ્મ લેહ્યા, હોય છે. અને અર્થાત પ્રથમ બે માં પીત વેશ્યા, પછી ૩, ૪, ૫ માં પદ્મ લેશ્યા અને પછી ૬ થી છેક ઉપર અનુતર વિમાન સુધીના દેવતાઓમાં શુકલ લેહ્યા હોય છે.
ભવનપતિ અને વ્યંતર નિકાયમાં પહેલી ત્રણ અશુભ લેશ્વા-કૃષ્ણ, નીલ, કાપાત લેશ્યા હોય છે.
શ્રી ભગવતી સૂત્રમાં ચમરેન્દ્ર અને સૌધર્મેદ્રની વચ્ચે થયેલા સંઘર્ષનું વર્ણન પણ કર્યું છે.
સાતમા ગણધર શ્રી મૌર્ય પુત્રે ભગવત મહાવીર પરમાત્મા ને દેવસંબંધી શંકા પછી એટલે સવિજ્ઞ ભગવંતે તે સ્પષ્ટ કહી દીધું હે મૌર્યપુત્ર ! આ પ્રત્યક્ષ પ્રમાણમાં વળી શંકા
( ૮૧
Page #465
--------------------------------------------------------------------------
________________
રાખવાની જરૂર શી છે ? આ સમવસરણમાં તુ જોઈ લે આ બધા કેટલાય દેવતાઓ આવ્યા છે અને હું સત્રિજ્ઞ છું અને મને તે પ્રત્યક્ષ દેખાય છે, માટે સર્વિસ વચનમાં શ્રદ્ધા રાખીને તારે પણ માની લેવુ જોઇએ.
આ વાત પરમાત્મા તે સ્પષ્ટ કહી શકે એમ છે, કારણ કે પ્રભુને વાંઢવા તે। દેવતાએ અર્નિશ આવતા જ હાય છે. હેમચન્દ્રાચાય મહારાજે વીતરાગસ્તાત્રમાં આ વાત લખતાં કહ્યું છે કે – “નવશ્યક્ષ: *ટિમ હયાવાં સેવ તે =='7'' હું ગવાંત ! ઓછામાં ઓછી એક કરોડ સંખ્યા દેવતાઓની આપની સેવામાં હાજર રહે છે. ભગવાનની પાસે તે દેવતાએ આવે છે, રહે છે એટલે પરમાત્મા તે સ્પષ્ટ કહી શકે છે. પરન્તુ “ પ્રશ્ન આપણા છે ? આપણી પસે આવતાં પણ નથી, રહેતા પણ નથી છતાં દેવતાઓનુ અસ્તિત્વ છે એ શેના ઉપરથી સિધ્ધ કરવુ.? દેવતાએ દેવલે કેવેશ હોય એ સમજવા માટે અત્રે પ્રસંગ બાહ્ય અથવા પ્રસંગને અનુરૂપ દેવગતિ, દેવજાતિ આદિનુ સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. વિશેષ વિસ્તારથી જાણવાની જિજ્ઞાસાવાળાઓએ શ્રી ભગવતી સૂઢિ આગમાં, લોકપ્રકાશ, તત્વા સુત્ર આદી ગ્રંથામાંથી જાણવા પ્રયત્ન કરવા. અનુમાનથી દેવસિદ્ધિ
હું મૌય પુત્ર ! અનુમાન પ્રમાણથી પણ દેવતાએ છે એ વાતની સિધ્ધિ થઈ શકે છે, જેમ યન્ત્રપુરૂષમાં તે ચાલવાની શિત નથી, પર ંતુ તેમાં કોઈ શક્તિ, પુરૂષ પ્રવેશ કરીને ગતિ
સર
Page #466
--------------------------------------------------------------------------
________________
આપે તે ચાલી શકે છે. તે જ પ્રમાણે આપણું શરીરમાં કાર્ય વાચા આદિની મર્યાદિત શક્તિ છે. પરંતુ કોઈ દેવ આ શરીરમાં પ્રવેશીને પ્રબળ શક્તિથી બીજા અકલ્પનીય કાર્યો કરાવી દે. અતિનીય બોલાવી આપે તે સમજવું કે કઈ દેવ આપણા શરીરમાં પ્રવેશીને આ પ્રકારની ચેષ્ટાઓ કરાવી રહ્યો છે.
(૨) જતિમરણથી પુર્વજન્મ જોઈને હું દેવ હતો કે બીજે ઠાઈ હિતે એ જોઈ શકે છે.
(૩) કેટલાક તપસ્વીઓ, ગીઓને દેવતાઓ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપે છે.
(૪) કેટલાક દેવતાઓ જે વિદ્યા, મંત્રના અધિષ્ઠાતા હોય છે તે દેવતાઓ તે મંત્ર, વિધાના સ્મરણ, પ્રયોગથી પ્રગટ થાય છે.
(૫) દાન-પુણ્ય-તપાદિ ક્રિયા વડે ઉપાર્જિત પુષ્ય વડે પણ દેવગતિ-સદ્ગતિ મળે છે તે પણ સ્વર્ગની ગતિ મળી શકે.
(૬) “દેવ એ શબ્દ પણ તપદવી વ્યક્તિ એવા દેવને જ સિદ્ધ કરે છે. કારણ દેવ, અમર, નિરઃ આદિ ઘણુ શબ્દો દેવ માટે વપરાય છે. કારણ કે દેવપદ વ્યુત્પત્તિ વાળું સાર્થક શુધ્ધ પદ . દેવપદને અર્થ મનુષ્ય, પશુ આદિ તે નથી જ થતો. માટે દેવપદથી જે વાચ્ય છે તેથી જ દેવસિદ્ધિ થાય છે.
Page #467
--------------------------------------------------------------------------
________________
જે દેવ છે તે પછી આવતા કેમ નથી ?
પ્રદેશ રાજાએ કેશીસ્વામીને એ પણ પ્રશ્ન પૂછે હતે. કે સાહેબ જૂઓ ! આપના કહેવા પ્રમાણે દેવ જે હોય તે આવવા તે જોઈએ ને ? મારા દાદીમા ખૂબ ધર્મિષ્ટ હતા. તેઓ ખૂબ તપ-ત્યાગાદિ કરતા હતા. એમની મૃત્યુ વખતે મેં દાદીમાને કહ્યું હતું કે જો તમે મૃત્યુ પછી આટલા પસાથે જે દેવલોકમાં જાઓ. તે તમે મને કહેવા આવજે તે હું સાચું માનીશ, પરંતુ સાહેબ હજી સુધી તે આવ્યા નથી. તે મારે શું માનવું ?
કેશી સ્વામીએ કહ્યું- હે પ્રદેશી ! ધાર કે તું સુંદર સુગંધી જલ–અત્તરથી સ્નાન કરીને, નવા વરે, પહેરીને, આભુષણ પહેરીને રાજસિંહાસને જ્યારે બેસવા જતું હોય ત્યારે જે કઈ સામાન્ય ગંદો માણસ જે ઉકરડામાં બોલાવે તે તું જાય ખરો ?
પ્રદેશી રાજા: ના સાહેબ! હરગીજ ન જાઉ. એ જ પ્રમાણે હે પ્રદેશી ! દેવલોકના સુખ-મેજમાં, આનંદમાં, રાચતા એ દેવેને આ મૃત્યુલોકમાં મળ-મૂત્રથી ભરેલા આ પુરૂષ શરીર તેમજ મનુષ્યલોકમાં આવતા અત્યન્ત દુર્ગન્જ, ગંદુ લાગે છે. અને તેઓ આવવાનું રાખે છે.
પરંતુ આજે તમે જે અત્રે આવ્યા. તેના કારણમાં પણ દેવતાઓના આગમનનું કારણ હતું ને! કેમ? સેલિવિપ્રને ત્યાં તમે બધાં વિદ્વાને યજ્ઞનિમિતે ભેગા થયા હતાં. અને
૮૪
Page #468
--------------------------------------------------------------------------
________________
દેવતાઓને આકાશમાંથી આવતા જોયા પરંતુ તે દેવતાઓ તમારા યજ્ઞમંડપમાં ન આવતા અહીં સમવર રણમાં એટલે જ તમે બધા વિદ્વાન પંડિતે વિચારમાં પડ્યા અને પછી એક એક પછી એક અહીં આવતા જાઓ છો ?
બીજુ શાસ્ત્રો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે સીતેન્દ્ર દેવ તીવ્ર નેહરાગથી લમણુજીને શાંત્વના આપવા નરકમાં ગયા હતા અને એ જ પ્રમાણે સ્નેહ, પુર્વજન્મના રાગ-સ્નેહ આદિના કારણે પણ દેવતાઓ આવી શકે છે. પૂર્વજન્મના મિત્ર પુત્ર આદિના નેહવશ પણ આવે છે. પુર્વજન્મના બૈરીને પીડા આપવા, તપશ્ચર્યાના ગુણથી પ્રસન્ન થઈને, અથવા મિત્રાદિ ઉપર ઉપકાર તથા કામક્રીડાદિન નિમિતે–કારણે પણ દેવતાઓ આવી શકે છે.
જ્યારે ઘણું શિષ્યોને કાળ ધર્મ પામતી વખતે કહ્યું કે જે તમે દેવલોકમાં જાઓ તો મને કહેવા પાછા આવજા પરંતુ ઘણું ન આવ્યા. સદ્ભાગ્યે છેલ્લો મૃત્યુ પામેલો શિષ્ય દેવલકમાંથી આવ્યું અને અષાઢાભૂતિમુનિની આગળ દેવલ, દેવ અસ્તિત્વ અને ત્યાંની રિદ્ધિ-સિદ્ધિનું વર્ણન કર્યું ત્યારે અષાઢાભૂતિ માન્યા. વાત સાચી છે તેમ સમજ્યા.
વર્તમાન કાળમાં પણ પ્રેતાત્માનું મળવું, પ્રેતાત્માના દર્શન થવા, પ્રેતાત્મા સાથે વાતચીત કરવી વગેરે ઘણું અનુભવે છે. આજનું વિજ્ઞાન પણ આ વાતને અનુભવતુ થયું છે. પશ્ચિમ
Page #469
--------------------------------------------------------------------------
________________
જગત આ તને સવીકારતું થયું છે. બ્રિટનના રાજા બીજા ચાર્લ્સ અને અનેક પ્રેમીકાઓની વચ્ચે સૌથી વધુ સૌદર્યવતી ડચેસ ઓફ માઝાકિન અને ચાર્સના ભાઇની પ્રેમિકા માદામદ બ્રેકલરની વચ્ચેના પ્રસંગો, વીલીયમ સ્મીલી, અન ગ્રીનલો તથા લા યુનિ.ને જ્યોર્જ સિડનહામ અને વિલિયમ ડાઈની વચ્ચે તથા લડી એલિઝાબેથ અને રબર્ટ નેલસનની વચ્ચે, તથા ઈલેંડની વચ્ચે બ્રગલે જોયેલ પ્રસંગ, તેમજ બેઝુલા અને તેના મિત્રમાં બનેલા સંબંધના પ્રસંગો મૃત્યુ પછી પણ તેઓ એક બીજાને મળે છે. વાત કરે છે. આવા તો સેંકડો પ્રસંગે આજે પણ નોંધાયા છે. આ પ્રમાણે આપણને દેવ અસ્તિત્વ વિષે આપણને ખ્યાલ આવી શકશે.
ઉપર આકાશમાં ફરતા દેખાતા સુર્ય—ચન્દ્રાદિ દેવવિમાનો ને જોઈને પણ દેવતાઓનું પ્રત્યક્ષ મૂલ અનુમાન કરી શકીએ છીએ. અને દેવગતિ સાધી શકીએ છીએ. મોર્યપુત્રને સ શ છેદ અને સંયમગ્રહણુ
છે. સાતમા ગણધર શ્રી મૌર્ય સ્વામી
પ્રભુની પાસે તર્ક યુક્તિઓથી દેવતા
એના અસ્તિત્વ વિષે સંશય છેદાઈ Rs જતાં સમજી ગયા.
छिन्नम्मि संशयम्मि जिणेण जर-मरण विमुक्केण । से सम्णा पव्वइओ अधुटिठहि सह खडियसणहि ॥
Page #470
--------------------------------------------------------------------------
________________
જરા-મરણથી રહિત એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે દેવ અસ્તત્વની વાત સમજીને જેનું સંશય-શંકા નષ્ટ થઈ ગઈ એવા સાતમા ગાધર મૌર્ય પુગુ ફિવામી સંશય નષ્ટ થતા પિતાના સાડા ત્રણસો શિવે સાથે ભાગવાન પાસે દીક્ષા લીધી. ચારિત્ર સ્વીકારી મહાવીરના શાસનમાં સાતમાં ગyધર બન્યા, અંતમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી, અને જેના તારહાર બન્યા. દેવળજ્ઞાન પામી પ્રભુની હયાતીના કાળમાં જ રાજગૃહી તીર્થે જઈ અનશન કરી પરમધામ મેસે પહોંચ્યા. સર્વ દુઃખથી અને સંસારથી સદાના માટે મુકત
થયા,
આ પ્રમાણે દેવ અસ્તિત્વ સંબંધિ ચર્ચા કરી.... સવ જીનું કવાણ થાઓ,
પાડવામાં
બી ) LINK
કીબ
...
Page #471
--------------------------------------------------------------------------
________________
પુ શ્રી આદિનાથસ્વામીને નમ : F
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજની પવિત્ર નિશ્રામાં શ્રી વીશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સઘ-જામનગર
તરફથી વમાન પેઢીની યુવા આલમના જીવન ધડતર અથે આયોજિત —ચાતુર્માસિક ૧૬ રવિવારીય-
શ્રી મહાવીર જન શિક્ષણ શિબિર
માં દર રવિવારે ચાલતી
-
—
ચિત્ર ગણુધરવાદની જાહેર વ્યાખ્યાનમાળા ની દસમા રવિવારની પ્રસ્તુત પુસ્તિકા શ્રી વીશાસ્ત્રોમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંધ . જ્ઞાનભ ડાર તરફથી છૂપાવીને પ્રસિદ્ધ કરવામાં આવી છે.
macaconaa
ભાદરવા વદ ૧૩ રવિવાર. તા. ૨૩-૯-૧૯૮૪ની આ દસમા રવિવારની શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર માં જોડાયેલા સર્વે શિખિરાથી મિત્રોની સામિક ભકિત િ
૩૦ વર્ષથી જામનગરના સેવાભાવી અને સામાજિક ક્રાયશીલ એક સુપ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન યુવક મંડળ તરફથી
કરવામાં આવી હતી.
આ દિવસે Beauty Without crueltyની ફિલ્મ બતાવવાના કાય`ક્રમ મ`ડળ તરફથી જ રાખવામાં આવેલ. જેમાં અહિંસાના પ્રચાર કરી ક્રૂડ કરેલ. હજારાભાઈ–બહેનાએ પ્રતિજ્ઞા કરી હતી.
h
Page #472
--------------------------------------------------------------------------
________________
આ ઘટનાની તપાસ કરી. તેને પતિ દીનદયાળ પતિને જબલપુર બોલાવી વશર પાસે બધી વાત સંભળાવી. તે બિચારે સાંભળીને રડવા લા. વાત કબૂલ કરી. ઘટના સાચી કરી. પૂર્વજન્મની વિગત આપતે નરેશકુમાર- પાટણ પાસે ચાણુરમા (ગુજરાત) ની વાણીયાવાડમાં રહેતા બાબુલાલ ડાહ્યાલાલને પુત્ર નરેશકુમાર ૨૮-૧૧-૧૯૫૧ના જન્મ પામેલ. તે ર વર્ષની ઉંમરે કહે છે, “હું વીરમગામને છું” (૩ વર્ષને થશે ત્યારે કહ્યું, અમારી બંગડીઓની દુકાન હતી. હું મારા પિતાજી સાથે માલ ખરીદવા મુંબઈ ગયે હતો. અમે પાલિતાણા ગયા હતા. વિરમગામમાં મારા ઘર જોડે ઉપાશ્રય હતે. તથા નેમિનાથ, શીતલનાથ ભગવાનનાં દેરાસર હતાં. હું રોજ દર્શન કરવા જતા હતા.
૪ વર્ષની ઉંમરે બીજી ઘણી વિગત આપીને પિતાનાં માતા-પિતા વગેરેની વાત કરી એ પછી તપાસ કરી સાચી પડી હતી. કાન્તિભાઇએ ભાગ લઈ આ તપાસમાં બધી પૂછપરછ કરી હતી. નરેશને વિરમગામ લઈ ગયા હતા, ત્યારે નરેશે બધુ બતાવ્યું હતુ બળદે માલિકની સંપત્તિ બચાવી
આગ્રા ખરાગઢ તહેસીલમાં ઈત્માદપુરાગામમાં રામનેહી ના ઘરે એક બળદ હતું. એક દિવસ ઘરમાં ચોરી થઈ અને ચરે ધન લઈ ભાગ્યા. ત્યાં બાદ પણ તેમની પાછળ ખૂબ દેડ. પી છે કર્યો. ચારે એ બળદની એક આંખ ફેડી લોહી લેહાણું કરી નાંખે. છતાં બળદ પાછળ દેડો જ રહ્યો અને દર ગામે બે સિપાહીઓએ આ દેડભાગ જોઈને બે ચારને
Page #473
--------------------------------------------------------------------------
________________
પકડયા. બળદ એરેના હાથમાંથી પિટલી ખેંચી લઈ પાબે સિપાહીઓ-રોને લઈને ઘરે આવે. રામસ્નેહીને ધનની પોટલી આપી. ગામ ભેગું થયું. લેકે આશ્ચર્ય પામી ગયા. રાસ્નેહી ગળગળે થયે. બળદને ગળે વળગી ભેટી પડયે. તેની ખૂબ સેવા કરી. અને કહેતે, આ મારે પૂર્વજન્મને પુત્ર લાગે છે. આટલી સંજ્ઞા અને બુદ્ધિ બળદમાં છે. પણ તે બોલી નથી શકતે. મુસ્લિમ યુવતી શ્રીકૃષ્ણની ભક્તિ કરે છે
રેહાના તૈયબજી નામ ધરાવતી એક મુસ્લિમ ઘરમાં જન્મેલી યુવતી શ્રીકૃષ્ણની મૂર્તિ રાખી રેજ ફૂળ ચઢાવી પૂજા કરતી અને ભગવદ્ગીતાને પાઠ કરતી. એનાં ઘરવાળાં બધાં કંટાળી ગયાં હતાં. પરંતુ નાની ઉંમરથી તેની વાતે સાંભળી આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં. “સાપ્તાહિક હિન્દુસ્તાન પેપરમાં છપાયેલી આ ઘટનામાં શિવકુમાર ગેયલે રોહાના સાથે ઘણી પ્રશ્નોત્તરી કરી તે છાપી છે અને લખ્યું છે કે, બાળા માંસ-મછી આદિ કંઈ નથી ખાતી. છતાં મુસ્લિમ કુટુંબમાં થયેલા જન્મથી ઉદાસ રહે છે. અને મોટા ભાગને સમય કૃષ્ણભક્તિમાં ગાળે છે. તેમ જ ઉપદેશ કરે છે. પાશ્ચત્ય વિદ્વાને પુનર્જન્મના સિદ્ધાને સ્વીકારે છે.
(૧) ઈગ્લેન્ડને નામાંકિત વિદ્વાન “ઈમરસન” જીવનને સીડીની ઉપમા આપતા લખે છે કે “એવી સીડી ઉપર છે અને નિચે પણ છે. કોઈ વાર આપણે ઉપર ચડીએ છીએ અને કઈ વાર ઊતરીએ છીએ.
Page #474
--------------------------------------------------------------------------
________________
એરિસ્ટોટલે” લખ્યું છે કે-જીવ પિતાના માટે હંમેશાં નવાં નવાં વસ્ત્ર (શરીર) બનાવતે રહે છે. (1) Reincarnation by Walker. P. 23 & P 27) | (૨) ઈસ્વીસનની શરૂઆતમાં થઈ ગયેલા એક ક્રિશ્ચીયન વિદ્વાન “ઓરિજિન (Origin) કહે છે કે, “જે આત્માઓને શરીર આપીને આ દુનિયામાં મોકલવામાં આવે છે તે અપરાધ કરે છે. તેથી તેની હવે પછીની જન્મની અવસ્થા બગડે છે. એની વર્તમાન અવસ્થા પણ પૂર્વકર્મોના કારણે છે.” ((Reincarnation by Walker. P.236-37)
(૩) એવિડ (Oveid) નામના વિદ્વાને પાઈથાગોરસ પર લખેલી કવિતામાં લખ્યું છે કે “મૃત્યુને પુરાણી માતા તરીકે આલેખતાં, તે હંમેશા નવા નવા સ્વરૂપમાં પ્રકટ થાય છે. (D.).
() રેમના પાદરીઓ-નેમિલિઅસ, સાઈનેસિસ, હેલેરિઅમ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાન્તનું સમર્થન કરતા હતા. (ઉપરનું પુસ્તક P. 237)
(૫) “ધી પાવર વિધિન” નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન જે દુનિયાના ખૂણે ખૂણામાં પ્રવાસ ખેડી આવ્યા છે. તેઓ આ પુસ્તકમાં લખે છે કે, “મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તો એટલું જ છે કે, આત્માનું મૃત્યુ હોઈ શકતું જ નથી.” આટલી વાત જો જગત સમજી જાય તે તે પછી કઈ કેઇનું ખૂન કરે નહીં. દુઃખને માર્યો કઈ જીવ આત્મહત્યા પણ ન કરે. કેમકે આત્મહત્યા કરવા
Page #475
--------------------------------------------------------------------------
________________
ઈચ્છતે માણસ પછી સમજી શકે છે કે, “આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખને અંત આવશે તેનાથી ઘણાં વધુ દુઃખે. ફરી માથે તૂટી પડશે. કેમકે હું અમર છું, મારે અહીંથી પણ બીજે કયાંય જવાનું છે.” વશીકરણવિદ્યા (Hypnotism) અને પુનર્જન્મ
Hypnotism એક વશીકરણ વિદ્યા છે. સંમેહનની પ્રક્રિયા છે. વિશ્વ વિખ્યાત Hypnotist એલેકઝાન્ડર કેનને ૧૩૮૦ સંમેહનના લગભગ પ્રયોગ કર્યા પછી કેટલાક મહત્વના પ્રસંગેને ટાંક્તા “ધી પાવર વિધિન” નામનું એક પુરતક લખ્યું છે. એક વખતને નાસ્તિક પુનર્જન્મ, આત્મા આદિમાં ન માનનારે આ પ્રાગે ઉપરથી આત્મા તથા પુનજન્માદિ પદાર્થની સિદ્ધિ કરે છે. Deepest Hypnotism ઊંડા સંમેલનના પ્રગમાં માણસને ઘણાં વર્ષોના ઊંડાણમાં લઈ જાય છે. અને પ્રશ્નો પૂછવામાં આવે છે. તમે ફક્ત પાંચ વર્ષના હતા ત્યારે શું કરતા હતા ? તમે ૩ વર્ષના હતા ત્યારે શું કરતા હતા....એમ પૂછાતા પ્રશ્નોમાં દર્દી સંમોહનની પ્રક્રિયામાં અંગૂઠો મોઢામાં મુકીને ચૂમવા બેસતો હતે. વૈજ્ઞાનિક હજી વધારે ઊંડા જવા પ્રયત્ન કરી રહ્યા છે. તમે ૬ મહિનાના, ૮ મહિનાના હતા અને માતાના ઉદરમાં ગર્ભ તરીકે હતા ત્યારે શું કરતા હતા ? કેમ રહેતા હતા ? આટલા ઊંડાણમાં પહોંચવામાં હજી સફળતા મળી છે. અને એ જ પ્રમાણે હજુ પાછળ-પાછળના વર્ષોમાં લઈ જવા માટે તેને પૂછવામાં આવે છે, તમે ગયા જન્મમાં શું હતા? કયાં હતા ? કેણ હતા?
૧૦૦,
Page #476
--------------------------------------------------------------------------
________________
કેવા હતા ? વગેરે પ્રશ્નોની હારમાળામાંથી ૨૦% સફળતા મળતી. અને એમ કરીને પૂર્વજન્મની હકીકત જાણવા પ્રયત્ન કરવામાં આવે છે. છઠ્ઠા નંબરના ઊંડાણના સંમેહનની પ્રક્રિયામાં માણસ પૂર્વજન્મની હકીકતેને વધુ સ્પષ્ટ કહી શકે છે.
લઘુતાગ્રંથિ તથા ભયગ્રંથિ આદિથી પીડાતા માણસને સંમેહનની પ્રક્રિયાથી લઘુતા તથા ભયમુકત કરવા માટે પ્રયોગો કરવામાં આવે છે. અને આ માનસિક સ્વસ્થતા માટે Hypnotists ને સફળતા પણ મળે છે. આ રીતે વર્તમાન જગતમાં Reincarnation Therapy “પુનર્જન્મપથી” ની પધ્ધતિ પ્રચલિત થવા માંડી છે. જેમાં સંમેહનની પ્રક્રિયાથી ઊંડાણમાં લઈ જઈને સમજણ આપવામાં આવે છે. તથા કારણ શોધવામાં આવે છે. આ રીતે પૂર્વજન્મની સ્મૃતિઓ કરાવીને વર્તમાન જીવનની અનેક સમસ્યાઓને ઉકેલ લાવવાનું કામ વર્તમાન હિનેટિસ્ટ વૈજ્ઞાનિકે કરી રહ્યા છે. દા. ત. લિફટના ભયથી મુક્ત કર્યો
એક માણસ લિફટથી બહુ ડરતે હતો. તે કયારેય લિફટમાં ઊતરતે નહીં. માટે તેના સંબંધીઓ તેને હિટિસ્ટ પાસે લઈ ગયા. પૂછપરછમાં આ જીવનમાં તે તેવા ભયનું કઈ કારણ જણાતું નથી તે પછી શું બન્યું હશે? એમ વિચારી તેને ઊંડા સંમેહન (Deepest Hypnotism)ના છઠ્ઠા પ્રકારમાં લઈ ગયા. અને તેમાં તેને પૂર્વજન્મની હકીકતની કડી સાંપડી. તે બે, હું ગયા જન્મમાં “ચાઈનીઝ જનરલ હતે. એક વાર બહુ ઊંચા મકાન ઉપરથી પડી ગયે હતે.
૧૦.
Page #477
--------------------------------------------------------------------------
________________
અને મારી ખેાપરી ફાટી ગઇ હતી. હું મૃત્યુ પામ્યા હતા. આ ભયથી હું થરથરી ગયા હતા. (હુમ્નેટિસ્ટે પ્રયોગ પૂરો. કર્યાં. તેની ભય સંજ્ઞા ઉપર પ્રહાર કર્યાં, અને જે ઉપરથી પડવાની પ્રક્રિયાની જેમ તે લિફટમાં ઊતરવામાં જે ભય. માનતા હતા તે ભય દૂર થયા, ભયગ્રંથિ દૂર થઈ. પાણીથી ડરતી સ્ત્રી
એક સ્ત્રી પાણી જોઈને ખૂબ ગભરાતી હતી. નદી, તળાવ. કે સમુદ્રને તે તે કયારેય નજરે પણ જોવા તૈયાર ન હતી. એનાં કુટુબીએ એ સ્ત્રીને હિપ્નોટિસ્ટ પાસે લઈ ગયા. Deep Trance માં ઉતારીને પૂછપરછ કરતા ખબર પડી કે આ સ્ત્રી પૂર્વ જન્મમાં રામદેશમાં ગુલામ તરીકે પુરુષ હતી, ત્યારે તેના કોઇ અપરાધને કારણે તેને હાથે-પગે સાંકળે બાંધીને પાણીમાં ઉતારીને ગૂંગળાવીને મારવામાં આવેલા. તેના ભય વ્યાપી ગયા હતા. માટે તે સ્ત્રી પાણીથી ખૂબ ડરતી હતી.... એ પછી તેને જાગૃત કરવામાં આવી અને સમજાવવામાં આવી અને તેના પાણીના ભય દૂર થઈ ગયા.
આવા કેટલાક પ્રયોગથી લેાકેાની ભયગ્રન્થિને દુર કરવાનાઃ પ્રયાગો આ સમાહનની પદ્ધતિ દ્વારા થઇ રહ્યા છે. સ માહનની પ્રક્રિયા દ્વારા ઉડા વશીકરણની પધ્ધતિ દ્વારા પુનર્જન્મની થતી. સિદ્ધિ વડે આત્માની નિત્યાનિત્યતાની સિધ્ધિ થાય છે.
હિપ્નોટીઝમના પુરસ્કર્તા આધુનિક વૈજ્ઞાનિકા રહે છે કે, માનવમનના બે વિભાગ મહત્ત્વના છે. ઃ ૧. જાગૃત મન (Conscious MIND) અને ૨. આન્તર (સુષુપ્ત) મન(Sub-conscious MIND). જાગૃત મનમાં આવેલ વિચાર થોડો સમય ત્યાં રહીને પછી આંતશ્મનમાં ચાલ્યા
૧૦૨
Page #478
--------------------------------------------------------------------------
________________
જાય છે. સમય મળતા ફરી તે વિચાર જાગૃત મનમાં આવીને પાછા જૂની હકીક્ત તાજી કરીને, યાદ દેવરાવીને ભયગ્રસ્ત કરે છે. બસ, મનની આ પ્રક્રિયાને જાણીને તેને તે રીતે સલાહ આપવાથી અથવા આંતર મનમાંથી તે વિચાર ભૂસી નાંખવાથી ભયમુક્ત થવાય છે. જાગૃત અને અર્ધજાગૃતમન. બન્નેની કાર્ય પદ્ધતિઓમાં ઘણે તફાવત છે. આ વશીકરણ પધ્ધતિથી અને મનને અભ્યાસ કર્યામાં આવે છે. અને વ્યક્તિના મનમાંથી મૂળ કારણ શોધી કાઢવામાં આવે છે. આત્મા હતું, અને તેને પૂર્વજન્મ તથા પુનર્જન્મ થતે હતો તો જ આ વશીકરણ અને સંમેહનથી સિદ્ધ થઈ શકે છે. અન્યથા કંઈ પણ સંભવ ન હતું. આનાથી એક બીજે પણ સિધ્ધાન્ત સિદ્ધ થાય છે કે, આત્મા ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અને કયારેક દેવ તે કયારેક મનુષ્ય તે કયારેક પશુ પણ બને છે. કેઈ જે એમ માનતે હોય કે પશુ-મરીને પશુ જ થાય, મનુષ્ય મરીને મનુષ્ય જ થાય, તે તે વાત ખોટી છે. ગતિ, જાતિ અને નિ બદલાઈ શકે છે.
બાઈબલ જેવા પવિત્ર ધર્મગ્રન્થમાં પણ જ્યારે પૂર્વ જન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી, ત્યારે વશીકરણ-સંમેહન વિદ્યાથી પૂર્વજન્મ તથા પુનર્જન્મની સિદ્ધિ થવાથી પાશ્ચાત્ય વિદ્વાનો માટે ભારે આઘાતજનક બાબત છે. પરંતુ ભારત દેશના ધર્મો માટે આઘાતના અચકાને પ્રાન જ ઊભે નથી થતું. કારણ કે ચારિત્ર ગ્રન્થમાં, ધર્મગ્રન્થમાં સેંકડે પ્રસંગે પૂર્વજન્મના ટાંકવામાં આવ્યા છે.
૧૦૩
Page #479
--------------------------------------------------------------------------
________________
પ્રતિબોધ માટે પૂર્વ જન્મનું વર્ણન-જૈન શાસ્ત્રોમાં અરિહંત તીર્થકર ભગવંતેને સર્વજ્ઞ – કેવળજ્ઞાની – કેવળ દશની તરીકે વર્ણવવામાં આવ્યા છે. ચાર ઘનઘાતી કર્મોને ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન કેવળદર્શન અનન્ત જ્ઞાનાદિ સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. જેથી વિકાળાબાધિત રૂપે એક જ સમયે સમસ્ત બ્રહ્માણ્ડનું સર્વ કંઈ પણ એક સાથે જોઈ શકે છે અને જાણી શકે છે, જૈન ધર્મના સર્વ સિધાન્ત ઉપર સર્વજ્ઞ ભગવંતેની છાપ લાગેલી છે. માટે તે અકાટ-અબાધિત છે.
જ્યારે જ્યારે કઈ પણ જીવને સમજાવવા કે પ્રતિબંધ પમાડવાને પ્રસંગ આવ્યો ત્યારે સર્વજ્ઞ મહાપુરુષોએ તે જીવને તેનાજ પૂર્વજન્મની ઘટનાઓ તરીકે એ જવના આંતર મનને જાગૃત કર્યું. અને તે છે ઈશારામાં ઘણું સમજી ગયા. દા. ત., પરમાત્મા મહાવીર પ્રભુએ દીક્ષા છેડીને ઘરે જવાના વિચારથી આવેલા મેઘકુમાર મુનિને એના પર્વના બે જજોની જેમાં તું હાથી હતે... અને કેવા કો સહન કર્યા છે તેની કથા સાથે પૂર્વજન્મ કહી સંભળાવ્યો. અને પિતાના જ ભૂતકાળના જીવનની ઘટનાઓનું વર્ણન સિનેમાના પરદા ઉપર આવતાં ચિત્રની જેમ મેઘકુમાર મુનિની આંખો સામે તરવા માંડ્યું. આંતર મન ઉપર જાણે આખી ફિલ્મ શરૂ થઈ ગઈ અને અર્ધજાગૃત મન પૂર્ણ જાગૃત થયું. અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં જ પ્રભુનું કહેવું બધું જ સત્ય છે, એમ કબૂલ કરી પ્રભુનાં ચરણેમાં પડયા. અને દીક્ષા ન છેડવાને વિચાર દઢ કરી વિવિધ પ્રતિજ્ઞા કરી.
Page #480
--------------------------------------------------------------------------
________________
ચડકૌશિક સાપને પણ પ્રભુએ આ જ રીતે સમજાવીને એનું મન જાગૃત કરીને તાર્યાં છે. વિપાક સૂત્રમાં દુઃખવિપાકમાં ગસુધર ગૌતમસ્વામીએ ગે!ચરી પ્રસંગે જતાં નમાં જે અત દુઃખદાયક ઘાનાએ! જોઇ, ને આવીને પ્રભુની આગળ પ્રશ્ન કરીને પૂછ્યુ, 'હે ભગવન્ત ! આ જીવે એવાં તા શ પાપ કર્યાં છે ? એવાં તે કેનાં પાપેા કર્યાં' છે કે જેના કારણે આજે આ જન્મમાં આવી ઘાર યાતના=દુ.ખે. ભાગવી રહ્યો છે ? અનન્તજ્ઞાની ભગવતે તે તે જીવેાના પૂર્વ જન્મની વાત કરી... અને તેમાં શુશું પાપ કર્યાં છે તે સમજાવ્યાં. એવાં ૧૦ અધ્યયને છે. ૧. મૃગાપુત્ર, ૨. ઉજિન્નતા, ૩. અમગ્નસેન, ૪. શરુ, પ. બૃહસ્પત્તિ, દ. નદીન, ૭. બત્ત, ૮. શૌરિકદત્ત, ૯. દેવદત્તા, ૧૦. અંજુસુતા.
આ દસેના ભૂતકાળના પૂર્વભવા અનેતેમાં કરેલાં પાપાનુ વન અને ત્યાર પછી મેક્ષમાં જાય ત્યાં સુધીના ભાવી ભવાનુ અદ્ભુત વધુ ન છે. દા. ત., પ્રથમ અધ્યાયના મૃગાપુત્રની વાત લઇએ.
મૃગગામ નગરમાં વિજય ક્ષત્રિયની પત્ની મૃગારાણી હતી. તેના પુત્ર મૃગાપુત્ર હાથ-પગ-આંખ, નાક, કાન વિનાના જન્મે હા. માતાએ તેને એક અંધારા સેવરામાં રાખેલે તુતે, અને ગૌતમસ્વામી જોવા આવ્યા. માત્ર માંસપિંડ જેવી દશામાં પડેત્રા જીવ' ખાળક મૃગાપુત્રને જોઇને ગૌતમ સ્વામીનું મન દુભાયું. અને સમવસરણે આવીને વીર પ્રભુને તેના પાપ વિષે પૂછ્યું. અને સજ્ઞ વીરભગવંતે કહ્યું, હે ગૌતમ! આ મૃગાપુત્રને જીત પૂર્વ જન્મમાં કિટાઈ
૧૦૫
Page #481
--------------------------------------------------------------------------
________________
શઠેડના નામે ૫૦૦ ગામોને અધિપતિ હતું. તેણે ગામની પ્રજા પાસેથી ધન પ લેવામાં ઘણું અનાચાર તથા અત્યાચાર કર્યા છે. અમર્યાદ પાપે કર્યા છે. જેના કારણે તે આજે પાપને વિપાક (ફળ) ભેગવવા આ દશામાં. અહીં આવ્યું છે. અને તે ગીતમઆટલેથી એના પાપોની સજા ભેગવાઈ જાય તેમ નથી. અહીંથી ૨૬ વર્ષ મરીને આ જીવ સિંહ તરીકે જન્મ લેશે. સિંહ મરીને ૧લી. નરકમાં જશે. ત્યાં ૧ સાગરોપમને કાળ પસાર કરશે. ત્યાંથી. નીકળીને નેળીયે થશે. મરીને બીજી નરકમાં જશે. ત્યાંથી નીકળી પક્ષી થશે. ત્યાંથી મરીને ત્રીજી નરકમાં જશે. ત્યાંથી નીકળી સિંહ થશે ફરી મરીને ચેથી નરકમાં જશે. ત્યાંથી. નીકળી સાંપ થઈને પાપ કરી પાંચમી નરકમાં જશે, ત્યાંથી. નીકળી સ્ત્રી થઈને મરીને છઠ્ઠી નરકમાં જશે, ત્યાંથી નીકળી પુરુષ થઈને ઘણાં પાપ કદી સાતમી નરકમાં જશે. ત્યાંથી નીકળી સમુદ્રમાં જળચર થશે. માછલી, કાચબા, ગ્રાહ, મગર, વગેરેના ભ કરશે. તિર્યંચગતિમાં સાડા બાર લાખ જાતિ
નિમાં ઉત્પન્ન થશે-મરશેઅનેક લાખ વાર જમીને મરશે. વારંવાર દુઃખ ભોગવશે. ફરી ત્યાંથી નીકળી ગાય, ભેંસ, વગેરે ચોપગાં પથરૂપે જનમશે. પછી ઉરપરિસર્ષ, ભુજ પરિ.. સર્પ, પક્ષી વગેરે થશે. અને માખી-મચ્છર-ભમરા વગેરેને ચઉરિન્દ્રિયના ભવે, પછી કીડી-મંડા વગેરેના તેઈન્દ્રિયના. ભવે, કુમિ-કરમિયા-અળસીઆ-ચંખલા વગેરેના બેઇન્દ્રિયના. અનેક ભ કરશે. પછી વનસ્પતિકાયમાં ઝાડ થઈને જન્મ.
Page #482
--------------------------------------------------------------------------
________________
ધારણ કરશે. પછી વાયુ-અગ્નિ-પાણી અને પૃથ્વીના જન્મમાં ઘણું નીચે જઇને અનેક લાખ વાર ત્યાં જન્મશે-મરશે. અને ત્યાંથી નીકળીને સુપ્રતિષ્ઠપુર નગરમાં બળદ થશે.. ગંગા નદીના કાંઠે મૃત્યુ પામી એક શેઠના ઘરે પુત્રપણે ઉત્પન. થશે. પછી દીક્ષા લઈ સાધુ બનશે. ત્યાંથી મરીને દેવવેક (રવર્ગ)માં દેવ થશે. ત્યારપછી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થશે. દીક્ષા લઈ, સાધુ બનશે અને પછી સર્વ કમેને ક્ષય કરી. મેક્ષ પામશે-સંસાથી મુકત થશે. પાપથી મુકત થશે.
આ જે મૃગાપુત્રનું જીવન ચરિત્ર છે. એવા ૧૦ ચરિત્રે શ્રી વિપાકસૂત્રમાં પ્રભુએ કહ્યાં છે અને બધાના, ભૂતકાળના પૂર્વજન્મો તથા આગળના ભાવિકાળના અનેક જન્મ, અનેક ગતિ-જાતિઓમાં ગમન વગેરે કફીને છેક મેક્ષ પામે ત્યાં સુધીને ભવે કહ્યા છે. તે વિપાકસત્ર ખાસ વાંચવાથી-જેવાથી ઘણે ખ્યાલ આવશે.
માત્ર વિપાકસૂત્રમાં જ નહીં પરંતુ જૈન આગમ શાસ્ત્ર માં જૈન સાહિત્યક્ષેત્રે તે ડગલે ને પગલે ઘણે ઠેકાણે આવી રીતે પૂર્વજન્મ તથા પુનર્જનોની વાત કરી છે. સામેવાળા જીવના પૂર્વજન્મમાં ભૂતકાળના ભેમાં કરેલાં પાપકર્મો યાદ કરાવી, તે જીવને જાગૃત બનાવી કર્મક્ષય માટે ધર્મ કરવા પ્રેર્યો છે. કરેલાં પાપકર્મોને ક્ષય કરવા માટે ધર્મ એ એક માત્ર ઔષધ છે. એ સિવાય બીજો વિકલ્પ જ નથી. એટલે ૧ શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર (મુંબઈ) તરફથી શ્રી વિપાકસત્ર પ્રતાકારે ગુજરાનુવાદ સાથે છપાયું છે. મેળવને વાંચવા વિનંતિ.
- ૧૦૭
Page #483
--------------------------------------------------------------------------
________________
આગળ દીક્ષા–ચારિત્ર-વિરતિ-વ્રત-પચ્ચખાણને ધર્મ જ્હી ભગવંતે અનન્તાત્માઓને તાય છે. આ એક ઉત્તમ પદ્ધતિ છે.
આજે વર્તમાન યુગમાં વિકસતા વિજ્ઞાને પણ આ દિશામાં પગ આગળ મૂકીને “Reincarnation Therapy” (પુનજન્મીય ચિકિત્સા પદ્ધતિ”ની શરૂઆત કરી છે. પરંતુ કેટલા અંશે સફળતા મળે છે તેને આધાર માનવીના જ્ઞાન ઉપર છે. તીર્થ કરે તે સર્વજ્ઞ, અનન્તજ્ઞાની કેવળી હતા. એટલે અસત્યને કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતું. જ્યારે વર્તમાન યુગને માનવી સંમેલન Hypnotismની પદ્ધતિ ઉપર મદાર બાંધીને ચાલી રહ્યો છે. સંભવ છે કે, સફળતા મળે.
વર્તમાન યુગમાં પણ દિલ્હીમાં બનેલ શાંતિ દેવી તથા શકુન્તલા, નેકાટી વગેરેની પૂર્વજન્મીય જાતિસ્મૃતિની વાતે એક સત્ય હકીકત–ઘટના બની ચૂકી છે. જેની ખૂબ તપાસે થઈ ચૂકી છે. અને આજે ઘરે ઘરે ગાજતી થઈ ગઈ છે. આપણા જ પૂર્વભવીય પાપકર્મો આ ભવમાં દરવાજા ખખડાવીને ખેલાવીને જીવનમાં ઉદયમાં આવે છે. અને માનવીની જિનગી દુઃખી બનાવી મૂકે છે. પરંતુ વર્તમાનકાળમાં કોઈ એવા મન:પર્યવાણી કે અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની નથી. માટે કોઈ કોઈના પૂર્વજને કે પુનર્જન્મ કહી નથી શક્તા.
પરન્તુ એથી પૂર્વ જન્મ કે પુનર્જન્મ જેવી કેઇ હકીક્ત છે જ નહીં એવું માનવામાં આપણી પાસે કોઈ પ્રબળ તક યુકિત કે કારણ નથી માટે પૂર્વજન્મ પુનર્જન્માદિ શાસ્ત્ર સિદ્ધ
૧૦૮
Page #484
--------------------------------------------------------------------------
________________
છે, કર્મસિદ્ધ છે. તથા જીવનમાં અનુભવસિદ્ધ છે. નથી દેખાતું માટે નિષેધ કરે એ કઈ પ્રબળ યુકિત કે તર્ક નથી. એવું તે જીવનમાં ઘણું નથી દેખાતું. પણ એથી શું ?
પાક્યાત્ય જગતમાં પુનર્જન્માદિની વાતને આજે સમર્થન મળતું જાય છે. જ્યારે પવિત્ય ભારતીય ધર્મોમાં તે પહેલાંથી તેના મૂળમાં છે. જૈન ધર્મમાં તે અનાદિ કાળથી ગવાતી આવી છે. વીસમી સદીના માનવે Telepathy વિચાર સંક્રમણની. પદ્ધતિથી પણ પુનર્જન્મ–પૂર્વજન્મમી વાતે વિચારવા માંડી છે. અતીન્દ્રિયમનની અગ્રિન્ય શક્તિથી જન્મજન્મની માનવ જાતના ઇતિહાસની શોધ થઈ રહી છે. Pera-psych ology પરામને વિજ્ઞાનથી માનવમનની અચિજ્ય શક્તિને બહાર લાવીને સુષુપ્ત મનને જાગૃત કરીને તેના ભૂત-ભાવિને ખ્યાલ લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. પૂર્વજન્મ-પુનર્જન્માદિની હકીકત તે છે જ. માત્ર આ પદ્ધતિઓથી તેને અવિર્ભાવ કરી અનુભવમાં લાવવાનું છે.
વર્તમાનમાં આપણને પૂર્વજન્મની સ્મૃતિ કેમ નથી થતો? કારણ કે પૂર્વજન્મ જાણવા માટે જે જાતિસ્મરણ શકિત છે તે મતિજ્ઞાનને ભેદ છે અને આપણું મતિજ્ઞાન મતિજ્ઞાનાવરeણય કર્મના પડળ (આવરણ થી ઢંકાયેલું છે, દબાયેલું છે. તેથી મગજના સ્મૃતિ કે ઠંડા પડેલા છે અને તેના ઉપર ક્રોધ-માન-માયા-લભ-રાગ-દ્વેષાદિને આપણે સ્વભાવ જાતિ
સ્મૃતિ ઉપર ધૂળ નાંખતી જ જાય છે. રાગ આપણા જ્ઞાનગુણને પણ ઢાંકે છે. આવરે છે. માટે જ જૈન દર્શનમાં રાગ
૧૦૯
Page #485
--------------------------------------------------------------------------
________________
પ-કર્મના આવરણને નાશ (ક્ષય) કરવાની ક્રિયા (ધર્મ) " ઉપર વધુ ભાર આપવામાં આવ્યું છે. “સવપાવપણાસણે” ને હેતુ આપવામાં આવે છે. જે આપણે નવકાર મહામંત્રમાં સદાય નજર સમક્ષ રાખીએ છીએ.
origin-ઓરિજિન નામને વિદ્વાન, જે ઈસ્વીસનના આરંભ કાળમાં થયેલે તે કહે છે કે, જે જ દેહધારણ કરીને આ સંસાર (જન્મ)માં આવ્યા પછી જે પાપ કરે છે, તેના કારણે તેમના આગામી જન્મ બગડે છે. મૃત્યુ પછીનું જીવન દુઃખી થાય છે. કારણ કે જેની વર્તમાન તથા ભાવિ અવસ્થા -પૂર્વજન્મીય કર્મોના કારણે છે. માટે આ જન્મના પાપના કારણે આગામી જન્મમાં દુઃખ જોગવવું પડે છે એ હકીકત સત્ય છે.
પાઈથાગેરસ જે ગ્રીક વિદ્વાન પણ આત્મા–પૂર્વજન્મ -પકાદિના સિદ્ધાન્તોને સમર્થક હતો. તેને પિતાના કેટલાક પૂર્વજન્મની વાત યાદ હતી અને તે તેણે કરી પણ હતી એવું કહેવામાં આવે છે.
સાઈમેસિઅસ, નેમિસિઅસ અને હેલેરિઅમ જેવા રેમના પાદરીઓ પણ ખુલ્લી રીતે પુનર્જન્મના સિદ્ધાન્તને ભલે તે બાઈબલમાં ન હોવા છતાં માનતા હતા. રેમમાં જન્મેલા એક જોડકા તરીકેના બે બાળકેએ અમે પૂર્વજન્મમાં પતિપત્ની હતાં માટે અમે આજે અહીંયા આ જન્મમાં બન્ને જેડકા તરીકે સાથે જન્મ્યા છીએ અને પછી તો બધી જ પૂર્વજન્મની વાતો કરી એથી ભલભલા નાસ્તિકના છક્કા છૂટી જાય એવી વાત હતી.
૧૧૦
Page #486
--------------------------------------------------------------------------
________________
આવા તો સેંકડો પ્રસંગે ઘટનાએ આજે ઉપલબ્ધ થાય છે. વિદ્વાને દ્વારા તપાસાયેલી અનેક ઘટનાઓ, હકીકતે આજે સત્યની જેમ બહાર આવવા માંડી છે. સેંકડો પુસ્તક લખવા -માંડવે છે. કેટલાય પ્રસિદ્ધ થઈ ચૂકેલાં છે. ભારતીય આર્ય પ્રજાને કોઈ આંચકે નથી આપતા. કારણ, અહીંની તે શ્રદ્ધામાં એ વણાયેલ છે.
માટે પૂર્વજન્મ જેવી હકીકત અવશ્ય છે અને પુનર્જન્મ ચોકકસ છે. એનાથી જન્મ પહેલાં આત્મા ( The Iife after Death)ના સિધાને સિદ્ધ થાય છે અને તેનાથી આત્માની અમરતા સિદ્ધ થાય છે અને આત્માનું ચૌદરાજલેકમાં ચાર ગતિમાં પરિભ્રમણ સિદ્ધ થાય છે અને આ પરિભ્રમણ જ્યાં કરે છે, જ્યાં જન્મ-મરે છે. તેના આધારે લેક-અલક તથા પરક સિદ્ધ થાય છે. માટે આ સર્વ તત્વે માનીને આસ્તિક બનવું જ જીવનમાં વધુ હિતાવહ છે. આસ્તિક તરીકેની તવેની શ્રદ્ધા રાખીને જીવનમાં પાપથી - બચવું એ જ કલ્યાણકારી શ્રેયસ્કર છે. સર્વાત્માઓ જન્મમરણના ચકકરમાંથી મુકત થઇને પરમધામમાં બિરાજે એ જ શુભેચ્છા...
Page #487
--------------------------------------------------------------------------
________________
5 શ્રી આદિનાથસ્વામિતે નમઃ
૫. પૂ. મુનિરાજ શ્રી અરુણુવિજયજી મહારાજ
ની પવિત્ર નિશ્રામાં
શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સ`ઘ-જામનગર તરફથી યુવાનના લાભાથે' ચાતુર્માસિક ૧૬ રવિવારીય શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર આયોજિત કરવામાં આવી. અને તેમાં દર રવિવારે બપારે ચાલતી સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા
ની પ્રસ્તુત ૧૪મા તથાં ૧૫માં વ્યાખ્યાતાની સયુકત પુસ્તક શ્રો વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ તરફથી છપાવી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
શ્રી મહાવીર જૈન શિક્ષણુ બિર ના ૧૪માં રવિવારે આસા વજ્ર ૧૧ રવિવાર તા. ૨૧-૧૦-૧૯૮૪ ની ૧૪મી શિબિરમાં જિનવાણી શ્રવણાર્થે પધારેલા શિબિરાથી આની * સાધર્મિક ભકિત
જૈન સમાજના ઉદાર દાનવીર સૌજન્ય. મૂતિ જાનનગર નિવાસી શેષ શ્રી પાટલીયા ઝવેરચદ્ર ખીમજીભાઇ હ. જેાભાઇ પાટલીયા પરિવાર તરફથી કરવામાં આવી છે.
૧૫મ! રવિવાર વિ.સં ૨૦૪૧ કારતક સુદ ૧૧ રવિવાર તા. ૪-૧૧-૧૯૯૪ ના રોજ યોજાયેલ ચાલતી શિબિરની પત્ની શિબિર શ્રી મહાવીર જન શિક્ષણ રાત્રિર
માં જેન દર્શન સમજવા-શ્રવણાર્થે પધારેલા શિખરાયા ભાઈઞાન - સાથમિક ભકત ·
—
.
શ્રી વીશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈ ન સઘની કાર્યવાહક સમિતિ તથા . ચાતુર્માસ આરાધના રામિતિના સભ્યા તરફથી કરવામાં આવી છે,
Page #488
--------------------------------------------------------------------------
________________
1
ની પવિત્ર શિશમાં શી?
ળીનેમિ-વા #
તળા શીમળોતપ૭lતિd,
ઢી
?
\ \
'
1
'T PU)
ઉપર
શો દુ
All અચિજ શ્રીઅરૂણજિત્રા,
wlભૂતિ નસ,
માની ૩બીજુભૂતિ ,
ધરી
મધર
trac
ડહાપ,
ની ૬૦ મંતાયેં ,
1 શ્રીર્થકત સ્વામી ,
સ્વામી,
મ ળી
પ મુધ
C
?' જ
મીની
Hsd 0
કેમ
મીત્રરવામૌ
જમી દસંહિતા
કાર કે
આયોજિત-ચીdio
*qમૉશિક૬ રવિણારીયા
અને
Hક
219]13) LIPIEJ DIO ODIO
જી
.
SC
hસચિત્ર જાહેર વ્યાપ્ય 1માળા
રે
સચિત્ર ગણાટરવાદી 5. પ્રવચળકાર લેખક-પ.પૂ.મુનિરાજ શ્રી અરૂણવિજયજી મમ્હારાજ વિષય : “મેક્ષસિદ્ધિ” [ " મોક્ષ છે કે નહી ? ]
વિ.સં. ૨૦૪૧ કારતક વદ ૩] સોળમું વ્યાખ્યાન–૧૬ [રવિવાર તા. ૧૧-૧૧-૧૯૮૪
Page #489
--------------------------------------------------------------------------
________________
;
૧૧મા ગણધર – શ્રી પ્રભાસવામી એ વિષય: “મોક્ષસિદ્ધિ રી. શંકા- શું મોક્ષ છે કે નહીં?
ન
ते पव्वइए सोउपहासो आगच्छई जिणसयास। वच्चामि ण वदामि व दित्ता पज्जुवासामि ॥ १९७२
પરમ પૂજ્ય ચરમ તીર્થપતિ તરણતારણ પરમપિતા સર્વજ્ઞ પરમાત્મા શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીને નમરકારપૂર્વક..! પ્રભાસ સ્વામીનું આગમન
પિતાની પૂર્વે દસમા મેતાર્ય પંડિતે ૩૦૦ શિષ્ય સાથે દીક્ષા લીધી, શંકાનું સમાધાન કર્યું. કૃતકૃત્ય થયા તે સાંભળીને ને અપાપાપુરીમાં સેમિલ વિપ્રના આમંત્રણથી યજ્ઞમાં પધારેલા ૧૧ દિગ્ગજ ધુરંધર વિદ્વાનેમાંના અગિયારમાં અને છેલ્લા દ્વિતમ વિદ્વાન પંડિત પ્રભાસ બિલ કૌન્ડિન્ય આવ્યા. રાજગૃહના બ્રાહ્મણ જ્ઞાતીય અને કૌન્ડિન્ય ગેત્રીય બલપિતાના પુત્ર પ્રભાસ પંડિત ૧૬ વર્ષની તરુણ વયે જ ૩૦૦ શિષ્યના ગુરુ અને વિદ્વાન હતા. પ્રભુ મહાવીર પાસે શંકાઓનું સમાધાન અને ચર્ચા કરવા પધારેલા ૧૧ પંડિતેની હારમાળામાં પ્રભાસ છેલ્લા, અગિયારમા છે. અગિયારે ગણુધરેશમાં સૌથી નાની ઉંમરના
Page #490
--------------------------------------------------------------------------
________________
આ એક જ છેa ગણધર છે. તેઓ પોતાની ૧૬ વર્ષની નાની ઉંમરે ૩૦૦ વિદ્વાન શિવે સાથે પ્રભુ પાસે આવ્યા. મનમાં એવી ભાવના છે કે, હું પણ સર્વજ્ઞ ભગવંત પાસે જઈશ, પ્રભુને વંદન કરીશ, વંદન કરીને તેમની સેવા કરીશ એમ વિચારીને પ્રભાસ પંડિત પ્રભુના સમવસરણે આવ્યા. પ્રભાસ સ્વામીની શંકાનું પ્રગટીકરણ
आभटठो य जिणेण जाइ-जरा-मरण-विप्पमुक्केण । नामेण य गोत्तेण य सवण्णू सव्वारसीण ॥
પ્રભાસ સમવસરણે આવ્યા એટલે પરમ કૃપાળુ પરમાત્મા સર્વજ્ઞ–સર્વદશ જન્મ–જરા મરણથી મુકત જિનેશ્વર શ્રી મહાવીર સ્વામીએ અત્યંત મધુર-મીઠા આવકારપૂર્વક તેમના નામ અને ગેત્રથી સંબંધીને બોલાવ્યા, હે કૌડિન્ય ગોત્રીય પ્રભાસ ! ભલે પધાર્યા. આ ભાઈ, આવે. ખુશીથી આવે. આવો મધુર અને મીઠો આવકાર મળતાં પ્રભાસનું મનડું નાચી ઊઠયું. તેઓ પ્રફુલ્લિત હૃદયે પ્રભુ પાસે પહોંચ્યા. વંદન -નમસ્કાર કર્યા. ત્યાં તે પ્રભાસના મનોગત ભાવને જાણ અંતર્યામી સર્વજ્ઞ ભગવંતે તેના મનની ઈચ્છા પ્રમાણે શંકા પ્રગટ કરતાં કહ્યું
किं मन्ने निव्वाण अत्थि नथित्ति संसभो तुज्ज्ञ । वेयपयाण य अत्थ न याणसी तेसिमो अत्थो ॥
હે સૌમ્ય પ્રભાસ ! તું એમ માને છે કે મેક્ષ (નિર્વાણુ) છે કે નથી ? તને મોક્ષની વિદ્યમાનતામાં આ સંશય છે. પરન્તુ આ સંશય તને પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદપદો
Page #491
--------------------------------------------------------------------------
________________
વાંચતા- સાંભળવાથી થયેલ છે. અને વેદપદોને સાચે અર્થ ન સમજતાં આ શંકા તમારા મનમાં ઘર કરી ગઈ છે. વેદાધ્યયન કરતાં પ્રથમ એક વાત આવી અને તેને તમે અર્થ કર્યો તે પણ તમને બરોબર ન બેઠે, અને તે પછી તેથી વિરુદ્ધ અર્થવાળી બીજી વાત આવી. તેને પણ અર્થ તમને બરોબર ન બેઠો અને પૂર્વની વાત સાથે તમે બીજી વાત સરખાવી. કારણ, એક જ વિષય સંબંધી અને વાત હોવાથી તમે સરખાવી ખરી પરંતુ તેને અર્થ તેનાથી પણ જુદ-વિપરીત જ નીકળે અને પછી શંકાનું સ્વરૂપ તમારા મનમાં એવું દઢ થઈ ગયું કે, નિર્વાણ-મક્ષ જેવી કેઈ વસ્તુ જગતમાં અસ્તિત્વ ધરાવતી નથી. દ્વિધામાંથી સંશયાત્મક સ્થિતિમાં લીધેલે આ નિર્ણય, હે આયુમન ! ચગ્ય નથી. જે વેદપદે વાંચતા-સાંભળતા અને અર્થ કરતાં હતાં તે આ પ્રમાણે છે. (પ્રથમ શંકાનું મૂળ કારણ તપાસી લઈએ) “નામૌતત્ સર્વ નિઝ” જુદાજુદા”
દ્રા ઘરમાં ર, ત ર સ જ્ઞાનમાર ઘg આ તે વેદવાકર્યો છે, જેમાંથી તને સંશય ઊભું થયું છે. હે સૌમ્ય! અને તેને અર્થ વિચારતાં તને પરસ્પર વિરુદ્ધાર્થ લાગતાં તું દ્વિધામાં પડી ગયે.
[શતપથ બ્રાહ્મણ (૧૨. ૪. ૧. ૧)માં આવે પાઠ છે કે"एतद्र जरामर्य सत्व यदग्निहोत्र', जरया वा हयेवास्मान् મુદતે મૃત્યુના વા'i] “નામઢૌત્તત્ર સર્વ વનદેત્રમ
આ વેદપદને અર્થ તું એમ વિચારે છે કે (શનિદેei)
Page #492
--------------------------------------------------------------------------
________________
અગ્નિહોત્ર નામને હમ (Gરામ) આખી જિંદગી સુધી ક જોઈએ. યાવત્ જીવન પર્યક્ત કરે જઈએ. અગ્નિહોત્રની કિયા તે પ્રાણી વધ-જીવહિંસાના હેતુભૂત છે. અગ્નિહોત્રની કિયા કેટલાકને વધનું કારણ, અને કેટલાકને ઉપકારનું કારણ હોવાથી દોષમિશ્રિત છે. તેથી બંને પ્રકારની હોવાથી શુભાશુભ પ્રકારની છે. તેથી અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગ જ મળે છે. સ્વર્ગ એ અગ્નિહોત્રનું ફળ છે. માટે તે કહ્યું છે કે
કામે અનિદાત્ર ગુણાત” સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરે. આ અગ્નિહોત્રની હોમક્રિયામાં તે દેષ છે. તેથી સ્વર્ગ તે મળી શકે છે. પરંતુ અપવર્ગ મોક્ષ નથી મળતું. મોક્ષપ્રાપ્તિને ઉપાય વગેરે તે આમાં કંઈ નથી બતાવ્યો. અને પાછું ફક્ત સ્વર્ગનું ફળ આપનારી અગ્નિહોત્ર કિયાને “વરામ” આખી જિંદગી સુધી કરતા જ રહેવાનું કહ્યું છે. મૃત્યુ પર્યન્ત આ એક જ કિયા કરતા રહેવાનું કહ્યું તેથી મેક્ષ માટે તે કંઈ કથન જ નથી. તે પછી મારે કરવું શું ?
અગ્નિહોત્રથી તે મેક્ષ મળે તેમ નથી. અને અહીં તે મૃત્યુ સુધી માત્ર એક અગ્નિહોત્રની જ ક્રિયા કરવાનું કહેવામાં આવ્યું છે તે પછી મેસ માટે તે કયારે કરવાનું ? અને શું કરવાનું ? અને અપવર્ગ મેક્ષ સંબધી જ્યારે કંઈ જ નથી કહ્યું તે તેને અર્થ એમ લાગે છે કે, મેક્ષ જેવી કઈ વસ્તુ જ નહીં હોય. હશે જ નહીં. માટે જ નહીં કહ્યું હેય. આખી જિન્દગી–મૃત્યુ સુધી અગ્નિહોત્ર
Page #493
--------------------------------------------------------------------------
________________
ૐ
કાળ—અવકાશ
જ કરનારને એવા કા સમય બાકી રહ્યો કે જ્યારે તે મેક્ષના હેતુભૂત કોઈ ક્રિયા કરી શકે ? માટે માક્ષના સાધનને અભાવ હોવાથી સાધ્યને પણ અભાવ માની લેવા જોઇએ. સાધન સાધ્યસાધક ન હાય તે! સાધનના અભાવમાં સાધ્યના અભાવ પણ માની લેવા જોઇએ. અહીંયાં મેક્ષ નામના સાધ્યના માટે કોઈ સાધન જ નથી.
અગ્નિહેાત્ર તા વગ સાધ્યનું સાધન છે અને તે પણ આખી જિન્દગી સુધી કરવાનું છે. તેા પછી માક્ષ સાધ્યનુ તે કાઇ સાધન જ નથી અને તે સાધન નથી. તેનુ કારણ એક એ પણ હાઈ શકે છે કે, આખી જિંદગી સુધી સ્વગ પ્રાપ્તિ માટેની અગ્નિùાત્રની ક્રિયામાં જ સમય ગર્ચા પછી બીજી કોઇ ક્રિયા માટે સમય જ ક્યાં રહ્યો ? માટે અગ્નિાત્ર આખી જિન્દગી સુધી કરવાની આજ્ઞા કરી હાય એમ લાગે છે. જો માક્ષ સા” હાત અને મેક્ષ પ્રાપ્તિનુ` કોઈ સાધન હાત અને તે પ્રાપ્ત થતું હોત તા અગ્નિહેાત્ર ‘જ્ઞામ’મૃત્યુ પર્યન્ત, આખી જિંદગી સુધી શા માટે કરવાનુ કહેત ? તેા એમ કહેત કે અમુક વર્ષી સુધી અગ્નિહોત્ર કરી અને પછી અમુક વર્ષ સુધી મેાક્ષપ્રાપ્તિ માટે સાધના કરે, પરન્તુ તે કહ્યું નથી અને ફકત સ્વર્ગ પ્રાપ્તિ માટે આખી જિન્દગી સુધી અગ્નિહેાત્ર કરવાનુ' કહ્યું છે.
જે વિદ્યમાન છે અને જે પ્રાપ્ય છે, તેના માટે ક્રિયા કરવાની આજ્ઞા કરી. અને મેક્ષ વિદ્યમાન જ નથી, તેનું અસ્તિત્વ જ નથી માટે તેની પ્રાપ્તિ માટે કોઇ ક્રિયાની આજ્ઞા કરી લાગતી
Page #494
--------------------------------------------------------------------------
________________
નથી. અને જે કરી હોય તે અગ્નિહોત્ર આખી જિન્દગી સુધી કરવાનું શા માટે કહે?
બીજી બાજુ તને એમ પણ લાગે છે કે, મોક્ષ જેવું તત્વ હોવું જોઈએ. કારણ કે તે માટે મોક્ષ-અપવર્ગ-નિવણ વગેરે પદે છે. શબ્દો-પદો નિરર્થક તે નહીં હોય. આ વિચારને અનુરૂપ તને મોક્ષનું પ્રતિપાદન કરનારાં વેદપદો પણ દેખાયાં. તે આ પ્રમાણે છે-“રષr rટુરવા .' એને અર્થ આ પ્રમાણે છે –“મુકિતરૂપી ગુહા સંસારના અભિનંદી જેને દુઃખે પ્રવેશવા ગ્ય છે. ગુહા અર્થાત મુક્તિ અભિપ્રેત છે. અને તે સંસારમાં રત મનુષ્યોને માટે દૂરગાહ અર્થાત
પ્રવેશ્ય છે. ' “ બ્રહ્મા (વરત), પ’ પર ર તત્ર રહ્યું જ્ઞાન, સનત્તર પ્રશ્નોતિ” તથા બે પ્રકારના બ્રહ્મ છે. એક પરબ્રહ્મ અને બીજુ અપર બ્રહ્મ. તેમાં પરબ્રહ્મ એટલે સત્ય છે અર્થાત મોક્ષ છે. અને અપરબ્રહ્મ તે જ્ઞાન. પરબ્રહ્મને અર્થ મોક્ષ છે. આ પ્રમાણે આ પદ પરસ્પર વિરુદ્ધ હોઈને મોક્ષની અસ્તિતા અને નાસ્તિતા સિદ્ધ કરે છે. મેક્ષનું સમર્થન કરનારાં આ વાકયે ક્ષનિવણની સત્તા પ્રતિપાદન કરે છે. અને બીજી બાજુ પ્રથમ વાક્ય મેક્ષ નથી. એમ બતાવે છે. માટે આ બે પ્રકારનાં વાક્યથી દ્વિધા નિમાણ થઈ, તું શંકામાં પ અને દ્વિધામાંથી તને સંશય થશે કે શી વાત છે ? મેક્ષ-નિર્વાણ જેવું કંઈ છે ખરું કે નહીં ? પરંતુ હે આયુમન ! આ વેદપદેને તું જે અર્થ કરે છે તે બરોબર નથી.
Page #495
--------------------------------------------------------------------------
________________
વેદપદેને સાચા અર્થ તું ન જાણતા હોવાથી તારા મન પ્રમાણે તેં અર્થ કર્યો અને બીજી બાજુ મેક્ષના વિષયમાં તું એમ પણ માને છે કે–
નિર્વાણુ વળી કેવું હોતું હશે? કોઈ કહે છે કે, દીપકના નિવણની જેમ જીવને નાશ થઈ જાય છે તે જ નિર્વાણ કહેવાય છે. દીપકનું નિવણ થઈ ગયા પછી અથત ઓલવાઈ ગયા પછી દીપક કેઈ પૃથ્વી પર જ નથી, આકાશમાં જો નથી. કેઈ દિશા–વિદિશાઓમાં પણ જતો નથી. પરંતુ દીપકમાં રહેલ ઘી કે તેલને ક્ષય થવાથી તે કેવળ શાતિ પામે છે." તેમ નિવૃત્તિ નિર્વાણ (મોક્ષ) પામેલે જીવ પણ કઈ અન્ય પૃથ્વી પર જતો નથી, આકાશમાં તે નથી. દિશા-વિદિશાઓમાં જતો નથી. પરન્તુ કલેશને ક્ષય થવાથી કેવળ શાન્તિ પામે છે. આ પ્રમાણે દીપકના (નિર્વાણ) નાશની જેમ જીવને નાશ બૌદ્ધ માને છે, તેવા સ્વરૂપને મેક્ષ હશે ? કે પછી રાગ, દ્વેષ, મહ, મોહ, જન્મ, જરા, ગાદિ સર્વ દુઃખોને નાશ ક્ષય થવાથી કેવળજ્ઞાન – કેવળદર્શનરૂપ પરમાનંદમય જીવની વિશિષ્ટ વિદ્યમાન અવસ્થા તે મેક્ષ હશે ? १ 'दीपायथा निवृतिमभ्युपेतो नैवावनि गच्छति नान्तरिक्षम्। दिश न काचिद् विदिश न काञ्चिद् स्नेहक्षयात् केवलमेति शांतिम् । २ जीवस्तथा निवृत्तिमभ्युपेतो नैवावनि गच्छति नान्तरिक्षम्। दिशन काञ्चिद् बिदिश न काचित् क्लेश क्षयात्
केवलमेति शांतिम् ॥ सोन्दरनौंद -१६-१८-१९ ३ केवल संविदर्श नरूपाः सर्वाति दुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः क्षीणान्तरारिगणा. ॥
Page #496
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે નિવણ શબ્દના નિર્ણયના અભાવે એગ્ય અર્થ કરવાથી પણ તને મોક્ષ નથી એવું વિચાર આવ્યું છે. હજી એક વિચાર તારા મનમાં છે, જેના આધારે પણ તું એમ માને છે કે મેક્ષ નથી. તે આ પ્રમાણે છે કે, (તું એમ માને છે કે, જેને અનાદિ સંયોગ હોય, તેને વિયોગ કદી પણ ન થાય. જેમ આકાશ અને જીવને અનાદિ સંગ છે. માટે કદી પણ જીવ અને આકાશને વિયેગ થત નથી. એ જ પ્રમાણે જીવ અને સંસારને સંગ અનાદિ છે. તે તે બન્નેને વિગ કેઈ કાળે થ સંભવ જ નથી. જે અનાદિ છે તેને અન્ત ન સંભવે. માટે અહીં જીવને સંસારની સાથે સંગ સંબંધ અનાદિ છે એથી તેને વિગ જ સંભવ નથી. અને જીવ મોક્ષ તે સંસાર વિગજન્ય છે. તે એ મોક્ષ કયાંથી હોય? માટે નિર્વાણની વાત જ કયાં રહીં ? એટલે મેક્ષ નથી.
એ જ પ્રમાણે જીવ-કર્મને સંગ પણ અનાદિ છે. અને અનાદિ એવા આ સંયોગને વિયોગ નહીં થાય અર્થાત જીવ કર્મ સદંતર છૂટી નહીં પડે. અનાદિ હોવાથી તે પછી મેક્ષ પણ ન સંભવે. કારણું, મેક્ષ તે જીવ કર્મના સદંતર વિયેગનું નામ છે. આ પ્રમાણે સંસાર તથા કર્મવિયોગના અભાવે મોક્ષને પણ અભાવ સિદ્ધ થાય છે. હે સૌમ્ય પ્રભાસ ! આવી તારી માન્યતા છે. અને તું અહીંયાં જ વિકલ્પની જાળમાં ફસાઈ ગયો છે. અને તેથી દ્વિધામાં પડેલ હોવાના કારણે મેક્ષ-નિર્વાણ છે કે
Page #497
--------------------------------------------------------------------------
________________
૧૦ નહીં તેવી શંકામાં પડયો છે. અને તું તે બાબતમાં કોઈ નિર્ણય કરી શકતા નથી. પરંતુ હે કૌમ્ય પ્રભાસ ! તારી આ વિચારધારા અને માન્યતા સત્યથી વેગળી છે. તું જે માને છે તે ઉચિત નથી. અને વેદવાકયોના અર્થ પણ તું જે કરે છે તે પણ બરાબર નથી. માટે તે વેદપદોના સાચા અર્થ તથા તારી બેટી વિચારધારાની ભ્રમણ દૂર કરવા હું સમજાવું છું તે આ પ્રમાણે છે, જેથી તારી શંકા દૂર થશે. વેદપદે અને તેને સાચા અર્થ : वेयपयाण य अत्थं न सुटठु जाणासि ताण त सुणसु ।
ભગવંતે ફરમાવ્યું, હે પ્રભાસ ! તું એ વેદપદોને અર્થ સારી રીતે નથી જાણતો. તે તું સાંભળ.
પ્રભાસસ્વામીએ કહ્યું, હે પ્રભુ! નિર્વાણ જેવી વસ્તુ (મોક્ષ)ને કેવી રીતે સિદ્ધ કરવી અને વેદવાકયોની અસંગતિ કેમ દૂર કરવી એ કૃપા કરીને આપ બતાવે.
વેદવાકયોને સમન્વય કરતાં પ્રભુએ ફરમાવ્યું– “દ રાજી વિધિપરિસ્તિ, ફાર વા વરત્ત વિષે ન છૂરતઃ” ! આ વેદવાક્યમાં અર્થાત વેદોકત જે શ્રુતિ છે. હે પ્રભાસ ! જે મોક્ષને અભાવ, મેક્ષાવસ્થામાં જીવન સર્વથા નાશ, અને મુકતાવસ્થામાં સર્વથા સુખને અભાવ એમ જે બધા અભાવે જ માનીશું તો આ વેદની અતિ અસંગત બની જાય છે. તે ખેતી કરે છે. કેમ કે આ અતિથી જીવ-કર્મના વિયોગરૂપ મેક્ષ, મોક્ષમાં
Page #498
--------------------------------------------------------------------------
________________
૧૧
શુદ્ધ જીવની સત્તા અને મુક્તાત્માને નિરૂપમ અનન્ત સુખની પ્રાપ્તિની વાત આ કૃતિમાં સ્પષ્ટ કરવામાં આવી છે. “ત્તિ
પ્રજ્ઞા” આ વાક્યને અર્થ કરીને મોક્ષાવસ્થામાં જીવને સર્વથા અભાવ માની શકાય નહીં.
પ્રભાસ–હે ભગવંત ! “અરૂર વા યાત” આ વાકયમાં “અશરીર” શબ્દ છે તેને એ અર્થ કરીએ કે, જ્યારે સર્વથા શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે જીવ પણ નાશ જ થઈ જાય ને? તે પણ કયાંથી રહેવાને છે? ગધેડાનાં શિંગડાંની જેમ અસત્ જ છે. વેદમાં કહ્યું છે કે, અશરીર નષ્ટ એવ: જીવને પ્રિય-અપ્રિય–અર્થાત્ સુખ–દુઃખ જેવું કંઈ રહેતું નથી. એટલે “મતા શારે” એ વાક્યના આધારે જીવન તથા સુખ-દુઃખને મેક્ષમાં અભાવ છે, એમ માનવું જોઈએ. અને દીપકના ઓલવાઈ જવાની જેમ નિવણ જેવો મોક્ષ અર્થાત્ જીવને સદંતર નાશ એ મેક્ષ વેદને અભિપ્રેત છે, એમ મને લાગે છે.
ભગવાન– હે આયુશ્મન ! તું એ વેદવાકયોને યથાર્થ વાસ્તવિક અર્થ નથી કરતે માટે આ ગૂંચવાડો ઊભે થયો છે. વેદમાં “કરાર” શબ્દ “અધન “અઘટ” જેવું છે. અધન એટલે ધનનો અભાવ બતાવે છે, ઘટને નિષેધ કરે છે. નિર્ધની માણસમાં ધનને અભાવ આ શબ્દથી સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે અહીંયા “અશરીર’ શબ્દથી શરીર નથી એ અર્થ થાય છે. અર્થાત શરીર વિનાને જીવ. જેમ ધન વગરનો માણસ છે, એમ શરીર વિનાનો આત્મા છે એ જ
Page #499
--------------------------------------------------------------------------
________________
- ૧૨
અવસ્થા મોક્ષ, પણ તું જે ખરવિષાણની જેમ સર્વથા સત્તાને. જ અભાવ માને છે એ અર્થ યોગ્ય નથી. અશરીર આ શબ્દ જીવ અભાવ નથી સૂચવતો. પરંતુ શરીરના અભાવે પણ જીવની સત્તા સૂચવે છે.
બીજું, એ પદમાં ન અવ્યય છે, તે નિષેધ અર્થમાં છે. “” અને “દ” અવ્યય પંચમી અર્થમાં છે. અને સારા પદને શરીરવાળા જીવને “શિયાબિતિરિત” એને અર્થે સુખ-દુઃખને નાશ અને આ સર્વને સમુદિત અર્થ કરીએ તો જીવાત્મા શરીરવાળે હેવાથી તેને સુખદુઃખનો નાશ નથી. અર્થાત જ્યાં સુધી જીવ શરીયુક્ત છે ત્યાં સુધી તે સુખ-દુઃખ રહિત કદાપિ થતો નથી. પરંતુ શરીર રહિત મુક્તાત્માને વેદનીય કર્માદિને ક્ષય થવાથી સુખદુઃખ કયારેય સ્પર્શતાં નથી. માટે અશરીર એ શબ્દથી મુક્તઃવસ્થામાં શરીરને અભાવ સૂચવ્યો છે. પરંતુ જીવને નહિ, જીવ છે, એ વેદવાક્યને સ્પષ્ટ અભિપ્રાય છે. તું જે અશરીર શબ્દથી ખરવિષાણુવત જીવને જ અભાવ માની રહ્યો છે, એ અર્થ સાવ બેઠો છે.
શરીર રહિતપણે મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ કાન્ત હોય છે. ત્યાં મુતાત્મા વિદ્યમાન છે. ન નિષે ચર્ચા
“અશરીર શબ્દમાં “અ” એ ન... નિષેધ પરુંદાસ અર્થમાં છે. એટલે એને અર્થ એવો થાય છે કે, “શરીર જેને નથી એવે કોઈ પદાર્થ”. તે પછી આ અર્થ પ્રમાણે જીવ જ કેમ
Page #500
--------------------------------------------------------------------------
________________
૧૩
પકડાય? આવી પ્રભાસની શંકાના ઉત્તરમાં ભગવંતે ફરમાવ્યું, હે પ્રભાસ ! પર્ય દાસ ન નિષેધ જ્યાં અભિપ્રેત હોય છે ત્યાં અત્યન્ત વિલક્ષણ નહીં પણ તત્સદશ એ અન્ય પદાર્થ સમજવું જોઈએ.
વ્યાકરણના નિયમ પ્રમાણે “ન- વઘુ અન્ય સદાધિ છે તથા દાર્શત્તિ : ” લેકમાં ન અને ઇવ શબ્દને જેની સાથે યોગ હોય એ શબ્દથી અન્ય એ તેના જે અર્થ સમજાય છે. દા. ત., અબ્રાહ્મણ. આ શબ્દથી બ્રાહ્મણને અભાવ, પણ ક્ષત્રિય-વૈશ્યાદિ લેવાય છે. એ જ પ્રમાણે, અહીંયાં પણ “રાજા” શબ્દથી શરીરને અભાવ અને જીવની વિદ્યમાનતા એ અર્થ જ યોગ્ય છે. “સાર કહીએ તો શરીર યુકત સંસારી અવસ્થામાં જીવ અને “રા' કહેવાથી શરીર રહિતશરીરના પણ અભાવમાં જીવના અસ્તિત્વની વિદ્યમાનતા વિચારવી અને એ અવસ્થાને મેક્ષ કહે એ જ યોગ્ય છે. અશરીરી એ લેકાગ્રે વસતો જીવ એ જ મુકતાવસ્થા. અહીંયાં “ ” એ શબ્દ મોક્ષને જ સૂચક છે. વાવવત્ત પદનો અર્થ
વેદોકત કૃતિના આ વાકયમાં “વા વરસન્ત” શબ્દ છે. એને અર્થ થાય છે. લેકારો રહેલ. આ વિશેષણવાચી શબ્દથી “અશરીર” શબ્દ વડે વાચ્ય એવા જીવનું જ કથન કર્યું છે. પરંતુ અવિદ્યમાનની વાત નથી કરી. કેમ કે વસવુંરહેવું એ વિદ્યમાન પદાર્થને ધર્મ છે. માટે જીવન નાશ
Page #501
--------------------------------------------------------------------------
________________
૧૪ રૂપ મેક્ષ નહીં, પણ જીવની શુધ્ધ મુક્તાવસ્થાને જ મેક્ષ જાણ.
તથા વા શબ્દથી માત્ર અશરીરી જીવ જ એ વેદનાથી મુક્ત છે એમ નહીં પરંતુ સદેહી વીતરાગ, જેને મેહ ઉપશાન્ત થયો હોય અથવા ક્ષય થયો હોય, એવા પરમ સમાધિસ્થ યોગીને પણ સુખ-દુઃખ સ્પર્શતા નથી. જીવનમુક્ત વીતરાગ જેમના ચાર ઘાતી કર્મો નષ્ટ થઈ ગયા છે અને વિતરાગ
સર્વજ્ઞ બન્યા છે તેમને પણું શરીર હોવા છતાં પણ ઈષ્ટઅનિષ્ટ પ્રિય-અપ્રિય ન હોવાથી સુખ-દુઃખને સ્પર્શ નથી થતું.
“મરા વા વારતમાં આ વેદવાકયને પદમછે જે “અરરર રર રત્તમ” આ પ્રમાણે કરીએ તે એમાં વાવ એ “રા' શબ્દના જ અર્થમાં નિયતસિંધ છે. અને રાત અર્થાત ભવન્ત એમ અર્થ કરીએ તો જીવ જ્યારે અશરીર બની જાય ત્યારે એને વીતરાગ એવા સશરીર જીવને પણ પ્રિય-અપ્રિયને સુખ દુઃખને સ્પર્શ થતો નથી.
અથવા આ જ વેદવાક્યને પદચ્છેદ બીજી રીતે કરીએ તો – “રારી વા વવ વત” આ વાક્યમાં “અ” શબ્દ એ “રઘુ” ધાતુનું આજ્ઞાર્થક રૂપ છે. “ઘ'નાં ધાતુના રક્ષણ–પ્રીતિ-ગતિ–આદિ ઘણું અર્થે થાય છે અને ગત્યક ધાતુ જ્ઞાનાર્થક રીતે પણ વપરાય છે. “અવ' અર્થાત જાણે એ અર્થ પણ થશે. હવે આખા વાક્યાંશને એ અર્થ થશે કે-અશરીર એવી મુક્તાવસ્થામાં – “વફા” અશરીર એવા “સંત” - વિદ્યમાન જીવને અથવા “તમ્” જ્ઞાના
Page #502
--------------------------------------------------------------------------
________________
દિથી વિશિષ્ટ રૂપે વિદ્યમાન એવા જવને પ્રિય-અપ્રિય સુખ -દુઃખને સ્પર્શ થતો નથી અને વીતરાગ એવા સશરીરીને પણ નથી થતો.
પ્રભાસ- “રાપીર ઘા વાત એને અર્થઅશરીરી જે કયાંય પણ વસતો નથી. અર્થાત જે સર્વથા છે જ નહીં, આ પદછેદથી મુક્તાવસ્થામાં જીવન સર્વથા નાશ થઈ જાય છે. એ અર્થ પણ થઈ શકે છે.
ભગવાન- હે પ્રભાસ ! અશરીર શબ્દથી જીવની વિદ્ય. માનતા સિદ્ધ છે. તે પછી અસંગત પદછંદ કરીને આવા વિપરીત અર્થ કાઢવાનું ઉચિત નથી. અને વળી
fપ્રાપિચરપતિરતિ” આ શબ્દો પણ કૃતિમાં સાથે છે. અર્થાત “સુખ-દુઃખ સ્પર્શતાં નથી. “આ વાકયમાં સ્પર્શનારૂપ વિશેષણ છે. અને તે કયારે બને કે જ્યારે જીવને સત-વિદ્યમાન માને તે જ ઘટી શકે. નહીં તે નહીં. જે જીવ વધ્યાપુત્રની જેમ સર્વથા અસત–અવિદ્યમાન હોય તે સુખ–દુખ અને સુખી-દુઃખી જે જગતમાં પ્રત્યક્ષ સિદ્ધ છે તે ? સુખ-દુઃખને આશ્રય કેને માનીશું ? માટે હે પ્રભાસ ! “વા અવસર એવો પ્રલેષ કરીને વ્યાખ્યા કરવી એ અગ્ય છે. આથી કરીને જીવ તથા કાર્મણ શરીરના વિયેગરૂપ મોક્ષની અને મુકત જીવનની વિદ્યમાનતા (અસ્તિત્વ) સિધ્ધ થાય છે.
પ્રભાસ- મેક્ષાવસ્થામાં જીવનું અસ્તિત્વ તે વેદ પણ સ્વીકારે છે તે હું માની લઉં પરંતુ તે જીવને પ્રિય-અપ્રિય
Page #503
--------------------------------------------------------------------------
________________
સુખ-દુઃખ બન્નેને સ્પર્શ નથી એમ જે વાકયમાં કહ્યું છે તે કેવી રીતે રે ગ્ય છે ? કારણ કે આપ તે એમ કહો છો કે, મુકત જીવને પરમ સુખ છે. આ વાતને વેહની સાથે વિરોધ આવે છે. માટે મુક્ત જીવને સુખી કે દુઃખી માની ન શકાય.
ભગવંત –હે પ્રભાસ! એ વાત તે સાચી છે કે- પુણ્યકૃત સુખ, અને પાપકૃત દુખ એ મોક્ષમાં નથી. વેદમાં જે પ્રિય -અપ્રિયને નિષેધ કર્યો છે તે બરાબર છે અથત મેક્ષના મુકત જીવને સાંસારિક વિષયસેગ જન્ય- સુખદુઃખ નથી. પુણ્ય-પાપજન્ય સુખદુઃખનો નિષેધ કર્યો છે, મુક્તાત્મા પૂર્ણજ્ઞાની છે, રાગ-દ્વેષ રહિત વીતરાગી છે. તેથી સાંસારિક સુખ-દુઃખ કઈ અસર નથી કરવાનાં મુક્ત ભાનાં સર્વ પુણ્ય-પાપ ક્ષય પામેલાં છે, તેથી તેમને સાંસારિક સુખ-દુઃખ ન સ્પશે. પરંતુ એથી એવું પણ વિદ્ધ નથી થતું કે, મુક્તાત્મા સર્વથા સુખ છે જ નહિ, એમ નથી. મુક્તાત્મા સર્વજ્ઞ પૂર્ણજ્ઞાની વિતરાગી છે, નિરાબાધ છે. તેમને કર્મક્ષયજન્ય રવાભાવિક અને નિરૂપમ એક્ષસુખ – પરમાનંદ હોય છે. માટે હે આસનકલ્યાણ પ્રભાસ ! “ર નૈ રાજા ” ઈત્યાદિ વેદનાં પદેથી જીવ અને કાશ્મણ શરીરના વિયોગરૂપ મેક્ષ, મોક્ષમાં જીવાત્માનું અસ્તિત્વ (વિદ્યમાનતા) અને પુણ્ય-પાપનો સર્વથા ક્ષય થઈ ગયું હોવાથી સાંસારિક સુખદુઃખને અભાવ અને સ્વાભાવિક મુકતાત્માને અપ્રતિપતિ સુખ, એમ આ ત્રણે વાત સ્પષ્ટપણે સિદ્ધ થાય છે તે તું સ્વીકાર કર, અને નામ વતરૂ સર્વ શનિદેત્ર” અર્થાત.
Page #504
--------------------------------------------------------------------------
________________
મૃત્યકાળ પર્યન્ત અગ્નિહોત્ર હોમ કર. આ વેદવાક્યમાં મેક્ષ હેતુભૂત ક્રિયાને આરંભકાળ બતાવ્યા નથી. માટે આ વેદવાક્યને લઈને તું મેક્ષ સંબંધી જે શંકા કરે છે તે પણ ઉચિત નથી. છતાં પણ આ વાકયમાં “ar' શબ્દને “અપિ” એટલે “પણું અર્થ છે. તેથી તે પદને અર્થ એ છે કે, જીવન પર્યન્ત સર્વ કાળ સુધી પણ અગ્નિહોત્ર હોમ કર. અને વા શબ્દથી મોક્ષની ઈચ્છાવાળાએ મોક્ષહેતુભૂત અનુષ્ઠાન પણ કરવું અર્થાત્ મેક્ષની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવાની આવશ્યકતા નથી. કારણ કે તે સ્વર્ગ હેતુભૂત ક્રિયા છે. માટે મેક્ષાર્થીએ મેક્ષ સાધક ક્રિયા કરવી. સ્વર્ગથીએ અગ્નિહોત્ર કરે, એમ વેદવાકયને કહેવાનો આશય સ્પષ્ટ છે. માટે તું તે સ્પષ્ટ આશય સમજે અને “વાને અર્થ બરોબર મસાડે તે મોક્ષ સંબંધી કઈ શંકા જ ન રહે. આ પ્રમાણે પ્રભુએ વેદોક્ત કૃતિને બરોબર અર્થે કરી બતાવ્યું અને પ્રભાસને ભ્રમ દૂર કર્યો. પ્રભાસને વેદ વાકયના અર્થ કરવાની પોતાની ભૂલ સમજાણી. હવે પ્રભાસની કેટલીક વ્યક્તિગત યુકિતઓ તથા માન્યતાઓને પણ વાસ્તવિકર્થ પ્રભુ સમજાવે છે. જીવ-કર્મના અનાદિ સંબંધોને નાશ થઈ શકે ?
કર્મ પ્રવાહના આ સંસારમાં જીવ અનાદિ કાળથી છે.” અને કામણ વર્ગણાના પુદુગળ–પરમાણુઓ પણ અનાદિ કાળથી છે. જીવગત રાગ-દ્વેષની પરિણતિ પણ જીવની સાથે અનદિની છે. ખાણમાંથી સર્વ પ્રથમ નીકળતું સેનું જેમ માટીની સાથે મિશ્રિત જ છે. તેનું પહેલાથી માટી મિશ્રિત જ કેમ નીકળે
Page #505
--------------------------------------------------------------------------
________________
.
છુ એ જ પ્રમાણે, સંસારમાં જીવાત્મા મૂળભૂત અવસ્થામાં નિગે!દમાં હતા ત્યારથી જ જીવ-કમ સાથે મિશ્રિત-ખ ધાયેલા જ હતા. નિગેાદ એ જીવાની ખાણ છે. આપણે બધા નિગેાદમાંથી આવ્યા છીએ. દરેક જીવનું પ્રથમ અસ્તિત્વ તાનિાદમાં જ હતુ. એક દિવસ ટીઈ આત્માના સિધ થવાના મહાન ઉપકારથી નિગેાદમાંથી બહાર નીકળીને ૮૪ના ચક્કરમાં ભટકતા–રખડતા ફરતા આજે અહીં મનુષ્યગતિમાં આવ્યા છીએ. પરન્તુ આજ દિવસ સુધી જીવની સાથે કમના સચાગ તેા રહેલા જ છે. માટે તે અનાદિ છે, કનકપાષાણ અર્થાત્ સેના અને માટીના અનાદિ સયાગ છે. અહીંયાં પ્રભાસની માન્યતા એવી છે કે જે અનાદિ છે, તેને અન્ત કદાપિ ન થાય. જીવ–કમ'ના સંચાગ અનાદિ છે તે હવે તેને! સદંતર વાગતો ન જ સ'ભવે અને જીવ– કમ ના સદતર વિયેાગ ન થાય તે મેક્ષ કયાંથી સ ંભવે ? આ પ્રમાણેની પ્રભાસની શંકાનું નિરસન કરતા ભગવાન ફરમાવે છે કે —
पडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म- जोवजेोगस्स तमणाइणेोऽवि कांचण धाऊण व णाण किरियाहिं ॥
'
જેમ સેના અને માટીને અનાદિ સચાગ હોવા છતાં પણ ધમગ્ર-અગ્નિ આદિના પ્રયોગથી તે બંનેને છૂટા પાડીને વિચાગ કરી શકાય છે. અને અગ્નિમાં તપાવ્યા પછી સાનુ સાનુ' ઓગળીને એક થઇ જશે, અને માટી-માટી છૂટી પડી જશે. એ જ પ્રમાણે, હે પ્રભાસ ! જીવ અને કમ ભટ્ટ અનાદિ
૧૮
Page #506
--------------------------------------------------------------------------
________________
કાળથી એક સાથે ભેગાં જોડાયેલાં છે, અનાદિ સંયોગ છે છતાં પણ કઈ પ્રયત્ન વિશેષથી, પ્રયોગથી બંનેને છૂટાં પાડી શકાય છે. અને તે છે જ્ઞાન-કિયા અર્થાત સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર (ક્રિયા). આની સાધનાથી જીવાત્માના પ્રદેશ ઉપરથી કર્મની બધી રજકણે ખરતી જશે. અને જીવ એક દિવસ આ અનાદિ સંગમાંથી છુટકારો મેળવી શકશે, મુક્ત થઈ શકશે. આ વિષયમાં આગળ પંડિકસવામીના વ્યાખ્યાનમાં
કર્મ બંધ-મેક્ષ સિદ્ધિ”માં ઘણું કહેવાયું છે, તે ખાસ જાણવું જરૂરી છે.
“નાઇજિરિયા-વા” “જ્ઞાનવિખ્યાં છે”
શ્રી પવિત્ર જિનાગમનંદ સૂત્રમાં આ સુત્ર આપીને કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા વડે મેક્ષ સાધ્ય છે. જ્ઞાન-સમ્ય જ્ઞાનેગની સાધના જે ઘણાં કર્મ અપાવે છે. “જ્ઞાની કવાસો છવાસમાં કરે કર્મને ક્ષય” કહ્યું છે. અર્થાત્ જ્ઞાની મહાત્મા વાસોચ્છવાસ લેવા માત્ર કાળમાં પણ અદભૂત કર્મ નિર્જરા કરી શકે છે. અને સાથે સાથે સમ્યગ ચારિત્ર (ક્રિયા) છે, જે પ્રથમ કર્મના આશ્રવને નિરોધ એટલે સંવર કરી દે છે. અને પછી નિર્જરામાં કર્મક્ષય કરે છે.
દષ્ટાન્ત આપતાં એમ કહ્યું છે કે, જેમ એક આંધળે અને એક પાંગળ બંને જ ગલમાં દાવાનળમાં ફસાઈ ગયા હોય અને ચારે આજુ આગ લાગી હોય તે હવે બચવું કેવી રીતે? ભાગવું કેવી રીતે ? આંધળે જોઈ ન શકે કે કઈ બાજુ ભાગવું અને પાંગળે જુએ છે તે પગ વિના ચાલી નથી શકતા, ભાગી નથી શકતે.
Page #507
--------------------------------------------------------------------------
________________
સરવાળે અને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. પરંતુ બને એક થઈ જાય. અને આંધળાના ખભા ઉપર પાંગળે બેસી જાય અને પાંગળે રસ્તે બતાવે અને આંધળે ચાલવાની ક્રિયા કરે તે બને બચી જાય. અહી માં પણ સમ્યગ જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. અને સમ્યગ ચારિત્ર (ક્રિયા) વિનાનું જ્ઞાન પાંગળું છે. પરન્તુ બને ભેગા થઈ જાય તે જ્ઞાન+શિખ્યાં =મોક્ષ જ્ઞાન અને ક્રિયા વડે જીવ મેક્ષ સાધી શકે છે. માટે અનાદિ બંધને નાશ થઈ શકે છે. આ પ્રમાણે જ્ઞાન– ક્રિયાથી જીવ-કર્મના અનાદિ બંધને ક્ષય કરીને જીવને મુક્ત કરી શકે છે. પર્યાયનાશે દ્રવ્યનાશ નથી થતું
ભગવાન-હે પ્રભાસ ! તું જે પર્યાયના નાશથી દ્રવ્યને. પણું નાશ માની લે છે તે અર્થાત વિગય દેવ, મનુષ્ય પશુ-પક્ષીરૂપ તિર્યંચ અને નારકી આ ચાર જીવની પર્યાય છે. આ પર્યાય નાશ થઈ જાય અર્થાત દેવ-મનુષ્ય મરી જાય તે છવામાં પણ નષ્ટ થઈ જાય છે. કારણ કે તે જીવ મૃત્યુ પછી દેખાતા નથી. માટે આ તારી માન્યતા ખોટી છે.
વીંટીને ઓગાળીને બંગડી બનાવી. તેમાં વીંટી–પર્યાયને. નાશ થતાંની સાથે શું સુવર્ણ દ્રવ્યને પણ નાશ થઈ જાય છે? ના. આ તે પ્રત્યક્ષ સિધ્ધ વાત સ્પષ્ટ છે. વીંટી પસંદ ન આવતાં બંગડી બનાવવા જતાં જે સેનું જ નષ્ટ થઈ જતું હોય અને વીંટી પર્યાયના નાશ પછી જે કંઈ પણ ન રહેતું હેત તે તે વીંટી ઓગાળી બંગડી બનાવત જ નહીં ? પણ ના... બનાવે
૨૦
Page #508
--------------------------------------------------------------------------
________________
છે, માટે સર્વસાધારણ મનુષ્યને પણ આટલું પ્રત્યક્ષ જ્ઞાન સ્પષ્ટ છે. અને માટે જ સંસારમાં જ એક જ સુવર્ણદ્રવ્ય સેંકડે પર્યા, આકૃતિઓ, આભૂષણે લેકે બનાવે છે. વાપરે છે. એ જ પ્રમાણે જીવાત્મા પણ એક મૂળદ્રવ્ય છે, અને સ્વગીય દેવ–મનુષ્ય–પશુ-પક્ષી–તિર્યંચ તથા નારક એ સવ* જીવની પર્યાય છે. અને તે પણ બદલાય છે. પરિવર્તનશીલ છે.
એક પર્યાયને નાશ અને બીજી પર્યાયની ઉત્પત્તિ થાય છે, મનુષ્ય પર્યાય નષ્ટ થઈને મૃત્યુ પછી પશુ-પક્ષી આદિની બીજી પયય જીવ ધારણ કરે છે, એમ કરતાં કરતાં આજ સૂધી જીવાત્માએ અનન્ત પર્યાયો બદલાવી છે. અનન્ત જન્મ -મરણ કર્યા છે છતાં પણ એ અનન્ત પર્યાયોમાં અનુગત રહેલ જીવ એ જ છે. માટે પર્યાયના નારા સાથે દ્રવ્યને નાશ થઇ જાય છે, એવી માન્યતા ખોટી છે. હે પ્રભાસ ! તું જે માને છે કે, જીવની સંસાર પર્યાયને નાશ થઈ જવાથી ઉત્પન્ન મુક્તાવસ્થામાં જીવદ્રવ્યને પણ નાશ થઈ જાય છે. દીપકના નિર્વાણની જેમ અતિ દીપક ઓલવાઈ ગયા પછી કયાં ગયે ? શું કઈ દિશામાં ગયે ? શું લેપ થઈ ગયો ? શું થયું ? એમ સંસારને નાશ થયા પછી જીવને પણ દીપકની જેમ નાશ થઈ જાય છે. આ પક્ષ યુકિતયુક્ત સિદ્ધ નથી થતું. પર્યાય માત્ર ઉત્પાદ-વિનાશશીલ છે. પરંતુ દ્રવ્ય- ધુવસ્વભાવી નિત્ય છે. અને નિત્ય એ છે કે, જેને નાશ નથી થતું, અવિનાશી- શાશ્વત છે. એ જ પ્રમાણે, જીવાત્મા નિત્યશાશ્વત તથા અવિનાશી સિદ્ધ થાય છે.
Page #509
--------------------------------------------------------------------------
________________
અને મૃત્યુ પછી, સંસારપર્યાયના અન્ત પછી જીવની સત્તા (અસ્તિત્વ) માનશે તે જ મોક્ષ સિદ્ધ થશે. અન્યથા દીપનિર્વાણુના સિધ્ધાન્તવાળા બૌદ્ધોની જેમ જીવને જ અભાવ જે મોક્ષ માનીએ તો કોઈ પણ વસ્તુના અભાવને મેક્ષા કહેવું પડશે. અભાવ એ કંઈ જ નથી. તો પછી અભાવને પણ કઇક છે એમ કહેઅભાવને મેક્ષ કહે એ તો અભાવને પણ ભાવ બનાવવા જેવું સિદ્ધ થશે. માટે અભાવને મેક્ષ માનવે જે ઉચિત નથી. સંસારના અન્ત તથા મૃત્યુ પછી નિર્વાણ પછી જીવાત્મા નિત્ય રહે છે. તે જ મેશનું અસ્તિત્વ સિદ્ધ થશે. જીવ વિના મેક્ષ કેને ? માટે જવાત્માને જ મેક્ષ એ જ સત્ય પક્ષ છે. જીવના નારક-મનુષ્યાદિ પર્યાયનો નાશ થાય છે, અને મુકિતપર્યાય ઉત્પન્ન થાય છે, છતાં પણ આત્મદ્રવ્ય કાયમ, નિત્ય રહે છે. કર્મનાશે સંસારનાશ
कम्मको संसारो तन्नासे तस्स जुज्जई नासा । जीवत्तमकम्मकयं तन्नासे तस्स को नासो ? ॥
પ્રભાસને પ્રશ્ન એ છે કે- હે ભગવાન! કર્મન નાશથી જેમ સંસારને નાશ થઈ જાય છે તેમ જીવને પણ નાશ થઇ જ જોઈએ. કેમકે કર્મ કોની સાથે બંધાયેલાં છે? કર્મ કેના થકી છે? તે પણ છે તે જીવના થકી જ ને ? માટે કર્મને સદંતર નાશ-ક્ષય થઈ જાય છે. તેમ કર્મનાશે જીવને પણ નાશ થઈ જાય છે પછી મેક્ષ કયાં રહ્યો ? નથી. માટે મોક્ષને અભાવ જ માની લે વધુ સારું છે.
૨૨
Page #510
--------------------------------------------------------------------------
________________
ભગવાન–હે પ્રભાસ! એક વાત તે તમારી સાવ સાચી છે કે સંસાર એ કર્મના કારણે બને છે. માટે કારણના કાર્યનાશ. કર્મને નાશ થવાથી સંસારને નાશ થાય છે. એ તે ચગ્ય છે. પરંતુ જીવાત્મા તે કર્મને બનેલ નથી. કમેં જીવને નથી બનાવે, પણ જીવે કર્મ બનાવ્યાં છે. કર્મ જ્યારે જીવનું કારણ નથી તે પછી કર્મના નાશથી જીવને નાશ કયા આધારે માને છે? શા માટે માનવે કારણનાશે કાર્યનાશ. એ નિયમ સાચે પરંતુ અહીંયાં તે કર્મ એ સંસારનું કારણ ખરું પણ કર્મ એ જીવનું કારણ નથી. માટે કર્મના નાશથી જીવને નાશ માનવે બિલકુલ યોગ્ય નથી. કર્મના અભાવથી જીવને અભાવ નથી થતું. કર્મના નાશ પછી જીવાત્માતે રડે જ છે. માટે મેક્ષ જીવાત્માને છે. કર્મને મોક્ષ નથી. કર્મ થકી, કમ સંબંધના વિચગથી, સંગના નાશથી મિક્ષ છે. માટે મે ચકકસ છે અને તે કર્મને સદંતર નાશથી સિદ્ધ છે.
પૂ. વાચકવર્થજી ઉમરવાતિ ભગવંતે તત્વાર્થ માં આ વાત જણાવતા કહ્યું કે- “નવસ-મોક્ષ”– કૃત -શબ્દનો અર્થ થાય છે સંપર્ણ, સર્વ. આ પ્રમાણે આ સૂત્રને અર્થ થયે સંપૂર્ણ. સર્વ કર્મને સર્વથા ક્ષય થે તેનું નામ મોક્ષ.
મૂળમાં આત્મા સ સારી અવસ્થામાં તે કર્મ સંયુકત હતું. જેમ એનું ખાણમાંથી જ પ્રથમાવસ્થામાં જ માટીની સાથે મિશ્રિત હતું, તેમ આત્મા પણ સંયારી અવસ્થામાં
3
Page #511
--------------------------------------------------------------------------
________________
નિગેદમાંથી જ કર્મ સંયુકત, કર્મમિશ્રિત-કર્મબધ્ધ હતે. એક નહીં આઠ કર્મોથી એ બંધાવેલ હતું.
સી-નીવિત -જર્મ : અના”િ આત્મા
આત્માના આઠ ગણો અને તેના આવક
-આઠ કમૉ –
અપનાવણીય
અનાવણી
અિનન્ત
૧૭y૮ અનન્ત શાના
વાત છે
ગણીયો
3અનાયારિ
Iિ/ગુલવું છે તો અનાદર્શન ||
અનામી
બનાવી
માંહનીય કમેઈ
નામ :
ના
-સતાર
અને કર્મને સંગ સંબંધ દૂધ-પાણીના જે અનાદિ કાળથી છે. દૂધ અને પાણી બંને એકબીજામાં મળીને એવા એકરસ થઈ ચૂકયાં છે કે હવે તો આપણે ભેદ નથી કરી શકતા કે આ દવ છે અને આ પાણી છે. જેમ,
૨૪
Page #512
--------------------------------------------------------------------------
________________
Sorboru
-
-
છે.
લૉકૉai તલલચોml
લખંડને એક ગેળો ભઠ્ઠીમાં તપાવ્યો હોય ત્યારે લેખંડ
ના ગળામાં એક civs ai સૉ જૉવૉ7
સંય પણ પ્રવેશ ન કરી શકે કારણ તેમાં
છિદ્ર નથી. સૂચિ | પ્રવેશ માટે છિદ્ર
માં નથી. પરંતુ તે જ લોખંડના ગળામાં અગ્નિ પ્રવેશ કરી શકે છે, અને પછી તે તે પ્રવેશેલે અગ્નિ લે ખંડના ગળાને પણ પિતાના જે લાલચેળ બનાવી લે છે. હવે ગેળે કાળો નથી દેખાતે. અગ્નિના વર્ણવાળે લાલચોળ દેખાય છે. ઠીક એ જ પ્રમાણે, એક આમાં જે અસંખ્ય પ્રદેશ છે તે કામણ વગણની રજકણથી ભરેલ કાળે શ્યામ દેખાય છે ત્યાં સૂધી સંસારી અવસ્થા છે. કર્મજન્ય અવસ્થા છે, સંસાર કર્મથી બને છે અને કર્મ સંસારમાં બંધાય છે.
અનાદિ કાળથી અનન્તાભ જીવે કર્યા. અનન્ત પુદગલ પરાવર્તાકાળ જેટલે કાળ વિતાવ્યું. પરંતુ હજી સુધી એક દિવસ પણ આત્મા કર્મ રહિત થયે નહતું. પ્રવાહની પરંપરાથી કામ લાગેલાં જ હતાં. કેટલાંક કમેં નવાં આવતાં હતાં. તે બીજી બાજુ કેટલાંક જૂનાં કર્મો ખપતાં પણ હતાં. કમે એના સમયે ઉદયમાં આવતાં અને ખપી જતાં, ક્ષય
Page #513
--------------------------------------------------------------------------
________________
થતા અને પાછાં બીજા નવાં માં આંધવાના ક્રમ તા સતત ચાલુ જ રહ્યો. માણસ જેમ રાજ લેાજન કરે છે, પેટ શરે છે અને પાછા મળ વિસર્જન ક્રિયામાં કાઢી પણ નાંખે છે. ફરીથી ભેાજન–ફરીથી મળ વિસર્જન....આ પ્રમાણે આ ક્રિયા સતત એકધારી ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. તા પછી સર્વથા સર્વ કર્મોના ક્ષય તે ન થયા. પ્રવાહની પર પરાથી પણ ક્રમ સતત ચાલુ રહે તે સવ થા ક્ષય ન થી કહેવાય. ક ક્ષય માટે નિર્જરા પ્રારંભ કરવી જોઈએ. ગુ' નિર્જરા એ જ મેાક્ષ છે ?
ના. જો નિર્જરાને જ માક્ષ ગણીએ તે પછી મેાક્ષ તળ જુદું સ્વતંત્ર કેમ કહ્યું ? એમાંથી એકને નિરર્થીક માનવુ પડે કાને નિક માના નિર્દેશને અથવા માક્ષને ? ના..... એકેયને નહી. કારણ, અને તત્ત્વે સદ ંતર જુદાં છે. (નજરા તે જીવનમાં રાજ થાય છે, પરંતુ મેાક્ષ તે જ્યારે થશે ત્યારે એક જ વાર થશે. નિર્જરાના મુખ્ય એ પ્રકાર પણ પડી શકે છે : (૧) એક તે આંશિક નિજ રા. રાજેરાજ થતી ઘેાડી ચાડી નિર્જરા તે આંશિક નિર્જરા કહેવાય. અને, (૨) ખીજી છે સ`પૂર્ણ નિજ'રા. અર્થાત્ સદંતર સવથા સવકર્માની નિર્જરા થઈ જાય અને આત્મા ઉપર કામણુ વગણાના એક પરમાણુ સુધ્ધાં પણ ન રહે તે છે સ ́પૂર્ણ અથવા સવ નિર્જરા. આ સર્વ નિર્જરા પછી જે આત્મા સર્વ ક્રમ રહિત દેહરહિત અવસ્થાના નાવે છે તે જ માક્ષ. આ પ્રમાણે નિજા એ માણ નથી, પરંતુ નિરા વડે (થકી) માક્ષ મળે
ક
Page #514
--------------------------------------------------------------------------
________________
છે. એટલે સાથ એવા મેક્ષની પ્રાપ્તિ માટે નિર્જરા એ સાધન છે. માટે જ નવતત્તવમાં બંને તત્ત્વ સ્વતંત્ર ભિન્ન-ભિન્ન કાાં છે. અજમાર્ગ મોક્ષ – એમાં પણ “ર” શબ્દ સંપૂર્ણ સર્વ અર્થમાં વપરાયેલ છે. સર્વ કર્મને સંપૂર્ણ ક્ષય તે મેક્ષ, | નવકાર મહામંત્રમાં “શ્વવપાવપણુસણે પણ એ જ અર્થ સૂચવે છે. અહીં “સવ” શબ્દ “શનના જે તે જ અર્થમાં વપરાય છે. સવ–એ અર્ધમાગધી-પ્રાકૃતને છે. અને તેને જ સંસ્કૃતમાં સર્વ” બન્યું છે. સર્વ પાપ કમાને નાશ થી જ મેક્ષ પ્રકાશ (ગણાશ પણાસણો) અર્થાત પ્રકૃસ્ટેન નાશ. થવે તે પ્રણાશ. અર્થાત સર્વ અશુભ પાપ કર્મોને પ્રકૃષ્ટ પણે, સંપૂર્ણતઃ સર્વથા નાશ થ તેને જ મોક્ષ કહ્યો છે. મેક્ષ થયા પછી તે આત્મા મુકતાત્મા, રિધ્ધાત્મા કહેવાય છે. અનાદિ કમસોગનો નાશ
દરેક કમને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ નિશ્ચિત કાળમર્યાદાવાળે જ છે. દા. ત., મેહનીયકર્મને ઉત્કૃષ્ટ થિતિબંધ ૭૦ કેવાકોડી સાગરોપમ વર્ષ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને વેદનીય. આ ચારે કમેને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કલાકેડી સાગરોપમને છે, અને નામ-શેત્રને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કડાકડી સાગરોપમ વર્ષને છે.
હવે આ પ્રમાણે આટલાં વર્ષોને તે તે કર્મને ઉત્કૃષ્ટ, સ્થિતિબંધ છે તે પછી આત્માને કર્મની સાથે અનાદિસંગ કેવી રીતે ઘટે ? એક આત્મા કઈ પણ કર્મ બાંધે તે વધુમાં વધુ તેની કેટલી કાળસ્થિતિ રહે? તે તેના ઉત્તરમાં ૭૦,
Page #515
--------------------------------------------------------------------------
________________
૩૦ કે ૨૦ કડાકોડી સાગરોપમ વર્ષને કાળ કહ્યો છે. તે આ ૭૦, ૩૦ કે ૨૦ કડાકોડી સાગરોપમ એટલે અનાદિ નથી થઈ જતું. તે પછી જીવકર્મ સંયોગ અનાદિ કેવી રીતે સિધ્ધ થશે ? ત્યાર ગીતાર્થ જ્ઞાની ભગવંત કહે છે, આ ઉકૃષ્ટ કાળસ્થિતિ તે ફકત એક વાર બાંધેલા કર્મની છે. અને આંખના એક પલકારે થતા અસંખ્ય સમયોમાંના દર સમયે જીવ સાત-સાત કર્મ બાંધે છે. આયુષ્ય બાંધે તે આઠ કર્મ બાંધે. જો કે દર સમય બંધાતાં કર્મોની આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ નથી બંધાતી. સામાન્ય સ્થિતિના જ બાંધીએ છીએ પરંતુ -તીવ્ર અધ્યવસાયમાં ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મો બાંધી શકે છે.
આ પ્રમાણે કર્મો રોજ બાંધીએ છીએ. જે રેજનું કર્મ ભિન્ન-ભિન્ન સ્વતંત્ર છે. જેમ એક પ્રવાહબધું વહેતી નદીનું પાણી દરેક ગામે-ગામે જુદું જુદું ઓળખાય છે. ગામના નામ પ્રમાણે વગેરે ઘણાં નામથી ઓળખાય છે. પરંતુ મૂળમાં જોઈએ તે પ્રવાહથી પાણી એક જ છે. એ જ ગંગા જે સમુદ્રમાં ડૂબી રહી છે તે પાણી અને એ જ ગંગા જે માનસરોવરથી નીકળી રહી છે તે પ્રવાહથી એક જ કહેવાય છે. એમ એક કર્મ આજે બાંગ્યું, એક ગઈ કાલે, એક એનાથી પણ પહેલાં. એક કર્મ ગત જન્મમાં, હજી એનાથી પણ પહેલાના જન્મમાં. એનાથી પણ પહેલાંના જન્મમાં એમ આત્માના સંસારમાં જન્મે કેટલા? અનન્તા. તે અનન્ત જન્મમાં જીવે કર્મો કેટલાં બધાં? અનન્ત. આ અનન્તમાં પ્રથમ બંધ કર્યો? અને કયારે બંધાયો? એ શોધવું સંભવ નથી. કારણું, નિગેટ
Page #516
--------------------------------------------------------------------------
________________
અવસ્થામાં જ અનન્તા જન્મ, મરણ થયાં છે. અને નિગેદમાંથી બહાર નીકળ્યા પછી આ ચાર ગતિની ઘટમાળમાં પરિભ્રમણ કરતાં કરતાં પણ અનન્ત જન્મમરણ વીતી ગયાં છે. હવે તે અધામાં કમ અ ધની પર પરાનેા વિસ્તાર કરીએ તે તેને છેડો ક્યાં મળે ? ન મળી શકે, માટે જીવની સાથે કમ ના સાગ સંબધ અનાદિ છે. પરન્તુ આજે આપણા આત્મા ઉપર એક પણ કમ અનાદિ કાળનુ નથી રહ્યું. કારણ કે કેટનાંય કર્માં ખાતાં ગયાં અને કેટલાંય કર્મા ક્ષય પણ થતાં ગયાં તેને. કોઈ હિસાબ આપણે રાખ્યું નથી, કારણ, તે તે કર્મીની સ્થિતિ પૂરી થયા પછી તે તે ક્ષય થઈ જ જવાના છે.
આ પ્રમાણે કૅમ પરંપરાના વિસ્તારથી અનાદિ છે. પરન્તુ તે જકમ વ્યક્તિગત સ્વત ત્ર એક એક હાવાથી અનાદિ નથી પણ. મ.ટેક ના ક્ષય નાશ નિરા વડે થતે જ જાય છે. અને પાછાં બીજાંકમાં નવાં મંધાતાં પણ જાય છે. એટલે આત્મા આજ દિવસ સુધી સદ ંતર કમ થી મુકત થઈ શકયા નથી. કૂવા ઉપર ફરતા પાણીના ઘડા ભરાઇને ઉપર આવે અને ઉપર ખાતી થઇને પાછે નીચે જઈને ભરાય છે, અને પાછા ઉપર આવીને ખાલી થાય છે. આ ક્રમ સદાય ચાલુ જ રહે છે, એવુ જ અહીંયાં આત્મા અને કનુ છે. જૂનાં કર્માં ક્ષય થતાં જાય છે અને નવાં કમે ખંધાતાં જાય છે. અને જુનાં હજી પૂરાં ક્ષય ન ડ્રાય છતાં નવાં કર્યાં તે બધાતાં જ જાય છે. જીવની મન–વચન-કાય.ની પ્રવૃત્તિ તા સતત પ્રવૃત્તિ નથી અટકતી માટે કર્મોને બંધ
પણ થયાં
૨૯
કારણ કે
ચાલુ છે. એ ક્યાંથી અટકે? આ
Page #517
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જીવાત્મા સાથે કમને સંબંધ કર્મ પરંપરાથી અનાદિ સિદ્ધ થાય છે. પરંતુ જે અનહિ હોય તેને વિયેગ ન થાય એવે આ સંબંધ નથી. જેમ કર્મબંધને સંબંધ અનાદિ છે. એ જ નિર્જરા પણ અનાદિ છે. તે પણ સદાકાળથી થતી આવી છે. આ આંશિક નિર્જરા છે, સંપૂર્ણ નિર્જરા નથી. આવી આંશિક નિજ તે જ પ્રતિદિન થાય છે. પરતુ પાછા બીજા કર્મને નવાં કર્મોને બંધ પણ થાય છે.
આ પ્રમાણે નિજરે પછી બંધ અને બંધ પછી પાછી નિરા. - આ કમ તે સતત અનાદિ કાળથી ચાલુ જ છે. કદાચ અહીંયાં
મનમાં એવી શંકા થશે કે જે નિર્જરા પછી બંધ અને બંધ પછી નિર્જરા સતત ચાલુ જ છે તે પછી મિક્ષ કયાંથી થશે? તે મોક્ષ થઈ જ ન શકે?
ના. એમ પણ નથી. અનેક પેઢીઓથી ચાલતે આવતે - આપણે વંશવારસો જે છે, તેમાં હવે પછી એક યુવાન દીક્ષા લઈ લે. લગ્ન ન કરે. એટલે એને સંસાર એની પેઢીને વંશવારસે આગળ અટકાવી દે. એમ આત્મા એક વાર કમેને આવતાં જ અટકાવી દે. આશ્રવ માર્ગને જ નિષેધ કરી દે અર્થાત સંવર કરે પછી સતત પ્રબલ નિર્ભર કરે તે બધાં કમેને નાશ થઈ શકે છે. જેમ બારી-બારણાં બંધ કરીને ઝાડુ કાઢવા પછી પાણીથી જમીન ધોઈને સાફ કરી તે બિલકુલ શુદ્ધ ચેખી થઈ જાય. એ જ રીતે આત્માએ પણ બહારથી આવતાં કર્મોને સર્વથા અટકાવી દેવાં જોઈએ. અને સવરની ક્રિયા કર્યા પછી સખત નિર્જરા કરવામાં આવે તે ઘણાં
૩૭
Page #518
--------------------------------------------------------------------------
________________
કમેને નાશ થઈ જાય અને એ જ રીતે, એ જ અતિએ ઝડપથી આગળ વધીએ તે એક દિવસ એ આવે કે આત્મા સદંતર સર્વથા કર્મરહિત થઈ જાય. બસ, તેનું જ નામ મેક્ષ. માટે જ કહ્યું છે કે –“નામ મુનિ શિ૪ મુાિવ”કર્મથી છુટકારો એ જ ખરેખર મેક્ષ છે.
જીવ અને કર્મને સંગ છે. જયાં સંગ છે. ત્યાં જ વિગ પણ થાય છે. સંયોગ પછી વિયેગ, વિયોગ પછી સંગ. આ તે જગતને ક્રમ છે. આંશિક નિર્જરામાં જીવ કમને થોડા વિગ થાય છે. પરંતુ એવી કિયા–પ્રવૃત્તિ આદિથી ફરીથી કર્મને સંગ થઈ પણ જાય છે. પરંતુ જીવાત્માને કર્મ પુદ્ગલની સાથે સંયોગ સર્વથા નષ્ટ પણ થઈ શકે છે. અર્થાત વિયોગ થઈ શકે છે. તે જીવ કર્મના સદંતર–સંપૂર્ણ વિયોગને જ મોક્ષ કહીએ છીએ. તે પછી મેક્ષને કૃતક માનવાની જરૂર શી છે ? જીવે કર્મક્ષય કર્યો. જે કર્મો સ્વગુણ નથી. કર્મે આત્માના ગુણ તરીકે તે છે જ નહીં. ગુના આચ્છાદક આવક છે. બહારથી આવેલ રજકણ જેવા છે તે જે બહારથી પર પદાર્થ મારામાં આવેલ છે તેને બહાર કાઢવા જ જોઈએ. તેનાથી છુટકારો મેળવવું જ પડે. તે જ મુક્તિ મળે. આ જીવે કર્મ દૂર કર્યા એમાં મોક્ષ થયે. એમાં પક્ષને કૃતક કયાંથી કહેવાય ? ન જ કહેવાય. દા. ત., આકાશ અને ઘડાને સંગ સંબધ છે. એમાં ઘડો ફૂટી જાય તે આકાશને શું નફો કે નુકસાન? ઘડાને નાશ થવા છતાં આઠથ તે સ્વયં
Page #519
--------------------------------------------------------------------------
________________
તેને તે જ છે. એ જ પ્રમાણે જીવાત્મા ઉપરથી જેને સંગ હતે એવા કર્મો નીકળી ગયાં તેનું નામ મોક્ષ છે. તો બહારથી આવીને લાગેલાં કર્મો જીવાત્મા ઉપરથી નીકળી ગયાં. ક્ષય પામ્યાં તેમાં જીવને તો કોઈ નુકસાન નથી. લાભ જ છે. જે ગુણે આચ્છાદિત થયા હતા તે પ્રગટ થયા એટલું જ, કઈ ગુણે. વધી નધી થયા. જે હતા તેને જ પ્રાદુર્ભાવ થયે છે. કર્મક્ષયથી જીવાત્મા પિતે પિતાના શુધ્ધ સ્વરૂપને પામે છે.
જે આત્માને આકાશની સાથે સરખાવીએ તો પછી આત્માને આકાશની જેમ વ્યાપક માનવે જોઈએ. તે સર્વ વાપી આત્મા થઈ જશે. પરંતુ ના. આત્માની વ્યાપકતા અનુમાન પ્રમથી બાધિત છે. તેથી જીવાત્માને વ્યાપક માની શકાય નહિ દેહમાં જ આત્માના ગુણે ઉપલબ્ધ થતા હોવાથી આત્મા દેહાકાર જ માનવે જોઈએ. કારણ, દેહથી બહાર આત્માને કઈ ગુણ તથા સુખ-દુઃખને અનુક્સ નો બહાર કે પણ આકાશ પ્રદેશમાં નથી થતું. માટે નો બહાર સર્વ આકાશમાં વ્યાપક આત્માને માની ન શકાય. કારણ, એ નિયમ છે કે, જેને ગુણે જ્યાં હોય છે ત્યાં જ તેનું દ્રવ્ય પણ હેય છે. જે ગુણ ન હોય તે દ્રવ્ય પણ નથી રહેતું. એ પ્રમાણે જે મુકત ત્માને વિચાર કરીએ તો મુતાત્મા વિધશિલા ઉપર આકાશ પ્રમાણે વ્યાપક વિસ્તારવાળે નથી. કારણ કે મેક્ષમાં આવવા પહેલાં જીવે અન્તમાં જે શરીર છોડ્યું છે તેના ભાગ પ્રમાણને જ આકાર, એટલે જ આકાશ પ્રદેશ એ આત્મા સ્પર્શ કરે છે. એટલી જ જગ્યા રોકે છે. માટે મુકતાત્મા પણ અનન્તાકાશની જેમ સર્વવ્યાપી નથી.
Page #520
--------------------------------------------------------------------------
________________
જીવ છે તે મોક્ષ છે કે મોક્ષ છે તે જીવ છે?
કેના આધારે કોણ? કોના થકી કોણ? આ વિચાર કરીએ છીએ તે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે, જીવાત્મા જે ન હોય તે મિક્ષ કોને થાત? સૂર્ય ન ઊગે હેત તો દિવસ કયાંથી થાત? મોક્ષ તે ફળસ્વરૂપ છે. એ જીવાત્માની ચરમાવસ્થા છે, અને મે. કેને થાય છે? જીવને કે અજીવને કે બીજા કોઈ? જે બંધાયેલે છે એને જ છુટકાર (મોક્ષ) થાય છે. કર્મ થકી સર્વથા છૂટવું તેનું નામ છે મક્ષ. તે બંધાયેલ કોણ હતા? જીવ. કર્મથી બંધાયેલો જીવાત્મા જ હતે. એ જ કમે છૂટી જવાથી મેલ પણ જીવાત્માને જ થવાને છે.
માટે જ “કુત્તિ ૪િ મુશિવ અર્થત કર્મથી છુટકારે એ જ મુક્તિ છે, મેક્ષ છે, હવે કર્મ તે ઘણાં છે તે કેટલાં કર્મથી મુકિત (છુટકારો) એ મુક્તિ કહેવાય? તે આના ઉત્તર માટે સ્પષ્ટ શબ્દ વાપર્યો છે- “રસન્ન વર્મ ક્ષમા ” તત્ત્વાર્થના આ સૂત્રમાં પૂજ્ય વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ખાસ “રશબ્દ વાપર્યો છે. “ર” એટલે સર્વ સંપૂણ. આ જ અર્થને નવકાર મહામંત્રનું સાતમું પદ “સવ્વપાવપણાસણમાંનો “સ” શબ્દ સૂચવે છે. “સવું” એટલે સવ, સંપૂર્ણ-કૃતનઃ અર્થાત સર્વ પાપકર્મને નાશ થવાથી જ મે સ મળે છે. કર્મ માત્ર અશુભ જ છે. માટે તેને ના, તેનાથી છુટકારો અને તે પણ સદંતર, સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે નાશ-છુટકારે તેનું જ નામ મોક્ષ છે.
૩૩
Page #521
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે મેક્ષ એ જીવાત્માની એક ચરમ અવસ્થા વિશેષ છે. એટલે મેક્ષને માનવા માટે આત્માને માનવા જરૂરી છે. પહેલાનાં વ્યાખ્યાનામાં જે આત્મા વિષે ચર્ચા કરી છે, ત્યાંથી આત્મવિષયક સાચું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવુ. આત્માની સાબિતીના પુરાવાઓ પ્રમાણેાથી આપેલા છે, તે સમજી લેવા. પછી આત્માના સ્વરૂપ વિષે અર્થાત આત્મા કેવા છે ત વિષે પણ વિચાર કર્યાં છે. તેને પણ અભ્યાસ કરવા. તા જ છેલ્લે મેક્ષ સમજાશે. આત્માની ઉત્પાદ-વ્યયની અવસ્થા સ ંસારમાં છે અને આત્માની ધાવસ્થા જે આત્મવરૂપે છે તે મેક્ષ છે. માટે મેક્ષમાં આત્મા સ્વસ્વરૂપે સદાય ધ્રુવ-નિત્ય છે. કમ ચુકત અશુધ્ધ આત્માને સ'સારી આત્મા કહીએ છીએ અને એ જ આત્મા સંપૂર્ણ શુદ્ધ બની જાય ત્યારે સપૂર્ણ શુષ્ક કમ રહિત આત્માને જ મુકતાત્મા, સિધ્ધાત્મા (મેક્ષ) કહીએ છીએ. માટે આત્મા માનવામાં આવે તા જ મેક્ષ પત્ર માનવામાં આવશે. અન્યયા નહી.
જે જે ધર્મ કે દર્શન આત્મા નથી માનતા તે તે ધર્મ કે દ ન મેક્ષ પશુ નથી માનતા. દા. ત, ખ્રિસ્તા ધમ, ઈસ્લામ ધર્મોમાં આત્મા જેવી કઇ વસ્તુની માન્યતા જ નથી. માટે મેક્ષની ત્યાં ઈ વાત જ નથી એટલે ચાવ ક–મો તથા ખ્રિસ્તી, ઈસ્લામાદ્ધિ અનાત્મવાદી દર્શીને છે. માટે મેક્ષ એ આત્મવાદી દશનાનું સ્વીકૃત તત્ત્વ છે. આ પ્રમાણે આત્મા તવ માનેા તા મેાક્ષ તત્ત્વ પણ માનવુ જ પડે અને જો મેક્ષ તત્ત્વ માનીએ તે આત્મા પણ માનવા જ પડે. એમાં બીજો
૩૪
Page #522
--------------------------------------------------------------------------
________________
વિકલ્પ ત નથી. એ માટે આહંત દર્શન–જૈન ધર્મ આત્મવાદી અને મેક્ષાનુલક્ષી ધર્મ તથા દઈને છે. માટે જ કર્મક્ષયની પ્રવૃત્તિને જ ધર્મમાનીને સતત કર્મક્ષય (નિર્જરા)ની જ ધર્મરાધના કરવામાં ઉદ્યમવંત છે. જે તત્વ સિદ્ધાન્તમાં છે, એ જ તત્ત્વ અને સિધાન્ત આચરણમાં છે. જીવન વ્યવહારમાં
જીવંત છે. બંધ અને મેક્ષઃ બંધ અને મોક્ષ બને તને આત્મસાપેક્ષિક છે. આત્મસંબંધી છે. એક જ સિકકાની બે બાજુ જેવી આ વાત છે. જે સંસારમાં કર્મ બંધ માનીએ છીએ તે એક દિવસ તેને જ મોક્ષ અર્થાત તે જ કમેને સર્વથા છુટકારે પણ માનવે જ જોઈએ. - જીવ જે દાનાદિ કરે છે. અથવા અહિંસા આદિ જે અશુભ પ્રવૃત્તિ કરે છે, તે બન્ને પ્રકારની પ્રવૃત્તિમાં પુણ્ય-પાપ, શુભ -અશુભ બન્ને પ્રકારના કર્મથી છવ બંધાય છે. જેમ કપડાં ઉપર ધૂળ-રજકણ ચાટે અને શુદ્ધ-સ્વચ્છ કપડું મેલું દેખાય છે તેમ, આત્મા ઉપર કર્મ રજ ચાટવાથી આત્મા મલિન, અશુદ્ધ બને છે. જીવાત્માને પોતાના રાગ-દ્વેષના અધ્યવસાય વિશેષના કારણે જ બહારથી કર્મયોગ્ય કાર્મણવગણના રજકણે ખેંચાઈને આત્મપ્રદેશમાં આવે છે. અને દૂધ-પાણીની જેમ ભેગા થઈને, બંધાઈને, એકરસ થઈને નિયતકાળ સુધી રહે છે. અને પ્રયત્ન વિશેષે બંધને વિચ્છેદ થાય છે, જેમ પુરુષાર્થ પ્રયત્નવિશેષથી દૂધ-પાણીને છૂટાં પાડી શકાય છે, અગ્નિમાં તપાવીને માટી દુર કરીને સુવર્ણને શુદ્ધ બનાવી શકાય છે.
૩પ
Page #523
--------------------------------------------------------------------------
________________
તેમ સમ્યગ દાન-જ્ઞાન-ચારિત્ર-તપ આદિની સાધના દ્વારા, આત્માને પણ શુદ્ધ બનાવી શકાય છે. જેમ સાબુથી મેલ દૂર કરીને કપડાને શુદ્ધ બનાવી શકાય છે, એ જ પ્રમાણે આત્મા ઉપર પણ કર્મનાં રજકણેને મેલ ચોટી ગયા છે. તે આ કમમેકથી મલિન થયેલે આત્મા અનન્તાં વર્ષોથી અશુધ. કહેવાય છે. હવે એવા પ્રકારની આત્મધર્મની સાધના કરવી જોઈએ કે જેનાથી આત્મા ઉપર આ કર્મને મેલ છૂટો પડે, ધોવાઈ જાય અને આત્મા શુદ્ધ બને. માટે જે આત્મગુણે કર્મની રજ નીચે ઢંકાઈ ગયા છે તેને જ પ્રાદુર્ભાવ કરવા માટે તે જ ગુણનું વ્યવહારમાં આચરણ કરવું, જેથી કમને ક્ષય થાય અને આત્મગુણે પ્રગટ થાય. તે પ્રક્રિયાને જ ધર્મ કહેવામાં આવે છે. ધર્મ જ આત્મા અને કર્મના બંધનને છૂટાં પાડવા સમર્થ છે. એ સિવાય બીજો વિકલ્પ નથી. આ નિર્જરા ધર્મ છે. અને જે વખતે સર્વથા સર્વ કર્મોને સંપૂર્ણપણે નાશ થઈ જશે ત્યારે મેક્ષ કહેવાશે.
વિકાર નહિ જણાતો હોવાથી, આત્મા આકાશની જેમ અવિનાશી ધર્મવાળે છે. જે વિનાશ ધર્મવાળો છે તે ઘટપટના અવયવની જેમ વિકારવાળા હોય છે. માટે મુક્તાત્મા અવિકારી હોવાથી નિત્ય છે. અને તે આત્મા નિત્ય હોવાથી મેક્ષ પણ નિત્ય છે.
જેવી રીતે સુવર્ણ અને માટીને પ્રથમથી જ અનાદિ સંગ હોવા છતાં પ્રગ વિશેષથી બન્નેને વિગ થાય છે, છૂટા પડે છે તેમ જીવ–કર્મને અનાદિ સંયોગ હોવા
Page #524
--------------------------------------------------------------------------
________________
છતાં તપાદુિ ધમ વડે નિર્જરા દ્વારા બન્નેને સપૂત્રુ વિચાગ પણ થાય છે. અને સ પુર્ણ વિયોગાવસ્થામાં જીવ મુક્ત કહેવાય છે. સવ થા કર્મ પુદ્ગલનું આત્મપ્રદેશથી ખરી જવું, છૂટા થવું તે રૂપ વિનાશ એ જ જીવને મેક્ષ છે, શું દીપ નિર્વાણુની જેમ મેાક્ષ છે ?
नय सव्वा विणा से लस्स परिणामओ पयस्लेव । कुंभहस જાહાંખ' વતઢાવિયાવહ માને
પ્રમાસ–જો વસ્તુ સવ થા નિત્ય અથવા સર્વથા અનિત્ય ન હોય તો બૌધ્ધાએ એમ શા માટે માન્યુ કે દીપનિર્વાણની જેમ જીવને પણ મેાક્ષમાં નાશ થઈ જાય છે ?
-
ભગવાન – પ્રભાસના આ પ્રશ્નના ઉત્તર આપતાં ભગવ તે ફરમાળ્યું- હું સૌમ્ય ! દીપકની જવાલા (અગ્નિ)ને પણ સવ થા નાશ નથી થતે. દીપક પણ પ્રકાર્યા પરિણામને જોડીને અંધકાર પિરણામને પામે છે. જેવી રીતે દૂધ દહીંરૂપે પરિણમે છે ત્યારે શુ દૂધને સવ થા નાશ થયા ? ના. દૂધનું રૂપાન્તર થયું, અને જેમ ઘડો ફૂટી જતાં ઠીકરાં રૂપે તે પરિણમે છે, પરન્તુ ઘડાને સર્વથા નાશ નથી. આ તે પર્યાય પરિવર્તન થયું ગણાશે. એ જ પ્રમાણે, દીપકની જેમ જીવના પણ સવચા નાશ માની શકાય નહીં.
પ્રભાસ-જો દીપકના સર્વથા નાશ નથી થતા તે દ્વીપક બુઝાઈ ગયા પછી તેને પ્રત્યક્ષ કેમ નથી થતા ?
ભગવાન—હું પ્રભાસ ! બુઝાઈ ગયા પછી દીપક અધકાર પરિણામને પામે છે. દૂધમાંથી દહીંની જેમ પ્રકાશમાંથી
૩૭
Page #525
--------------------------------------------------------------------------
________________
અંધકાર પયયમાં રૂપાન્તર થઈ ગયે માન જોઈએ અને અંધકાર પણ પુદ્ગલ સ્વરૂપે છે. તે પણ આંખ વડે પ્રત્યક્ષ થાય છે. અધિકાર નથી દેખાતો એમ તે ન જ કહેવાય. કારણ કે આ રૂમમાં તે સાવ અંધારું છે. આ બાજુ તે ઘણું અંધારું છે. આ કેવી રીતે કહ્યું ? જોઈને કે ન જોતાં? આંખ વડે જોઈને જ કહ્યું છે. મતલબ કે, આંખ વડે અંધારું પણ આપણે જોઈએ છીએ એ વાત સાચી છે. અને અંધકાર એ પણ પુદ્ગલ સ્વરૂપે છે. માટે તેને પણ શ્યામ વર્ણ છે. વદિયુક્ત પુદ્ગલ હોય છે. માટે તે વર્ણ વડે ચહ્યુ ઇન્દ્રિયથી ગ્રાહ્ય છે. તમે અને તેજ બને પુદગલ વિકાર રૂપે છે. માટે બનેમાં પર્યાય પરિવર્તન થતું જ રહે છે. અને ચક્ષુ ઈન્દ્રયથી ગ્રાહી છે. ઘડે ફૂટીને ઠીકરાંરૂપે થાય છે. અને ઠીકરાં ધૂળરૂપે પરિણમે છે. આ રીતે જોતાં.
એમ લાગે છે કે બધા વિકારે પણ પ્રત્યક્ષ Sિ પ્રમાણથી સિદ્ધ થાય છે. એટલે દીપકની જેમ
3 જીવને પણ સર્વથા નાશ માની શકાય નહિ. પ્રભાસ-હવે પ્રશ્ન એ છે કે જે દીપને સર્વથા નાશ ન થતું હોય તે પછી ઓલવાઈ ગયા પછી હવે કેમ પ્રત્યક્ષ સાક્ષાત્ નથી દેખાતે.
ભગવાન–હે સૌમ્ય ! જેમ આકાશમાં એકઠા થયેલા શ્યામ, વાદળાંને પુગલ વિકાર દેખાય છે, પરંતુ તે જ વીખરાઈને આછા-પાતળા થઈને છૂટા પડી ગયા પછી નથી દેખાતા સૂક્ષમ પરિણામ થયા પછી નથી દેખાતા. બીજો એક દાખલે.
૩૮
Page #526
--------------------------------------------------------------------------
________________
વઈએ. આંખમાં આંજવાનુ' અંજન કે સૂરમે! ડમીમાં હાય ત્યારે દેખાય છે. પરન્તુ તેજ જો હવામાં વીખરાઈ ગયા હાય તો પછી સૂક્ષ્મપણાના કારણે હવે હોવા છતાં પણ ન દેખાય. પરન્તુ નથી દેખાતો એટલે અવિદ્યમાન છે. એમ તો ન જ કહેવાય. એ જ પ્રમાણે દીપક હાલવાઈ ગયા પછી નથી જણાતો. પણ તેનેા અ ંધકારરૂપ પુર્વાંગલ વિકાર જણાય છે. દીપકની જવાલા (અગ્નિ) ના પુદ્ગલનુ અત્યન્ત સૂક્ષ્મતર પરિણામ થવાયી અધકારરૂપ પિરણામ થાય છે. પરન્તુ સČથા દીપકને ભાવ નથી થતો. આ પ્રમાણે પુદ્ગલના પરિણામ-વિકારવિચિત્રરૂપે થાય છે. પુદ્દગલાના પરિણમન સ્વભાવ
બીજા દૃષ્ટાન્તથી જોઈએ તા હજી વધુ સ્પષ્ટ થશે. સુવર્ણી પત્ર, મીઠું, સૂડ, હરિતકી (હરડે), ચિત્રક અને ગાળ-સાકર આદિના પુગલક ધે. પહેલાં તે! ચક્ષુ આદિ ઇન્દ્રિયાથી પ્રત્યક્ષ દેખાય છે. પરન્તુ પછી દ્રવ્ય-કાળ-ભાવ આદિના કારણે એવા પરિવતનને પામે છે કે તે તે ઇન્દ્રિય; નહીં પણ કોઈ બીજી જ ઇન્દ્રિયથી ગ્રહૅણ થઈ શકે છે. અથવા સુક્ષ્મતમ થઈ જતા ઇન્દ્રિયા વડે નથી પણ ગ્રહણ થતા.
હરડે, મીઠું, સૂંઠ, ચિત્રક, ગોળ-સાકર આદિ જે પ્રથમ પ્રત્યક્ષ દેખાતાં હતાં તેન જ દાળમાં કે સૂપમાં નાખ્યા પછી તેમાં ઓગળી જાય છે. જે પહેલાં આંખે દેખાતાં હતાં તે હવે આંખે ન દેખાતાં બીજી રસનેન્દ્રિય જીભ વડે ગ્રાહ્ય અને છે. કસ્તૂરી–કપૂર અત્તર આદિની સુગંધવાકુ વડે ધે પ્રસરે
૩૯
Page #527
--------------------------------------------------------------------------
________________
છે. ત્યાર પહેલાં જે કસ્તુરી-કપૂર આદિ પદાર્થ નજરે દેખાતા હતા તેના જ પુદ્ગલે દર હવામાં આંખે નહીં દેખાય. પરંતુ ઘણેન્દ્રિય નાકથી ગ્રહણ થશે. આ પ્રમાણે પુદ્ગલ પદાર્થોમાં પર્યાય પરિવર્તન થતું હોય છે. દીપકને અગ્નિ જે પહેલાં જેતરૂપે આંખે દેખાતું હતું, તે હવે દીપકના ઓલવાઈ ગયા પછી તેની ગંધ આવે છે. હવે તે ગંધ ઘણેન્દ્રિય (નાક) થી ગ્રહણ થશે, અંધકારરૂપે પરિણમી જતાં ચક્ષુ ગ્રાહ્યા બને છે.
આ પ્રમાણે દીપ નિર્વાણ ( ઓલવાઈ જવું ) પછી પણ પુદ્ગલ વિકારરૂપે પર્યાય પરિવર્તનથી દીપનું અસ્તિત્વ રહે છે. પરન્તુ સર્વથા અભાવ સિદ્ધ થતું નથી. તે જ પ્રમાણે દીપ નિવથી જેમ આત્માના નિર્વાણ પછી આત્મદ્રવ્યની પગ મુક્તાત્મા, સિદધત્મારૂપે પરિચમી જાય છે. પરંતુ આમાને સર્વથા અભાવ નથી તે. આત્માને સર્વથા અભાવ થઈ જાય છે એમ માનનારા બૌદ્ધ નિવાઝ પછી આ માનું અસ્તિત્વ જ નથી સ્વીકારતા અને તે નૈરમ્યવાદી બની ગયા છે. તે અયુકત છે. નિર્વાણ પછી ખાત્મા દ્રવ્યરૂપે
વ-નિત્ય રહે છે. માત્ર પર્યાય પરિવર્તન થયું છે. જેમ દીપ નિર્વાગુ પછી પરિક્ષામાન્તરને પામે છે. પરંતુ સર્વથા નષ્ટ નથી થતું. તે જ પ્રમાણે, આમાં ૫૫ જયારે પરિનિર્વાણુને પામે છે. ત્યારે સર્વથા નષ્ટ નથી થઈ જતો. પરંતુ તે અબાધ-આત્યંતિક સુખરૂપ પરિણામન્તરને પામે છે. સર્વથા દુઃખના નાશની સ્થિતિની અવસ્થા વિશેષને પામે છે.
૪૦
Page #528
--------------------------------------------------------------------------
________________
વિષયાગ વિના સુતાત્માને સુખ કયાંથી હેય?
પ્રભાસ સ્વામીએ એ પ્રશ્ન કર્યો કે હે ભગવંત! સુખ તે વિષયભેગ વડે થાય છે. વિષય પણ ઇન્દ્રિયે વડે થાય છે. ઈન્દ્રિયે શરીરની સાથે સંલગ્ન છે. અને મન પણ હવે તે પાંચે ઈન્દ્રિયેના ત્રેવીસ વિષને સુખરૂપે અનુભવ થઈ શકે. પરંતુ તે સર્વ ઇન્દ્રિયે શરીર, મન, વિષયે અને તેના ભાગ વિના મુક્તાત્માને સુખ કયાંથી સંભવે..? અને તે પણ અનંત સુખ કયાંથી સંભવે?
વાત એ છે કે, અહીંયાં સંસારમાં જે રીતે જીવેએ મન, ઈન્દ્રિય અને શરીર વડે જે વિષયનાં સુખ અનુભવ્યાં છે તેનાથી પર તેનાથી વધારે બીજા સુખની તે કલ્પના જ કરી નથી શકો. જંગલના આદિવાસી ભીલને જે ચક્રવતીના મહેલમાં વટરસ ભેજનના મિષ્ટાન્નાદિ ખવરાવ્યાં હોય અને પછી તેને ફરી જંગલમાં મૂકી આવ્યા હેઈએ, પછી તેનાં સગાંસંબંધીઓ આગળ તે ખાધેલા પદાર્થોના સુખની વાત કરે તો અનુભવ સુખનું શું વર્ણન કરે? કયા શબ્દોમાં વર્ણન કરવું? એટલે અહીંયાં સંસારમાં ૮૪ લાખ જીવ પેનિઓમાં સતત જન્મમરણ ધારણ કરતે પરિભ્રમણ કરતા જવું અને દિ–અનન્ત કળથી એક દિવસ પણ શરીર અને ઈન્દ્રિય વિનાને થયે નથી. નાના–મેટા દરેક જન્મમાં ઇન્દ્રિયે, શરીર અને મનાદ વડે જ સુખેને ભાગમાં છે. માટે હવે જીવ તેમાં જ ટેવાઈ ગમે છે. તેથી ભિન્ન ઇન્દ્રિયાદિથી ભિન્ન એવા સુખની તે કપના જ નથી કરી શકતે. આ એક મોટી તકલીફ છે. એ જ
૪૧
Page #529
--------------------------------------------------------------------------
________________
કારણે મેક્ષમાં પણ જીવ શરીર, ઇન્દ્રિયે અને મનના જ વિષયજન્ય સુખની કલ્પના કરે છે. તે સિવાયનું તે. કંઇ જ કલ્પી નથી શકતે. સર્વત્ર માનવીને માત્ર સાંસારિક, વષયિક, ભૌતિક, પોદુબલિક સુખની જ કલ્પના થાય છે. પરંતુ તદતિરિકત, તદુલિનની નથી થતી. મોક્ષમાં શું મળશે, મહાત્માજી?
એક યુવાને મહાત્મા બુદ્ધને રાજગૃહી નગરીની બહાર ઝાડ નીચે ધયાન કરતા જોયા. એટલે પૂછયું, મહાત્માજી! તમે શું કરે છે ? . મહાત્માજી– ભાઈ ! મેક્ષ સંબંધી ધ્યાન કરું છું, યુવાન – મહાત્માજી ! એ મોક્ષ શું છે ? કે છે? મહાત્માજી- અરે ! જ્યાં દુઃખનું નામ પણ નથી, જ્યાં ખૂબ
સુખ જ સુખ-અનન્ત સુખ છે તે મોક્ષ. યુવાન - તે તે મહાત્માજી, તમે મેક્ષે જવાના હશે? મહાત્માજી- હા, જવાને છું. યુવાન - તે મહાત્માજી! અમને પણ સાથે લેતા જશે? મહાત્માજી- જરૂર આવે, કેટલાને આવવું છે ? યુવાન - મહાત્માજી, તમે કેટલાને લઈ જશે? જે તમારી.
શકિત હેય અને જો તમે બધાને લઈ જઈ શકતા. હે તે ઘણું સારું. કારણ, નગરના બધા લોકે.
બિચારા ઘણાં દુઃખી છે. એ પણ સુખી થઈ જશે. માહતમાજી- હાહ જરૂર જરૂર... તું બધાને બોલાવી. [, . લવ પછી આપણે જઈએ.
૪૦
Page #530
--------------------------------------------------------------------------
________________
યુિવાન બધાને લાવવા માટે નગરમાં ઘરે.. ઘરે ગયે... લોકોને પૂછે છે... તમારે મોક્ષમાં આવવું છે. તે ચાલો.
ગૃહસ્થી – હે યુવાન ! અમે આવીએ તે ખરા પણ શું ત્યાં ગાડી મળશે ? કારણ, અમે બધી રીતે સુખી છીએ પણ ફક્ત. એક ગાડી નથી, તેનું દુઃખ છે. જે ત્યાં ગાડી મળતી હોય તે આવીએ.
બીજાએ કહ્યું, જે લગ્ન થતાં હોય તે આવીએ. ત્રીજાએ કહ્યું, પૈસા મળતા હોય તે આવીએ. ચેથાએ. કહ્યું, રેજ સરસ ખાવા-પીવા મળતું હોય તે આવીએ. પાંચમાએ કહ્યું, મારાં લગ્ન હજી ગઈ કાલે જ થયાં છે. એટલે. જે એના કરતાં સારી રૂપાળી સુંદર અસર ત્યાં મળતી હોય, તે આવીએ... એમ નગરમાં બધાએ પૂછીને એક લાંબુ મેટું લીસ્ટ કરીને યુવાન મહાત્માજી પાસે લઈને આવ્યું.
યુવાન–મહાત્માજી ! લે આ લીસ્ટ. આ બધું ત્યાં મળતું હેય તે આ બધા લોકો આવવા તૈયાર છે. - મહાત્માજી–ભાઈ ! આમાનું ત્યાં કંઈ જ નથી. ત્યાં કશી. જ વસ્તુ નથી મળતી. ત્યાં તો શરીર પણ નથી અને ઇન્દ્રિય પણું નથી. માત્ર આત્મા જ એક અનન્ત સુખ અનુભવે છે....... માટે ત્યાં જે આવવું હોય તે આ બધું જે સાંસારિક સુખ. અહીંયાં મળ્યું છે તેને પણ તિલાંજલિ આપીને પછી આવવું જોઈએ. | ચાલ. હે સુવાન ! નગરના બધા લોકેની વાત જવા દે. પણ, તારે તે આવવું છે કે નહીં ? તું તે ચાલ.
Page #531
--------------------------------------------------------------------------
________________
યુવાનના ના મહાત્માજી ના મારે હજી લગ્ન કરવાનાં બાકી છે અને અત્યારથ્થી ત્યાં આવીને શું કરું ? અને તમે તે ના પાડે છે કે ત્યાં કંઈ જ નથી મળતું. તે માર પણ નથી આવવું તે મહાત્માજી! તમે એકલા જ જાએ ત્યાં તમારું જ કામ છે. આમે, તમે સાધુ સંત મહાત્મા છે. અહીંયાં પણ તમારી પાસે કંઈ જ નથી. અને ત્યાં પણ કંઈ જ નથી મળવાનું છે ત્યાં તમે જ રહી શકશે. અમારું કામ નથી.
આ પ્રમાણે વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે, સંસારના એક સંસારી જીવને માત્ર સાંસારિક, ભૌતિક, પૌલિક, વિષયિક ભેગે અને સુખે સિવાય બીજી કઈ કલ્પના જ નથી. તે પછી મેક્ષના સુખની તે કલ્પના જ કયાંથી આવવાની ? સુખ અને સુખનાં સાધન
સુખ શું છે ? સુખ શેમાં છે? સુખ શાથી ભગવાય છે? સુખ ભોગવનાર કોણ ? આવા અનેક પ્રશ્નોને વિચાર કરતાં પષ્ટ સમજાશે કે... કઈ જડ પદાર્થ સુખદુઃખને અનુભવ કરતું નથી. જડ-અજીવ પદાર્થને સુખ ભોગવવાને સ્વભાવ નથી. તે જડ હેવાથી. દા. ત. જેમ ઘડે, ઈંટ, પત્થર, મકાન આદિ કેઈ નિજીવ જડ પદાર્થ સુખ ન ભેગવી શકે. સુખની અનુભૂતિ ફકત જીવ જ કરી શકે છે
સુખ એ આત્માને સ્વભાવ છે. આત્મા જ તે ભેળવી શકે. આત્માના ૮ મુખ્ય ગુણેમાં અનન્ત સુખ, અવ્યાબાધ સુખ એ એને ગુણ છે. જડ-અછવથી ચેતન એવા -આત્માને ભિન્ન જુદે પાડનાર જ્ઞાન-દર્શન-ચારિત્ર, અનન્ત
Page #532
--------------------------------------------------------------------------
________________
વીર્ય અનઃ સુખાદિ મુખ્ય ગણે છે. માટે સુખદ ભક્તા આત્મા જ છે. હવે આત્મા જેના વડે સુખઅનુભવે છે, ભગવે છે તે સાધન શરીર, ઇન્દ્રિય અને મન છે. તે કરણરૂપે છે. અને આ ત્રણે સાધનેની મર્યાદા છે. પાંચે ઈન્દ્રિયે માત્ર સ્પર્શ, રસ, ગળ્યું, રૂપ-રંગ તથા શબ્દાદિના વિષયેનાં જ સુખે અપાવશે...અને શરીર માત્ર વિષયિક-કામ ક્રીડાજન્ય સુખે અપાવશે, અને મન ફકત માનસિક વૈચારિક સુખ અપાવશે. દા. ત., દૂધપાક પીધે અને તે બહુ ભાવ્યો, ગમે. તેને સારવાદ જીભે આત્માને પહેચાડો. ઇન્દ્રિય સુખ અનુભવે છે કે ઈન્દ્રિયે વડે સુખ અનુભવાય છે? અનુભવનાર કર્તા–કતા તે આત્મા જ છે. ઇન્દ્રિયો તે માત્ર કારણરૂપે સાધન છે. જે ઈન્દ્રિયે જ સુખ અનુભવતી હોય તે તે જ ઈન્દ્રિયે મૃત શરીરને પણ છે. તે પછી હવે તે કેમ સુખ નથી અનુભવતી? પરન્તુ ના. તે ઈન્દ્રિયોને અધિષ્ઠાતા અંદર રહેલો ભકતા અમા હવે નથી રહ્યો. તેના ચાલ્યા જવાથી ઈન્દ્રિયો હવે જડ–બનીને માત્ર પડી રહી છે. પરન્તુ કંઈજ અનુભવી ન શકે. માટે અનુભવ કરનાર લેતા તે આત્મા છે. - જ્ઞાનયોગ જે સુખને મુખ્ય આધાર છે, તે જ્ઞાનમય આત્મા છે. દા. ત., સુંદર શાસ્ત્ર વાંચતાં, શ્રવણ કરતાં, ધ્યાન કરતાં સ્વાધ્યાય કરતાં જે આનન્દ આવ્યું, તેને અનુભવ કરનાર કેશુ? હવે ધ્યાનમાં તે બધી ઈન્દ્રિય બંધ છે. કોઈ કામ નથી કરતી. અને શરીર પણ સ્થિર છે. તે પણ કંઈ જ
Page #533
--------------------------------------------------------------------------
________________
- નથી કરતું, મનને પણ નિધિ કરવામાં આવે છે. તે પછી આવા સમયના આનન્દ કે સુખને અનુભવક કોણ? માત્ર આત્મા. માટે આત્મા સ્વયં સુખને ભેકતા છે. રૂપ-રસ-ગંધ, સ્પર્શ આદિ તે વિષે છે, ઈન્દ્રિયે કરણ છે. ૌલિક પદાર્થો તે સાધન છે. સુખ સાધન-સામગ્રીના પદાર્થોમાં નથી. એક જ પદાર્થ કેઇના માટે સુખનું કારણ બને તે એ જ પદાર્થ તુ બીજા માટે દુઃખનું કારણ પણ બની શકે છે. માટે સુખ ફક્ત પદાર્થમાં, વસ્તુમાં જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. જેની પાસે અઢળક ધન-સંપત્તિ, સુખ-સાહેબી, સાધન સામગ્રી આદિ ગાડી-વાડી–બાગ બંગલા, પુત્ર-પત્નીપરિવાર આદિ વિપુલ પ્રમાણમાં ઘણું હોવા છતાં પણ ઘણું લેકે ભારે દુઃખી છે. અને સાધુ સંતે પાસે કંઈ નથી હોવા છતાં આનન્દમાં છે, સુખમાં છે, પરમ સુખી છે. એમની સમતાના સુખની સામે તે સ્વર્ગ–કે સંસારનાં સુખે પણ શી ગણતરીમાં? પૂજ્ય વાચકવર્ય ઉમાસવાતિજી મહારાજ પ્રશમરતિમાં કહે છે
स्वर्गसुखानि परेरामाण्यत्यन्त परेक्षमेव मेक्षिसुखन् । प्रत्यक्ष प्रशमसुख न परवश न व्ययप्राप्तम् ॥
અથત રવર્ગનાં સુખે તે પક્ષ છે, અને મેક્ષનાં સુખે તો અત્યંત પક્ષ છે. સમવભાવનું પ્રથમરસનું સુખ એક માત્ર પ્રત્યક્ષ છે. જે પરવશ–પરાધીન, નથી, સવવશ અને સ્વાધીન છે. અવિનાશી-શાશ્વત છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
એ પ્રથમ સુખ એટલે આત્માને સહજ શાન્ત સ્વભાવ સ્વરમણતાને અદ્દભુત સુખ આનંદ તે આત્મવેદ્ય છે. -સુખ કેવું જોઇએ ? ક્ષણિક કે નિત્ય ?
અનેક જાતનાં, અનેક પ્રકારનાં સુખે છે. આવીને ચાલવું જાય, ન પણ ટકે એવું સુખ આ સંસારમાં છે. અને વિષાવિક સુખ તે ક્ષણિક છે. ૧-૨ મિનિટ માટે જ તેને અનુભવ છે. પરંતુ તે સુખની ૧ મિનિટમાં સમાપ્તિ પછી દુઃખની અનુભૂતિ છે. સંસારના સુખે પણ દુઃખનિશ્ચિત છે. પરિવારને દુઃખદાયી છે. અને દુઃખરૂપ નીવડે છે. શરીર, ઈન્દ્રિય અને મન વડે ભેગવાતાં સુખે પતંત્ર છે, પરાધીન છે. દૂગલંક અને નૈતિક છે. પુદ્ગલપિંડના પદાર્થો ઉપર આધારિત છે. પરંતુ તે પુગલ પદાર્થ જ નાશવંત છે. તેની સુંદરતા કૃત્રિમ છે. માટે તેના આધારે મળનાર સુખ ૫ નાશવંત જ હોય છે. અને કૃત્રિમ હોય છે. દા. ત., એક વસ્તુ. કાચને જગ પરદેશથી એક હજાર રૂપિયાને લાવ્યા. તેને ઘરમાં શેભાની જગાએ મૂકી સજાવીને આનંદ પામ્યા. જોઈ જોઈને રાજી થયા. પરંતુ થોડા જ દિવસોમાં તે પડ્યો અને ફૂટી ગયે. તે જોઈ ભારે નારાજ, દુઃખી બન્યા. પહેલાં સુખ અને પછી દુઃખ એમ સુખની પાછળ દુઃખ તૈયાર છે. પ્રથમ એક સુંદર સ્ત્રી સાથેના વિષયમાં ક્ષણિક સુખ અનુભવતા. થડે કાળ પસાર થયા પછી અણબનાવ, બીતિ વધવા માંડી અને ગઈ કાલે જે ગમતી હતી તે આજે અણગમતી બની ગઈ. સુખ એ દુઃખમાં પરિણમી ગયું. સંચા, કેઈ સુખ - લાંબુ ટકતું નથી.
૪૭
Page #535
--------------------------------------------------------------------------
________________
આપણે બધા આવા સુખથી પણ કંટાળી ગયા છીએમાટે હવે એવું સુખ જોઈએ, જે સ્વાધીન અને સ્વવશ હેય, ક્ષણિક નહીં પણ નિત્ય હાય. વૈષયિક, ભૌતિક કે પાલિક ન હોય પરંતુ આત્મિક, આધ્યાત્મિક હેય. શરીર, ઈન્દ્રિયે. અને મન વડે ભેગવાતું શારીરિક, દ્રિય અને માનસિક ન હોય પરંતુ આત્મિક હેય. અન્તવાળું નહીં પણ અનન્ત હાય. અજ્ઞાન કે મેહને આધીન ન હોય. પરતુ જ્ઞાનમય અને નિજસ્વભાવની રમણુતાવાળું હેય. સુખ પણ આનન્દમય હાય. સચ્ચિદાનંદમય હોય. અમર એવું નિત્ય રહેનારું હોય. સ્વયં સંવેદ્ય તેવું જોઈએ. વિદ્ધ વિનાનું અવ્યાબાધ સુખ હોવું જોઈએ.
આ જે વર્ણન કર્યું છે, એવું સુખ માત્ર મેક્ષમાં હોય છે. અથવા આવું પરમ સુખ જ્યાં મળ્યું હોય કે મળતું હોય તે જગ્યાનું નામ મોક્ષ છે. ત્યાં આવા પ્રકારનું સુખ મળે છે માટે તે જગા પણ અજ–અમર–શાશ્વત અનન્ત સ્વરૂપવાળું છે. ત્યાં અજ્ઞાનતા કે મેહ નથી. માટે ત્યાંનું સુખ સર્વજ્ઞાનમય રાગ-દ્વેષરહિત વીતરાગતાય છે. માટે સુખ હવે ફક્ત સુખ જ નહીં પણ આનન્દરૂપે છે. આનાઘનરૂપે છે. શરીર, ઈન્દ્રિય કે મનને આધીન ન હોવાને કારણે અશરીરી, અનીન્દ્રિય તથા અમન મનાતીત છે. સવયં સંવેદ્ય છે. માટે નિત્ય છે. અનન્ત છે. અવ્યાબાધ છે. સચ્ચિદાનંદ વરૂપે ચિઘન, સ્વરૂપે અક્ષય સુખ છે. પરમસુખ છે. આવા સ્થાનનું, આવી અવસ્થા વિશેષનું નામ છે મેક્ષ.
૪૮
Page #536
--------------------------------------------------------------------------
________________
મુક્તાત્માને અકૃત્રિમ અને સ્વાભાવિક પ્રકૃષ્ટ કક્ષાનું સુખ હોય છે. તેઓ અશરીરી હોવાના કારણે તેમને કંઈ પણ જોગવવાપણું હવે રહેતું નથી. માટે કઈ પણ લેગ વિના તેઓ પરમ સુખી છે. જન્મ-જરા, મરણ, આધિ-વ્યાધિઉપાધિ રહિત, ઈષ્ટ વિગ, અરતિ, શેક, ક્ષુધા, પાસ, શીત, ઉપણું, કામ-ક્રોધ, માન, તૃષ્ણા, રાગ, દ્વેષ, ચિન્તા,
સુજ્ય આદિ સર્વ બાધાને અભાવ હોવાથી અવ્યાબાધ સુખ છે. પરંતુ એને અર્થ એમ પણ નથી કે સર્વથા જડ અવસ્થા છે. કારણ આ બધું એક જડ પદાર્થમાં પણ ઉપલબ્ધ નથી. તે શું એક જડ પદાર્થ પણ પરમ સુખી ? ના. સુખાનુભૂતિ એ જડને સ્વભાવ જ નથી. જડમાં જ્ઞાન પણ નથી. જ્યારે સુખ તે જ્ઞાનગમ્ય છે. અને મુકતાત્મા પરમજ્ઞાની, સર્વજ્ઞાન, અનન્તાની છે. અને બીજી બાજુ વિતરાગી છે. અર્થાત રાગ-દ્વેષ રહિત છે. માટે એ પણ પ્રશ્ન ઉત્પન્ન નથી થતો કે તે મુકતાત્મા કામ–ભેગાદિ પ્રિય વિષયેના ભેગથી સુખ અનુભવતા હશે ? ના.
તત્વાર્થ ભાથની ટીકામાં જણાવ્યું છે કેस व्याबाधाभावात् सर्वज्ञत्वाच्च भवति परमसुखी । व्याबाधाभावोऽत्र स्वच्छस्य ज्ञस्य परमसुखम् ॥
કોઈ પણ જાતની બાધા ન હોવાથી અને સર્વજ્ઞ રહેવાથી તે મુકતામા પરમ સુખી છે, બધાને સર્વથા અભાવ એ જ સમય જ્ઞાતા સર્વજ્ઞનું પરમ સુખ છે. મુકિત અજ્ઞાનાત્મિકા જડ નથી યાયિક દર્શનવાદી “વંત દુઃધ્યાિ ા ”
Page #537
--------------------------------------------------------------------------
________________
૨૧૬ઃખાના નાશ થાય તેને મેક્ષ માનીને જડાત્મક મુક્તિ સિદ્ધ કરે છે, જ્યાં આત્માનું જ્ઞાન પણ નથી રહેતું તે જ જેવા ખની જાય છે અને માક્ષ સ્વરૂપ કહે છે; બીજી માનુ બૌદ્ધદન જે નૈરાત્મ્યવાદી છે. તે આત્માનું અસ્તિત્વ જ ન રહે તેવું દીપનિર્વાણુ જેવા મક્ષ માને છે, જે મુકિત અજ્ઞાનાત્મક સિદ્ધ કરશે! તે જડ સિપ્રુથશે, કારણ, જ–મજીવ પદાર્થ જ્ઞાનગુણ વિનાના જ છે.
શુ' ઇન્દ્રિયાને જ જ્ઞાનની સાધન–કરણુ માનવી ? શું ઇન્દ્રિયા વિના જ્ઞાન થાય જ નહીં ? ના. એવું પણ નથી. ઇન્દ્રિયાની મદદ વિના પણ જ્ઞાન થઈ શકે છે.
ઈન્દ્રિયમતાજન્ય
સાન
-
ઇન્દ્રિયવિના
1
{
મતિજ્ઞાન
આ
શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપવ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન તથા દેવળજ્ઞાન ત્રણે જ્ઞાના માટે કોઈ છીન્દ્રયની મદદની જરૂર પડતી જ નથી, તે આત્મિક જ્ઞાન છે. સર એવા દેવળજ્ઞાની આંખ ખંધ રાખીને ચાલે તે પણ તેમને મધુ' દેખાય છે., જણાય છે. માટે ઇન્દ્રિયની જરૂર નથી પડતી. પરંતુ ઇન્દ્રિય અહીયાં તા શરીર છે. માટે સાથે જ છે. પરન્તુ ઇન્દ્રિયા હાવા છતાં તેના
૫૦
1
કેવળજ્ઞાન
Page #538
--------------------------------------------------------------------------
________________
- ઉપગ નથી. આંખ બંધ રાખે તેય શું અને ખુલ્લી રાખે તે પણ શું ? કોઈ ફરક નથી પડતે. એ જ કેવળજ્ઞાન જે અહીંયાં ઉત્પન્ન થયું છે, તે જ કેવળજ્ઞાન નિર્વાણ (મૃત્યુ) થયા પછી મેક્ષમાં પણ એવું ને એવુ જ અને એટલું ને એટલું જ રહે છે. સંસારમાંથી મેક્ષમાં ગયા પછી કેવળજ્ઞાનમાં કઈ ફરક નથી પડત. કેઈ વધારે ઘટાડો નથી થતું. જ્ઞાન એનું એ જ રહે છે.
પ્રત્યક્ષ શબ્દને આપણે અર્થ કરીએ છીએ. પ્રતિઅક્ષ. : અક્ષ એટલે ઇન્દ્રિયે, અને “અક્ષ પ્રતિ શુતિ પ્રત્યક્ષ' ઈન્દ્રિય પ્રત્યે. સંબંધી. વડે જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પરતુ પ્રત્યક્ષની બીજી વ્યુત્પત્તિમાં કહ્યું છે- અક્ષમારમાં, : રામાનં પ્રતિતિ પ્રત્યક્ષમ, અક્ષ-થી આત્મા. અને તેના પ્રત્યે તે પ્રત્યક્ષ. તે આ પ્રમાણે જે જ્ઞાન સીધું આત્માને જ થઈ જાય છે તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. અને જે જ્ઞાન ઇન્દ્રિય વડે થાય છે, સીધું આત્માન નથી થતું તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બને પાંચ ઇન્દ્રિયે - તથા મન વડે થાય છે. માટે તે પક્ષ જ્ઞાન
આ પ્રમાણે ઈન્દ્રની મદદ વડે જ જ્ઞાન થાય છે. એવું પણું નથી. સંસામાં મોટા ભાગે જીવે ઈન્દ્રિયોની મદદથી જ્ઞાન વ્યવહાર કરે છે. જ્યારે એવી કક્ષાના ઉચ્ચ આત્માઓ
જે અવધિજ્ઞાન મનઃપર્ય વિજ્ઞાન તથા કેવળજ્ઞાનની કક્ષાએ -પહોંચ્યા હોય તેઓ પ્રત્યક્ષ દન્દ્રિયની મદદ વિના પણ જ્ઞાન
૫૧
Page #539
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત કરે છે. એ જ સર્વજ્ઞાન મોક્ષમાં પણ રહે છે. શરીર– ઈન્દ્રિયના અભાવમાં પણ મેક્ષમાં જ્ઞાન રહે છે.
ભગવાને કહ્યું – હે પ્રભાસ ! કરણે થત જ્ઞાનેન્દ્રિયના. અભાવના હેતુથી જે તું મુકત જીવને અજ્ઞાની કહેશે તે, તે જ હેતુથી આકાશના દષ્ટાંત દ્વારા એ જ મુક્તાત્માને અજીવ પણ સિદ્ધ કરી શકશે. આ પ્રમાણે બને તે જ્ઞાનેન્દ્રિયને અભાવ” આ હેતુ વિરુદ્ધ બની જાય. સદ્ હેતુ ન રહે
પ્રભાસ – ના પ્રભુ ! એ હેતુ વિરૂદ નથી. કારણું, મુક્તાત્માને જીવ જ માનવે જોઈએ એમ હું નથી માનતો. ભલે એ હેતુથી મુકતાત્મા અજીવ સિદ્ધ થશે તે પણ ચાલશે. મને તે આપત્તિ નથી. પરંતુ આપના સિધ્ધાંતમાં જ આપત્તિ આવશે.
ભગવાન – હે પ્રભાસ ! આ તે તું કરણના અભાવવાળા હેતુથી આત્માને આકાશની જેમ અજ્ઞાની સિદ્ધ કરે છે. તેથી મેં આ આપત્તિ આપી કે મુતાત્મા અજીવ થઈ જશે. પરન્તુ વસ્તુતઃ મુકતાત્મા અજ્ઞાની પણ નથી અને અજીવ પણ નથી. આત્મ સ્વરૂપને સારી રીતે ઓળખે તે મેક્ષ પણ સારી રીતે સમજાઈ જાય. કારણું, મેક્ષ એ બીજુ કંઈ નથી, પણ આત્માની જ કરહિત ચરમ શુધ્ધાવસ્થા વિશેષ છે.
પ્રથમ તે એ જાણવા જેવું છે કે કરણના (ઇન્દ્રિયના) અભાવમાં પણ આત્મા અજીવ નથી બનતે. કોઈ પણ વસ્તુની રવાભાવિક જાતિ અત્યન્ત વિપરીત જાતિરૂપે પરિણત થઈ શકતી નથી. જીવ–અજીવ તદ્દન વિપરીત ગુણવાળાં દ્રવ્યો છે.
Page #540
--------------------------------------------------------------------------
________________
તેવી પરિમિક ભાવના કારણે કયારેય જીવ–અજીવ નથી
તે. તેમ અજીવ કયારેય જીવ નથી બનતે. આવાં પરિવર્તન કદાપિ સંભવ નથી. આકાશ મૂળથી દ્રવ્યરૂપે જ અજીવ છે. તે તે કયારેય જ્ઞાનગુણ યુકત જીવ ન બની શકે. એ જ પ્રમાણે છવની છેવત્વ જાતિ મૂળથી સ્વાભાવિક છે. તે પરિવર્તનશીલ નથી. માટે વસ્તુતઃ કરણને અભાવ હેવાથી જીવ કયારેય અજીવ કે અજ્ઞાની સિદ્ધ થતું જ નથી. જીવ અને કારમાં વ્યાપ્ય વ્યાપક ભાવ જ નથી. કારણ કે બને અત્યન્ત વિલક્ષણ છે. કરણ તે મૂર્ત અને પૌદ્દગલિક છે. અને જીવ અમૂત” રહેવાથી તદ્દન વિલક્ષણ છે એટલે ઇન્દ્રિય રૂ૫ કરણને અભાવ થવા છતાં છેવત્વને અભાવ નથી થતે માટે મુકતાવ-સ્થામાં પણ જીવવ છે.
પ્રભાસ - હે પ્રભુ ! આપની આટલી વાત હું સ્વીકારી લઉં છું. પરંતુ તે કરણે એટલે ઇન્દ્રિયના અભાવમાં જ મેક્ષાવસ્થામાં જ્ઞાની કેવી રીતે સિદ્ધ થશે ?
ભગવાન – હે પ્રભાસ ! ઇન્દ્રિયાદ કરણે મૂર્ત છે. તેથી ઘટ-પટની જેમ ઉપલબ્ધિરૂપે જ્ઞાન ક્રિયાના કર્તા ન બની શકે. પરંતુ તે માત્ર જ્ઞાન કિયાનાં દ્વારા સાધને છે. પરંતુ ઉપલબ્ધિને કર્તા તે જીવ જ છે.
આંખ જતી રહે છતાં પણ સ્મરણ આદિ જ્ઞાન વડે , ઘટ-પટાદિનું જ્ઞાન તે થાય છે. માટે જ્ઞાનને સંબંધ આત્મા સાથે છે. નહીં કે ઈન્દ્રિય સાથે, ઈન્દ્રિય તે કરણ અર્થમાં જ્ઞાનનાં સાધન માત્ર છે. એ જ પ્રમાણે ઘણી વાર છતી ઇન્દ્રિયો
૫૩
Page #541
--------------------------------------------------------------------------
________________
એ અન્યમનસ્કતાના કારણે પણ બરાબર જ્ઞાન નથી થતું. વાંચતા મન બીજે ભમતું હોય તે પણ વાસ્તવિક જ્ઞાન નથી થતું માટે, જ્ઞાનને બધે આધાર માત્ર ઈદ્ધિ ઉપર જ નથી. સંસારી. જીવને જ્યાં સુધી પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાન નથી થતાં ત્યાં સુધી માત્ર ઈન્દ્રિય જ્ઞાનોત્પત્તિમાં સહાયક સાધન તરીકે ઉપયોગમાં આવે છે. અને તજન્ય જ્ઞાન તે મતિ અને કૃતિ. જ્ઞાન આ બે જ છે. જ્યારે મુક્તાત્માને મેક્ષમાં શરીરજ નથી. માટે ઈન્દ્રિય પણ નથી. ઈન્દ્રિયે નથી. માટે ઇન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનની આવશ્યકતા જ નથી. જેમ સૂર્યોદય થતાં ચન્દ્ર, તારા આજના પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે. ઝળહળતા સૂર્યના પ્રકાશમાં તે ઝાંખે પડી, જાય છે, તેમ કેવળ અનન્ત જ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં મતિ -શ્રુતજ્ઞાનને પ્રકાશ કેવળજ્ઞાનની અંતર્ગત સમાઈ જાય છે. માટે મુક્તાવસ્થામાં આત્મા કેવળજ્ઞાનમય હવાથી ઇન્દ્રિયજન્ય મતિનજ્ઞાનની કેઈ આવશ્યકતા રહેતી જ નથી. માટે કરણ -ઇન્દ્રિયના અભાવમાં મુકતાત્માને અજ્ઞાની કહે નથી.
એક માણુ. જેમ ઘરના બારી-બારણુંમાંથી જુએ છે. તેમ દેહમાં રહેલ આ આ શરીર સ્પી ઘરનાં ઇન્દ્રિયે રૂપી બારી –બારણાંમાંથી બહારના વિષયેનું જ્ઞાન કરે છે. એટલે ઈન્દ્રિયે. વડે બહારી પદાર્થોના વર્ણ-ગંધ-રસ-૫શદિ વિષયના જ્ઞાન માટે તે તે ઇન્દ્રિય કરણ રૂપે સહાયક સાધન બને છે. પરંતુ મોક્ષમાં ઈન્દ્રિયેની અપેક્ષા જ નથી.
Page #542
--------------------------------------------------------------------------
________________
બીજું જેમ પરમાણું કયારેય પણ રૂપાદિ રહિત હેય નહી. તેમ આત્મા કયારેય જ્ઞાનરહિત હેય નહીં. બને જ નહીં. જેમ માતા અને વળ્યા બને એકને જ કહેવું પરસ્પર વિરુદ્ધ છે તેમ “આત્મા” અને “જ્ઞાનરહિત” એમ કહેવું તે પરસ્પર તદ્દન વિરુદ્ધ છે. વ્યવહારમાં પણ એમ તે કેશુ કહેવાને છે કે મારી માતા વધ્યા છે. ના સંભવ જ નથી. કારણ કે જે માતા હોય તે વળ્યા ન હોય અને જે વધ્યા હોય તે, માતા ન હોય. એમ અહીંયાં પણ જે આત્મા હોય તે જ્ઞાન વિના ન હોય અને જે જ્ઞાન રહિત છે તે કામ નથી. માટે મુક્તાત્માને પણ આત્મા સ્વીકારીને તેને પણ જ્ઞાનમય જ સ્વીકા પડશે. આત્મા જ્ઞાનમય જ છે. સંસારી હોય કે મુક્ત પરન્ત સંસારીમાંથી મુક્ત બન્યા પછી સંસારી અવરથાના. જ્ઞાનના પ્રમાણ કરતાં મુકતામાં જ્ઞાનનું પ્રમાણ અનત ગણું વધી જાય છે. મુતાત્મા અનન્તજ્ઞાની–પૂર્ણજ્ઞાની બની જાય છે. કારણ તથા પ્રકારના સર્વ જ્ઞાનાવરણીય કર્મોને ક્ષય થઈ ગયા છે માટે.. હા જીવ સર્વથા જ્ઞાનરહિત બની જાય તે જડ (જીવ) બની જાય, પરંતુ એ કદાપિ બનતું જ નથી. શકય જ નથી. સંભવ જ નથી. માટે આત્માને કયારેય સંસારી કે મુક્ત કઈ પણ અવસ્થામાં અજ્ઞાની અર્થાત જ્ઞાનરહિત માનવાની આવશ્યકતા નથી. અર્થાત આત્મામાં કયારેય જ્ઞાનને અભાવ સંભવ જ નથી. અને માટે જ જીવ કયારેય અજીવ બની જ ન શકે. જ્ઞાનાદિગુણે જ જીવ અને અજીવની વચ્ચેના મુખ્ય ભેદક ગુણે છે.
Page #543
--------------------------------------------------------------------------
________________
મુકતાત્મા કયારેય આજીવ બનતે નથી
આ જગતમાં કોઈ પણ દ્રવ્યની મૂળભૂત સ્વાભાવિક જાતિ કયારેય અત્યન્ત વિપરીત જાતિરૂપે બદલાતી નથી. દા. ત. આકાશની અજીવ એ મૂળભૂત સ્વાભાવિક જાતિ છે તે તે કયારેય ન બદલાય. એક પ્રકારે જીવની જીવ, અમૂર્તવ, અને દ્રવ્યત્વ મૂળભૂત-વાભાવિક જાતિ છે. માટે એ કયારેય ન બદલાય. જીવત્માથી અજીવ એ અત્યન્ત વિપરીત જાતિ છે. માટે જીવ કયારેય પણ ગમે તે કક્ષા હોય તે પણ બદલાય તે નહીં જ, મુક્તાવસ્થા પણું જીવની અનેક પર્યામાં ની એક પયય અવસ્થા વિશેષ છે. સંસારમાં હોય કે મેક્ષમાં દ, બને અવસ્થામાં જીવત્વ એના દ્રવ્યત્વ સ્વરૂપથી તે તેને તે જ છે. દ્રવ્યત્વ કયાંથી બદલાય ? ન જ બદલાય. માટે મુક્તાવસ્થામાં જીવ અજીવ બની જાય છે. એવી મુક્તિ માનવી એ પણ સિધ્ધાન્ત વિરુદ્ધ છે.
આ પ્રમાણે દ્રવ્યત્વ નથી બદલાતું તે જ પ્રમાણે દ્રવ્યગત ગુણ જે ભેદક ગુણ તરીકે રહ્યા છે, તે પણ કયારેય ન બદલાય. દા. ત., આત્મામાં જ્ઞાન – દર્શનાદિ મુળભૂત ગુણે પડયા છે. જે જીવને અજીવથી જૂદ સિધ્ધ કરે છે. તે ગુણે ઉપર કર્મનાં આવરણે આવશે અને જશે. આત્મા અશુધ-શુદ્ધ બનશે. પરંતુ કયારેય જ્ઞાન દર્શનાદિ ગુણોને નાશ નહીં થાય. જ્ઞાનાદિ ગુણ આત્મ દ્રવ્યની સાથે અભેદભાવથી રહેલા છે. માટે જ્ઞાન કયારેય જાય નહીં, નાશ પામે નહીં. અને તેથી જીવ કયારેય અજીવ બને નહીં. માટે મુક્તાત્માને
Page #544
--------------------------------------------------------------------------
________________
અજીવ માનવાની જરૂર નથી. “નવા ચ મુક્તિ” –મુક્તિ જડાત્મક છે. આવું માનનાર વૈયાયિક હતભાગી છે, તર્ક યુક્તિ રહિત તેમને મત આ વિષયમાં વૈગ્ય નથી. આત્માથી જ્ઞાનને ભિન્ન માની એક દિવસ જ્ઞાન આત્મામાં ઉત્પન્ન થાય છે. અને એક દિવસ નષ્ટ થઈ જાય છે. ફરી આત્મા જ્ઞાન રહિત બની જાય છે તે જ મેાક્ષ એમ કહીને મુક્તિને જઢ માની, તે ચાગ્ય નથી.] ગુણ મુળભૂત સ્વદ્રવ્યાન્તગ ત છે, તે ભિન્ન નહી, અભેદભાવે રહે છે. માટે આત્મામાં જ્ઞાન—ગુણુ બહારથી આવતા નથી પરન્તુ મુળભુત સત્તામાં જ્ઞાન આત્મામાં છે જ. એટલે આત્મા જ્ઞાનમય જ છે. જ્ઞાનવાળા એમ કહેવા કરતાં જ્ઞાનમય જ કહેવા ચાગ્ય છે. ચેાગ્ય જીવ એ તા જીવના અનાદ્ધિનિધન પારિથામિક ભાવ હાવાથી નિત્ય છે, માટે મુળભૂત જાતિ તથા દ્રવ્ય બદલાય જ નહી,
હા. સ સારી અવસ્થામાં આત્મા ઉપર કેમ રંજના આવરણના કારણે તેને જ્ઞાનગુણુ ઢંકાઈ જાય છે, આવરાઇ જાય છે. તે આવરકને આવરણીય કમ કહેવાય છે. આત્માના જે ગુણને આવરે તે નામથી તે આવરક ક્રમનું નામ પડે છે. દા. ત., જ્ઞાનગુણુને આવરનાર જ્ઞાનાવરણીય ક્રમ, અને દન ગુણુને આવરનાર દશનાવરણીય કેમ સંસારમાં છવાવસ્થામાં આ આવક—આચ્છાદકના કારણે જીવના જ્ઞાનાદિ ગુણૢા ઢકાયેલા રહે છે. જેમ એક દ્વીપ ઉપર ચાળણી જેવુ છિદ્રોવાળુ આવરણ મૂકવામાં આવે પછી તે છિદ્રોમાંથી કેટલે પ્રકાશ બહાર આવે ! સંપુણ પ્રકાશ ત મહાર આવી જ ન શકે.
૧૭
Page #545
--------------------------------------------------------------------------
________________
એ જ પ્રમાણે, જીવ આત્માના જ્ઞાનાદિ ગુણો ઉપર
પણ કર્મના આવા ચાળણી જેવો આવરણ હોવાના. અને કારણે હવે તેમાંથી બહાર આવતું (પ્રકાશ) જ્ઞાન. કેટલું હશે ? અને એ જ ચાળણું જે દીપક ઉપરથી હટાવી, લીધી હોય તે પછી પ્રકાશ કેટલે બહાર આવશે ? હવે તે. કેઈ આવરણું જ નથી માટે સંપૂર્ણ પ્રકાશ બહાર આવશે..
એ જ પ્રકારે, આત્માના જ્ઞાનાદિ ગુણે ઉપરના આવરણીય. કોને સદંતર નાશ થયા પછી નિરાવરણ એવા આત્માના. જ્ઞાન-દર્શનાદિ ગુણે કેવા ચળકશે ? કેટલા પ્રમાણમાં બહાર: આવશે ?
(પ્રકાશ વરૂપ) જ્ઞાન સ્વરૂપ એવા આત્મામાં પણ આવરને પક્ષમ હોવાથી ઇન્દ્રિયરૂપી છિદ્રો વાટે આત્મા પિતાને બહુ જ થેડે જ્ઞાન પ્રકાશ બહાર ફેલાવી શકે છે તે સંસારી છદ્મસ્થાઅવસ્થામાં બને છે.
જેમ એક માણસ ઘરમાં બેઠે બેઠે બારીમાંથી અથવા. છિદ્રોમાંથી બહારની વસ્તુ જુએ છે, ત્યારે તેને ઘરમાથી મર્યાદિત વસ્તુઓ જ જોઈ શકાય છે. જે આકાશ કે દશ્ય આદિ. વસ્તુઓ મનુષ્ય ઘર વિના ખુલ્લા મેદાનમાં ઊભું રહીને જૂએ તેમાં અને ઘરમાં બારીમાંથી જૂએ તેમાં કેટલે ફરક પડે છે? તે જ રીતે, એક જીવાત્મા આ શરીર ઈન્દ્રિયે રૂપી પ્રતિબંધક આવરણની અંદર રહીને જૂએ અને જાણે અને જ્યારે સર્વથા. શરીર અને ઈન્દ્રિય અભાવ થઈ જાય ત્યારે એક સ્વતં.. ત્રાત્મા જેટલું જુએ અને જાણે તે અનન્ત હેય છે. હવે તેને
૫૮.
Page #546
--------------------------------------------------------------------------
________________
કોઈ પ્રતિબંધક નથી. ઘરની જેમ આવરણે દૂર થતાં આત્માનું જ્ઞાન પણ સ્વરૂપમાં પરિણમી જાય છે. પછી કરણરૂપ સાધને. ની જરૂર નથી રહેતી. માટે માત્ર ઈન્દ્રિયે કે મનથી જ જ્ઞાન થાય છે. એવું નથી. એ વિના પણ જ્ઞાન થાય છે. જ્ઞાન ઈન્દ્રિયો કે મનને નથી થતું. આંખ જૂએ છે, કાન સાંભળે છે, વગેરે આપણે નથી કહેતા. કારણ, જે આમ કહીએ તે મડદાને પણું આંખ તે ખુલ્લી છે. કાન ખુલ્લા છે. તે પછી તે કેમ? જેતે નથી, સાંભળતું નથી ? માટે આપણે એમ કહીએ છીએ. કે, આંખ વડે જોઈએ છીએ, કાન વડે સાંભળીએ છીએ.. એહ વડ એ કરણ અર્થમાં તૃતીયા વિભકિત છે. અર્થાત કર્તા કે ઈજદે છે અને તે છે આત્મા. મતલબ જેનાર-સાંભળનાર તે આત્મા છે. ઇન્દ્રિ-મન તે કરણ અર્થમાં સાધન છે. મતિ-શ્રતના પક્ષ જ્ઞાનમાં આત્મા ઈન્દ્રિયોની મદદથી જુએ–. જાણે છે. માટે જ્ઞાન ઈદ્ધિ કે મનને નથી થતું. તે જ્ઞાનનું મૂળ સ્રોત નથી. પરંતુ જ્ઞાન માટે સાધન માત્ર છે. ઈન્દ્રિયે, મન તે જડ છે. જડને જ્ઞાન નથી. માટે જ્ઞાન તે આત્માને થાય છે. મુળમાં જેનાર–જાણનાર આત્મા છે. જ્ઞાન એ જીવને જથી લેદક લક્ષણ છે. અજ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાનને સર્વથા અભાવ, જ્ઞાનરહિત એ નથી થતું. પરંતુ અહીંયાં “અ” એ નિષેધ અર્થમાં નથી. અ૫ અર્થસૂચક છે. માટે અજ્ઞાન એટલે અલ્પજ્ઞાન એ અર્થ સાચે છે. જે અજ્ઞાન એટલે જ્ઞાનને અભાવ કહીશું તે તે જડ-અજીવ થઈ જશે. પરન્તુ, ના. જીવ જડ થતું નથી. અને અજીવ જીવ બનતું નથી, જ્ઞાન એ જીવનું લક્ષણ છે, અજીવનું નહીં.
Page #547
--------------------------------------------------------------------------
________________
સ્મનન્ત જ્ઞાન થવાની પ્રક્રિયા
જે અંદર મુળભૂત સત્તામાં હોય છે તે જ પ્રગટ થાય છે. અંદર ન હોય તે નથી પ્રગટતું. આત્મામાં જ્ઞાનાદિ બહારથી લાવવું નથી પડતું. તે તે અંદરથી જ પ્રગટ થાય છે. માત્ર આત્મા ઉપર જે આવરણે અવરોધ રૂપે છે તે જ દૂર થાય, નષ્ટ થાય એટલે આત્માનું જ્ઞાન પ્રગટ થતું જાય. અથાત જેમ જેમ વાદળાં ખસતાં જાય તેમ તેમ સૂર્યનાં કિરણે ધરતી ‘ઉપર આવતાં જાય. એમ, આત્મા ઉપરનાં કર્મનાં આવરણે નષ્ટ થવાં જોઈએ તે જ આત્મા વધુ શુદ્ધ-બુદ્ધ-સિધિ-મુકત થઈ શકે. આ પ્રક્રિયામાં આત્મ વિકાસની કેડીએ-ગુણસ્થાને ચઢવા પડે. આત્મ વિકાસની નિસરણ-૧૪ ગુણસ્થાન
ઘરમાં જેમ નિસરણી ઢીને આપણે ઉપર જઈએ છીએ, અને એ જ નિસરણ ઊતરીને આપણે નીચે ઊતરીએ છીએ. એ જ પ્રકારની એક અદ્દભુત નિસરણી અધ્યાત્મ શાસ્ત્રમાં છે. આત્મા તેના ઉપર ચઢે-ઊતરે છે. આ ફક્ત ૧૪ ગુણસ્થાને (પગથિયાં)ની છે. જગતના તમામ જી આ નિસરણીનાં ભિન્ન ભિન્ન પાન ઉપર ઊભા છે. પહેલું સોપાન તે જીવની - સંસારની મિથ્યા દશા અજ્ઞાનતાનું છે. ત્યાં બધા ઊભા છે.
અને ક્રમે ક્રમે અહીંથી જ આગળ વધે છે. આ નિસરણીનું છેલું પગથિયું વટાવી જનાર આતમા મુકત થઈ જાય છે. જેમ જેમ આત્માના ગુણેને વિકાસ થાય છે. અને કર્મનાં આવરણે ક્ષય કે ક્ષપશમ થતાં જાય. તેમ તેમ આત્મા એક
Page #548
--------------------------------------------------------------------------
________________
મિષ્ઠભગવાનના શિશિલી—
————
૧૪ અયોગી ક્વલી ગુ.
—
૧૩ ઝયોગી કેqલી ગુ
().
—
—
૧૨ ક્ષીણ મોહ ગુ.
(2) ૧૧ ઉઠશાન્ત મોહ ગુ.
ah47
૧સૂક્ષ્મ સપરાય ગુ.
- ઉuસર્ણ સીટ
અનિવૃત્તિકરણ અથવા ભારે સવાર
(અપૂર્વકરણ (નિવૃત્તિકરણ)
૭ અપ્રમત્ત સર્વવિરતિ
s પ્રમત્ત સર્વ વિરતિ
૫ દેશવિરતિ –
અવિરત સમ્યગદષ્ટિ ગ.
૩મwગુણસ્થાના
૨સારસ્વાટનગુણસ્થાન
૧પ્રિવ્યાત્વાસ્થાન
Page #549
--------------------------------------------------------------------------
________________
-એક શુષુસ્થાન આગળ વધતા જાય છે. ઉપર ચઢીને પૂ સ્વરૂપી સિધ્ધ-બુધ-મુકત બની જાય છે. માક્ષે જવા માટે · મુકત થવા માટે પ્રત્યેક જીવને આ સાપાત્રા તે ચઢવાં જ પડે, જેમ જેમ આત્મગુણોના વિકાસ થતા જાય અને કમનાં આવરણો-ખંધના તૂટતાં જાય તેમ તેમ આત્મા ઉપર ચઢતે જાય. આ સે.પાના આત્મગુણનાં સપાના છે માટે ગુણસ્થાન કહેવાય છે. તે ૧૪ છે. • ૧. મિથ્યાત્વ
ગુગુસ્થાન ૧૪, અયેગી કેવળી ગુણુસ્થાન
૧૩. સીાગી કેવળી
""
,; ૧૨. ક્ષીણ માહ ૧૧, ઉપશાંત માહ
,,
૨. સાસ્વાદન
૩. મિશ્ર
૪. અવિરત સમ્યક દૃષ્ટિ પ. દેશિવતિ ૬. પ્રમત્ત સર્વ વિસ્ત
99
,,
""
,,
""
૧૦. સૂક્ષ્મ સ પરાય
99
૯. અનિવૃત્તિ બાદર સંપરાય.
,,
- ૭. અપ્રમત્ત સવ વિરાંત ૮. અપૂવકરણ (નિવૃત્તિકરણ) આ ક્રમે આત્માને ઉપર ચઢવાનુ છે. પ્રથમ મિથ્યાત્વન ગુણસ્થાનક ઉપર જીવાત્મા પાતાની રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ)ન • આળખે છે, જૂએ છે અન પછી એ ગ્રંથીને ભેદવા–તેાઢવા પુરૂષાય કરે છે, યથા પ્રવૃત્તિકરણ અપૂર્વકરણ કરી અદ્ભુત શકિત ફેરવે છે, અનિવૃત્તિકરણ એમ આ ત્રણે પ્રક્રિયામાંથી · જીવાત્મા પસાર થઇ સીધા ૪થા ગુણસ્થાને આવી દેવ-ગુરૂધમની સાચી શ્રધ્ધા પામે છે. યથા તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરે છે, શુધ્ધ સમ્યક્ દૃષ્ટિ-શ્રધ્ધાલુ બને છે.
પછી જીવનમાં વ્રત–નિયમ-પચ્ચખાણ ધારણ કરી પાંચમા ગુણસ્થાને આવી દેશવિરતિધર શ્રાવક બને છે. ત્યાંથી આગળ
૬૨
Page #550
--------------------------------------------------------------------------
________________
વધીને સંપૂર્ણ પણે આરંભ–સમારંભાતિના પાપને ત્યાગ કરીને ઘરબાર સંસાર છોડીને છઠ્ઠા ગુણગાને આવીને સર્વ વિરતિધર પ્રમત્ત સંયતી સાધુ બને છે. એજ સાધુ એક પગથીયુ આગળ વધીને સાતમા અપ્રમત્ત સંયતિ ગુણસ્થાને આવીને અપ્રમાદી સાધુ બને છે.
ત્યાર પછી આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી શ્રેણિને પ્રાર કરે છે. બે પ્રકારની શ્રેણિ છે. (૧) ક્ષેપક શ્રેણિ છે. ઉપરામ શ્રેણીએ ચઢને જીવ પિતાના આવરક કમેને ઉપશમાવતો જાય છે. પરિણામે દબાયેલા કેમે કયારેક ઉથલો મારે છે. અને જીવ પાછો પડે છે. ૮ મે થી, મે. ૧૦ મે, ૧૧ મે સુધી જ જાય છે અને ૧૧મે થી પછી પાછે નીચે પડે છે. પછી તે વધુ આગળ નથી જઈ શકતે. જ્યારે બી જે જીવ ક્ષપકશ્રેણિ માંડે છે. તેને લક્ષ કમેને ભૂકકે બેલાવીને ક્ષય કરવાનું હોય છે. તે મૂળ તેમાંથી જડ જ કાપી નાંખે છે. પછી કર્મનો અંશ પણ રહેતા નથી.
આઠમા ગુરુસ્થાનેથી જ અપૂર્વ શકિત ફેરવે છે. અને પિતાના કવા આદિ જે કર્મો હોય છે તેને ક્ષય કરવા લ્મા ગુણસ્થાને આવે છે. અહીંયા સંજવલન ક્રોધ, માન, માયાને ક્ષય કરે છે. હાસ્ય-રતિ-અરાત-ભય-શેક-જુગુપ્સા આદિ નોકવાને પણ કાઢી નાંખે છે. અને પછી મનમાં રહેલી વિષયિ–કામ વૃત્તિઓના અંશને પણ જડ-મૂળમાં ઉખેડી નાંખે છે. વેદ-પુરૂષવેદનપુંસકવેદની વૃત્તિ સત નિકળી જાય છે અને પછી કેણુ–સી-કોણ પુરૂષ વગેરેને કઈ ભેદ જ નથી રહેતે હવે માત્ર એક વ્યાપક આત્મદષ્ટિ થઈ જાય છે.
Page #551
--------------------------------------------------------------------------
________________
પછી ૧૦મા સૂમ લેભ દિને પણ ખલાસ કરી નાખે છે. સં૫રાય એટલે કવાય. તેને સૂક્ષ્મ અંશ પણ નથી રાખતા.
આ રીતે કૃપશ્રેણિમાં આગળ ચઢતે આત્મા એક પછી એક આત્માના શત્રુ-એવા કમેને હણતે જાય છે. તે ૧૧મે. ઉપશમના ગુણસ્થાને નથી જતો અને ૧૧મું આળ ગીને સીધે. ૧૨મેં ક્ષીણ મેહ ગુણાને જાય છે. અને મેહની જડ સદંતર નષ્ટ થઈ જાય છે.
મેહને ક્ષય થયા વિના તો મેક્ષ સંભવ જ નથી. માટે મેક્ષ આ શબ્દને વિચાર કરીએ તો મ–માહ (મોહનીય કમ) ક્ષ-ક્ષય એટલે મેહને ક્ષય ત મેક્ષ અથત મેક્ષની પ્રાપ્તિ માટે મેહને ક્ષય અનિવાર્ય છે. આ બાર ગુણસ્થાને સદંતર માહને ક્ષય કરી નાંખે છે. અને આમા વીતરાગ-વીતષ અથાંત રાગ-દ્વેષરહિત બની જાય છે. ૧૨ થી ૧૩મે ગુણસ્થાને પ્રવેશ કરતા આત્મા ઉત્તમ ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થાય છે.
ધ્યાન
અશુભ ધ્યાન
શુભયાન
આ
ધ્યાન ..
રૌદ્ધ ધ્યાન ધર્મ ધ્યાન
શુકલ ધ્યાન
T ૧
–
| ૨
|
–૩
૪
Page #552
--------------------------------------------------------------------------
________________
શુકલ ધ્યાનના ૪ પ્રકારમાંથી આત્મા ૧-૨ વટાવીને ત્રીજામાં પ્રવેશ કરે છે. ત્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. અહીંયાં ૧૨મા ગુણસ્થાનકમાંથી ૧૩માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરતાં આત્મા કેવળજ્ઞાન પામે છે. તે આ કેવળજ્ઞાન અને એની સાથે શું શું પામે છે ? તે કયારે પામે છે ? કેવી રીતે પામે છે ? તેની પ્રક્રિયા બતાવતા પૂજ્ય ઉમાસ્વાતિ વાચકવર્યજી તત્વાથ ધિગમસૂત્રમાં જણાવે છે કે"मोहक्षयात् शान दर्शनावरणान्तरायसवाच्च केवलम्" થત મેહનીય કર્મના ક્ષય થયા પછી જ્ઞાનાવરણીય, દર્શના વગણી , અને અન્તરાય કમેને પણ ક્ષય થઈ જાય છે. અને આ ચારેના ક્ષયે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ વાતને તવાથધગમની અંતિમ કરિકામાં જણાવે છે કે
संसारबीज कात्स्न्येन, मोहनीय प्रहीयते ॥
ततोऽन्तरायशानघ्न-दर्शनघ्नान्यनन्तरम्। प्रहीयतेऽस्य युगवत, त्रीणिकर्माण्यशेषत: ॥ સંસારનું બીજ મહનીય કર્મ સર્વથા નાશ પામે છે. (૧ થી ૧૨મા ગુણસ્થાનક સુધી મુખ્યપણે મેહનીય કર્મ ખપાવવાની જ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ સાધના છે. ત્યાર બાદ તરત જ (તમુહૂર્ત પછી) જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ અને અંતરાય કર્મ એ ત્રણે કમે એકી સાથે સર્વથા નાશ પામે છે. ક્ષય થાય છે. આ જ વાતને દષ્ટાન્તથી સમજાવે છે
गर्भ सूच्यां विनष्टायां, यथा तालो विनश्यति। तथा कर्मक्षय याति, मोहनीये क्षय गते ॥
Page #553
--------------------------------------------------------------------------
________________
જેમ ગર્ભસૂચિને–મધ્યમાં રહેલા તંતુને નાશ થતાં સંપૂર્ણ તાડવા નાશ પામે છે, તેમ મેહનીય કમને ક્ષય (નાશ) થતાં શેવ સઘળાં કર્મોને ક્ષય થાય છે.
-
૮ કર્મ
- ૪ ઘાતી
-
૪ અપાતી
જ્ઞાના-દર્શના–મેહનીય–અંતરાય નામ – ગોત્ર - વેદનીય-આયુષ્ય ( ૮ કર્મમાંથી ૪ ઘાતી કર્મોને ક્ષબ થઈ જાય એટલે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી બીજા અઘાતી કર્મો બાકી રહે છે. તે નિવય વખતે ક્ષય થઈ જાય છે. એટલે ૮ કર્મનો ક્ષયે મેક્ષ થાય છે. ૧. મોહનીય કર્મના ક્ષયે – વીતરાગતા પ્રાપ્ત થાય છે. ૨. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે – અનન્ત(કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ૩. દર્શનાવરણીયંકમના ક્ષયે - અનન્ત(કેવળ) દર્શન,, ,, ૪. અન્તરાય કર્મના ક્ષય - અનન્તદાનાદિ લબ્ધિઓ શાંતિ
ઓ મળે છે. આ ચારે ઘાતી કર્મોના ક્ષયે આ અનતચતુષ્ટયીના ગુણે અનન્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને આત્મા સર્વજ્ઞ– સર્વદશી બને છે. ભલે બીજા ૪ અઘાતી કર્મો બાકી રહેવા છતાં એ કંઈ ખાસ નડતાં નથી. એ જ વાતને સમજાવતાં તવાર્થની અંતિમ કારિકાઓમાં કહે છે. -
Page #554
--------------------------------------------------------------------------
________________
ततः क्षीण चतुष्कर्मा, प्राप्तोऽथाख्यात संयमम् । बीज वन्धननिर्मुक्तः, स्नातकः परमेश्वरः ॥ शेष कर्म फलापेक्ष:, शुध्धो बुध्धा निरामय । सर्वज्ञ सर्वदशी च, जिनो भवति केवली ॥
આ પ્રમાણે ચારે ઘાતી કર્મોને ક્ષય થઈ જવાથી અનન્ત ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર)ને પામેલા અને બીજરૂપ મેહનીયાદી કર્મના બંધનથી મુકત તે મહાત્મા, સ્નાતક એટલે અન્તર્મલ (કર્મમલ) દૂર કરવાથી સ્નાન કરેલા અને પરમેશ્વર એટલે કેવળ જ્ઞાનરૂપ અધિ- વર્ય પ્રાપ્ત થવાથી પરમ એશ્વર્યવાળા - પરમેશ્વર બને છે, આ અવસ્થામાં તે મહાત્મા શેષ ચાર અઘાતી કર્મોના ઉદયવાળા હોવા છતાં મહાદિમલ દૂર થવાથી–શુધ, કેવળજ્ઞાનાદિ પ્રાપ્ત થવાથી બુધ-બાહ્ય–આત્યંતર સર્વ રોગના કારણે દુર થવાથી નિરામય, આ પ્રમાણે સર્વજ્ઞ, સર્વદશી, જિન – વીતરાગી, કેવળી બને છે. મેક્ષ શું છે ? મોક્ષ એટલે શું ? - “સ્ત્રમાં સાક્ષી છે તવાધિગમસૂત્રના દસમા અધ્યયનમાં મેક્ષ શું છે તે જણાવતાં કહ્યું, “તને એટલે સર્વ. સર્વથા, સંપૂર્ણપણે સર્વ કર્મોને ક્ષય એટલે નાશ તેનું નામ એક્ષ. સર્વ એટલે આઠ કર્મ. કારણ કર્મ આઠ જ છે. આઠથી વધારે કર્મ છે જ નહી. અનાદિકાળથી તથા ભૂતકાળનાં અનતા વર્ષોથી ચાલ્યા આવતે જીવ – કર્મના સંગને સર્વથા વિયોગ થ. બને સદંતર છૂટા પડવા તેનું નામ મેલ છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
નાક,
I III
lilli,
i.
:
it
જેમ સૂર્ય અને રાહુનું ગ્રહણ થાય અને પછી બન્ને સર્વથા છૂટા પડી જાય તે જ પ્રમાણે જીવ કર્મનું ગ્રહણ અનાદિકાળથી થયેલું છે. તેને સર્વથા વિચગ થવે તેનું નામ મોક્ષ. ૪ ઘનઘાતી કર્મોને ક્ષય કર્યા પછી, કેવળજ્ઞાની બન્યા પછી જે અઘાતી કર્મ શેષ રહ્યાં છે તેને પણ ક્ષય કર. અન્તમાં શૈલશીકરણ આદિની ક્રિયા કરીને એ અઘાતી કમેને પણ ક્ષય કરી સર્વથા કર્મના સંસર્ગથી મુકત થવું. છૂટા થવુ. અર્થાત હવે ૧ પણ કર્મના સૂકમ અંશને પણ સંબંધ ન રાખવે, તેનું નામ મેક્ષ, માટે જ “સવપાવપણાસ”, આ પદમાં સબ્ધ શબ્દ સુકાવે છે. સર્વ પાપકર્મને પ્રકૃષ્ટપણે નાશ આવે. અર્થ થાય છે. અને એ જ સવ અર્થમાં “ર” શબ્દ માય છે
Page #556
--------------------------------------------------------------------------
________________
સર્વથા કર્મનાશની સાથે સાથે જીવ અને શરીરને જે અનાદિ સંગ ચા આવતું હતું તેને પણ સર્વથા વિયેગ અથત હવે પછી કોઈ શરીર નહીં. શરીર નહિં માટે–કેઈજન્મમરણનહી. જન્મ મરણ નહીં એટલે કે પ્રકારનું સુખ–દુઃખ નહિં. માટે જ મેક્ષ એટલે કર્મરહિતપણું, જન્મ-મરણ રહિતપણું, અશરીરીપણું, સુખ-દુઃખ રહિતપણું, આત્માના સર્વગુણનું પૂર્ણપણું, આ મેક્ષ છે. મોક્ષ કે મુકતાત્મા કે છે તે વિષયમાં જણાવે છે કેसिद्धाण नस्थिदेहा, न आऊ न कम्म न पाणजोणियो। साइ अणता तेसि, ठिइ जिणिदागमे भणिया ॥
વાદિવેતાલ પય શાન્તિસૂરી મહારાજ જણાવે છે કેસંસારી જીવને જે શરીર, આયુષ્ય કર્મ, પ્રાણ,નિ સ્થિતિ આદિ હોય છે તેમાંનું સિધ્ધને કંઈ જ નથી હતુ. માટે સિધને શરીર નથી, આયુષ્ય નથી, કેઈ કર્મ, નવા, ૧૦ પ્રકારના પ્રણેમાંથી હવે કોઈ પ્રાણ નથી. ઉત્પન્ન થવા માટે કે એનિ નથી. અને તેમની સ્થિતિ આદિ-અનન્ત જિનાગમાં કહી છે, જયારે મેક્ષે જાય છે. ત્યારે સાદ-શરૂઆત. પરતુ ગયા પછી સદાના માટે અન્ત. અર્થાત અન્ત વિનાની અવસ્થા તે અનન્ત. હવે પછી મુકતાવસ્થાને અત કયારેય આવવાને જ નથી. માટે અન્તરહિત અનન્ત સ્થિતિ હોય છે. આ પ્રમાણે ના મૂળભૂત બે ભેદ કર્યા છે
Page #557
--------------------------------------------------------------------------
________________
સંસારી
સિંદ્ધ (મુકત)
સારીરી
અશારીરી આયુષ્યવાળે
આયુષ્ય વિનાને કર્મયુકત
સર્વથા કર્મરહિત જન્મ-મરણવાળે
સર્વથા જન્મ મરણરહિત સુખ-દુઃખવાળે
સુખ-દુઃખરહિત આનન્દઘન સંસારી અને સિદ્ધ આ બન્ને પ્રકારના માં આ મૂળભૂત તફાવત પાયાને છે. જીવવ એકસરખું હોવા છતાં આ અવસ્થા ભેદ છે.
સંસારની ચારે ગતઓમાં ૮૪ લાખ જીવ પેનિઓમાં પરિભ્રમણ કરવાનું જેણે સર્વથા બંધ કરી દીધું છે. હવે કમંજન્ય અનન્તા ભવે જેણે નથી કરવા. ભવ એટલે સંસાર, ભવ એટલે જન્મ-મરણના ફેરા. આ જેને સર્વથા નથી કરવા અને ચાર ગતિના ચક્રમાંથી જે સંસારમાં ઘાંચીના બળદની જેમ સતત પરિભ્રમણ કરી રહ્યો હવે તેને હવે ત્યાગ કર્યો અને તે અનાદિના ચક્કરમાંથી છુટકારો મેળવે છે. આ ચાર ગતિમાંથી બહાર નીકળે છે. જન્મ– મરણના આ ફેરામાથી બહાર નીકળે છે. અને સમ્યક્ દર્શનાદિ રત્નત્રયીની આરાધના
Page #558
--------------------------------------------------------------------------
________________
કરીને મોક્ષે જાય છે. “સચ્ચા સનસન =ારિત્ર િન” તાર્થના આ સુત્રમાં સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રાદિની સાધનાને મોક્ષ મેળવવાને મા કહ્યો છે. આ માર્ગે આમા મોક્ષે જાય છે.
*
* /
'
' '
'
1
- HE F//
T
'
NI , N , ,
T' ' THE
,
”
,
-
4
1
0
2
૭૧
Page #559
--------------------------------------------------------------------------
________________
ચાર ગતિમાં કઈ ગતિમાંથી મોક્ષ મળે
5 સ્વસ્તિ –સાથી એ જ ગતિને સૂચક છે. મનુષ્ય ગતિ - 1 – દેવ ગતિ
2
0
. નરક ગતિ
તિય ગતિ – U– નરક ગતિ
આ જ ગતિઓમાંથી દેવગતિમાંથી મોક્ષ નથી મળતું. વર્ગમાંથી સીધા મેક્ષે નથી જવાતું. યદ્યપિ પાંચ અનુત્તર વિમાનના દેવકે વિજય-વિજયાદિ સિધશિલાની બિલકુલ નીચે છે, નજીક છે, છતાં ત્યાંના દેવતાઓ સીધા મોક્ષમાં જઈ શકતા નથી. એ જ પ્રમાણે, સંપૂર્ણ દેવલોકમાંથી–દેવગતિમાંથી મોક્ષમા જઈ નથી શકાતું. કારણ ત્યાં ચારિત્ર-વિરતિ આદિ ધર્મને અભાવ છે. નરકગતિ અત્યંત દુઃખદાયી છે. દારૂ દુઃખે જ ભેગવવાના છે. ત્યાં નરકમાં પણ ચારિત્રતપાદિને કેઇ ધર્મ નથી. માટે નરકમાંથી પણ મેક્ષ સંભવ નથી તિર્યંચ ગતિમાં પશુ-પક્ષીઓના અને ધર્મની પ્રાપ્તિ થાય છે. પરંતુ મર્યાદા છે. પાંચમા ગુણસ્થાનકથી આગળ જ નથી વધી શક્તા. સમ્યકત્વ પામી શકે છે. વ્રત-નિયમ-પચ્ચખાણદિ કરી શકે છે. શ્રાવક જીવનની સમકક્ષ આવી શકે છે. પરતુ આગળ નથી વધી શકતા, સાધુ નથી બની શકતા અને ચારિત્ર વિના તે મેક્ષ સંભવ નથી.
Page #560
--------------------------------------------------------------------------
________________
આ ૪ ગતિમાં એક માત્ર મનુષ્ય ગતિ જ એવી છે કે જેનાથી આત્મા ક્ષે જઈ શકે છે. મનુષ્યને
બધી જ અનુકૂળતા મળી ચારિત્ર વિણ પણ ઈ નહિ મુક્તિ રે.
છે. માનવને જન્મ, અર્થ,
દેશ, આર્યકુળ, ધર્મશ્રવણ • કે
આ
ધર્મશ્રદ્ધા, આદિ પ્રાપ્ત થયા પછી ધર્માચરણ કરે. વ્રત-વિરતિધર શ્રાવક બનીને આગળ વધી ચારિત્ર સ્વીકારી સાધુ બન્યા પછી પણ અપ્રમા શુદ્ધ સાધુ બને. તપાદિની સર્વ સાનુકૂળતા છે. તે મનુષ્ય કરી શકે છે. અને પછી આગળ વધતાં આઠમા અપૂર્વ કરણ ગુણ
ઉપશમ શ્રેણી
/ શુદ્ધ પાણી
ક્ષપકશ્રેણી
શુદ્ધપાણી
કાદવક
કાદવકચરો
રવાના ઢગલા
પાણી નાખીને સળગતા બેલસા
ઠારી દેવાના
Jસળગતાનેલા 'બાવી રાખ્યા
Page #561
--------------------------------------------------------------------------
________________
સ્થાનકથી શ્રેણીના શ્રી ગણેશ કરે. શ્રેણી માંડે. બે પ્રકારની શ્રેણિ છે. એક ક્ષપક શ્રેણી અને બીજી ઉપરામ શ્રેણી.
બને પ્રકારની શ્રેણી સમજાવતા આ ચિત્રમાં બે પ્રકારનાં ચિત્ર છે. આના ઉપરથી બે પ્રકારના સ્વભાવવાળા જીવ સમજી શકાશે. ઉપશમશ્રેણીમાં કમેને સદંતર ક્ષય – નાશ કરવાની વૃત્તિ નથી. પરંતુ કર્મો દબાવવાની વૃત્તિ છે. દા. ત., જેમ પાત્રમાં કાદવ-કચરો નીચે બેસી જાય અને ઉપર ઉપર શુધ્ધ પાણી દેખાય પરંતુ શા કામનું ? પીવા જતાં પાત્ર હલી જતાં ફરી પાણી ડહેબ.ઈ જશે. બીજા દષ્ટાન્તમાં સગડી છે. સળગતા અંગાર ઉપર રખવા નાંખીને ઢાંકી દેતાં આગ સદ તર ઓલવાઈ નહીં જાય પરંતુ આ દર તે બળતી જશે. અને જે ઉપર હાથ મૂકવા ગયા તે થેડી વાર પછી રખ્યા ખસી ગયા પછી દઝવાને પ્રસંગ આવશે. એમ ઉપશન શ્રેવીવાળ પણ કર્મોને દબાવતા જાય છે. પરંતુ રોગની જેમ કયારેક ઉથલે મારીને અમને પાડી નાખે છે. એના કરતાં ક્ષપક શ્રેણીવાળે જીવ ઉત્તમ છે. તે સગડી ઉપર રાખના બદલે પાણી નાંખીને અંગારાને સાવ એ લવી નાંખે છે. તેમજ ઉકાળીને-પાણી ગરમ કરીને બીજા પાત્રમાં શુ જલ લઈને કચરો કાઢી નાંખે ને પછી ઉગમાં લે છે. એટલે હવ કચરે ન હોવાથી ડોળાવાને પ્રશ્ન જ નથી રહેતું.
આ પ્રમાણે ક્ષપકશ્રેણીવાળે. આત્મા સદંતર સર્વથા કર્મોને ક્ષય કરતા-કરતા જ આગળ વધે છે. અને એમ કરતાં-કરતાં એક દિવસ સર્વ કમેને ભુકકો બોલાવીને કર્મ રહિત શુધ, બુધ, મુક્ત બની જાય છે,
Page #562
--------------------------------------------------------------------------
________________
મેક્ષે જવા માટે આટલુ તે જરૂરી છે
ત
સવ” પ્રથમ મનુષ્યતિ તે જોએ જ. પણ પંચેન્દ્રિય પશુ', સતીપણુ, ત્રસપણુ, ભવ્યત્વપણું, ક્ષાયિક સમ્યકત્વ પણ જોઈએ. મણાહારીપણુ, થાખ્યાત ચારિત્ર જોઇએ. અને આગળ વધતાં કેવળજ્ઞાન,કેવળદર્શીન તથા વીતરાગતા પણ અદ જોઇએ. આટલુ તા અહીંયાં જ પ્રાપ્ત કરવુ પડે. ૧૪ વ ણામાંથી આટલું. તે અનિવાર્ય પણે મેક્ષે જવા માટે જોઇએ જ. આામાંની ૧ પણ વસ્તુને અભાળ હેય તે જીવ માક્ષે ન જઈ શકે. અને કેવળ જ્ઞાનાદિ થઈ ગયા પછી તે અવશ્ય માક્ષે જાય જ. કારણ, કેવળજ્ઞાનાદ્ધિ અપ્રતિપાતિ છે,
.
આ ચિત્રમાં ખતાવ્યા પ્રમાણે પંચ પરમેષ્ટિમાં સિદ્ધ પદ સર્વોપરિ પદ્મ છે. સાધુ બનીને પણ સિધ્ધ થઈ શકાય છે. ઉપાધ્યાય થઈને પણ સીધા મેક્ષે જઈ શકાય છે. આચાય મનીને પશુ મોક્ષે જઈ શકાય છે. અને સાધુમાંથી ઉપાધ્યાય, એમાંથી આચાય અને એમાંથી અરિહુ ત બનીને પણ મેક્ષે જઈ શકાય છે. સરવાળે જવુ તે બધાને મેક્ષે જ છે અને મેક્ષે જવા માટે આ ચાર જ મુખ્ય વધે છે, ભૂતકાળમાં જે અનન્તા મેક્ષે ગયા છે, તે બધા ા ૪ પદો ઉપરથી જ માક્ષે ગયા છે. સાધુ તે પ્રથમ મૂળભુત પાયાનું પદ્મ છે. અરિત થઇને મેક્ષે ગયેલા વધુ ચેડા, તેથી વધારે આચાય થઇને, તેથી વધારે ઉપાધ્યાય થઇને અને ૌથી વધારે સાધુ થઇને મેક્ષે ગયેલા અનન્તા છે. માટે જ કહ્યું કે “કાંકરે....
૭૫
Page #563
--------------------------------------------------------------------------
________________
કાંકરે સિધયા અનન્તા” વિધ ક્ષેત્રની ભુમિ કેટલી પવિત્ર છે કે જ્યાંથી અનન્તાત્માએ મોક્ષે ગયા છે !
મોક્ષે જનારાએ, ગલાઓ આ પાંચ જ મુખ્ય પરમેષ્ટિ છે. માટે જ નવકાર મહામંત્રમાં આ પંચ પરમેષ્ઠિને જ સ્થાન આપવામાં આવેલ છે. માટે જ આ પંચ પરમેષ્ઠિને જ નમસ્કાર થાય. માટે નવકાર મહામંત્રનું સ્મરણ નમસ્કાર અવશ્ય કરણીય છે.
અન્ત સમયે કોઈ પદ્માસનમાં બેઠં–છેઠા ધ્યાનમાં મેસે જાય, કેઈ કાર્યકર્ણમુદ્રામાં ધ્યાનમાં મેક્ષે જાય. કેઈ સંથારે કરી ગયા હોય અને સૂતા સૂતા મોક્ષે જાય. તે પણ જઈ શકે છે. એ નિયમ છે કે, મોક્ષગમન સમયે અને જે કાયા, શરીર છે તે સ્થિર કરી દે. રીલેશીકરણા કરે. ગે રૂંધી લે. અને શરીરના પોલાણ ભાગે પૂરીને આત્મા એક ઘનાકાર સ્થિર બને છે.
સંસારી શરીરધારી જીના મક્ષપ્રાપ્તિ વેચે શરીર જઘન્યથી ઓછામાં ઓછા ૨ હાથની કાયા અને ઉત્કૃષ્ટમાં ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જ મે ક્ષે જઈ શકે. પરંતુ તેથી ઓછી ૧ હાથની કાયાવાળા મોક્ષે ન જઈ શકે છઠ્ઠા આમાં બધા હાથની કાયાવાળા જ જીવે છે. માટે તેમની મેક્ષે જવાની
ગ્યતા જ નથી. ૫૦૦ ધનુષની કાયાવાળા રાષભદેવાદિ ક્ષે
ગયા,
મેક્ષે જાય ત્યારે શરીરની જે અવગાહના (ઊંચાઈ પ્રમાણ) હોય તેને ૧/૩ ભાગ ઘટી જાય છે. એટલા પ્રમાણમાં આત્મા
Page #564
--------------------------------------------------------------------------
________________
મેક્ષમાં રહે છે. મોક્ષમાં જે માત્ર આત્મસ્વરૂપે રહે છે ત્યાં તેની અવગાહ અહીંયાં જે અન્તમાં શરીર હતું તેનાં ૧/૩ ભાગમાં જ રહે છે. દા. ત. ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળું શરીર હોય તે તેને ૧/૩ ભાગ એટલે ફક્ત ૧ હાથ આટલું રહે. અને દા. ત., ૨ હાથ પ્રમાણુ શરીરની અવગાહના હોય તે તેને ૧/૩ ભાગ એટલે ફકત ૧ હાથ ૮ અંગુલ
BIA.
Page #565
--------------------------------------------------------------------------
________________
પ્રમાણે જ રહે એટલી જગ્યા મોક્ષમાં આત્મા છે. અર્થાત એટલા ક્ષેત્રમાં બિરાજે, થિર રહે. માટે ક્ષેત્ર દ્વાર પ્રમાણે મુકતાત્માની અવગાહનાને વિચાર કર્યો. આત્માનું મોક્ષગમન -
ચૌદ રાજલેકના આ બ્રહ્માણ્ડમાં તે સતત જેનું એક લેકમાંથી બીજા લકમાં, એક ગતિમાંથી બી જી ગતમાં રિ ભ્રમણ થતું જ હોય છે. કેઈ જીવ ઊ લેક–દેવલેકમાંથી મરીને તિલકમાં આવીને જન્મે છે. કેઈ અપેકમાંથી આવીને મનુષ્યલોકમાં જન્મે છે. તિર્યંચગતિના એકેન્દ્રિય – બેઈન્દ્રિયના છે પણ મૃત્યુ પછી વિહાયે ગતિ કર્મ પ્રમાણે એક લેકમાંથી બીજા લેકમાં આવી જન્મે છે. એમ જન્મમરણ સતત સંસારમાં ત્રણે લેકમાં ગમનાગમન ચાલુ જ છે. તે ગત સૂયક આ ચિત્રમાં મૃત્યુ પછી ગમન દર્શાવવામાં આવ્યું છે. એમાં કેને કેટલા વફા કરવા પડે છે? તથા કટલે સમય લાગે છે? તેને ખ્યાલ આવશે. પરંતુ મે જનાર એક જ આત્મા એ છે જે સીધે ઉપર જાય છે.
તરનતકૂદ જીત્યા વાતા” ૨૦कृत्स्न कम क्षयादू , निर्वाणमधिगच्छति । यथा दग्धेन्धना वन्हिनिसपादानसन्तति ॥
સર્વ કમેને સર્વથા નાશ થતાં જ આત્મા લેકાન્ત લેકના અન્ન સુધી ઉપર જાય છે. જેમ નાંખેલાં બધાં લાકડાં બળી જવાથી, લાકડાં વગર મળી રહેલા અગ્નિની જેમ સર્વ
Page #566
--------------------------------------------------------------------------
________________
કમેને ક્ષય થવાથી સંસારમાં મૂળ કારણેની પરંપરાથી રહિત બનેલ તે આત્મા નિર્વાણ પામે છે, મોક્ષે જાય છે.
*
ITI
= =
=
=
= =
1
આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક ખાલી માટલું ઊંધું કરીને 1 માં પાણીમાં ઉતારવામાં આવે છે. II માં તેના ઉપર માટીના થર કરેલા છે. નં. III માં ઘડો તળિયે છે. v માં તેના ઉપરથી માટીના થર પાણીમાં ઓગળવામાં માંડયા. અને માટીના થર સર્વથા પાણીમાં ઓગળી જતાં... ઘડા ઉપર
Page #567
--------------------------------------------------------------------------
________________
બિલકુલ ભાર–વજન ન રહેતાં
વજન વિહીન અવસ્થામાં તે ઘડા ( V પ્રમાણે ) સીધા ઉપર આવશે. કયાં સુધી ઉપર આવશે ? પાણીની સપાટી સુધી અને એ ઘડાને કણ ઉપર મેકલે છે? કોઇ નહીં. માટીના થરના ભાર એગળતાં વજન વિહીન થતા સ્વય' પેાતાની મેળે જ તે ઉપર આવે છે, જેમ એક પપેટા સીધા ઉપર આવે છે.
એ જ પ્રમાણે આત્મા પણ એના ઉપર ભારરૂપ રહેતાં આઠે કર્માંના સદંતર સવથા નાશ-ક્ષય થઈ જવાથી, કમના ભારથી રહિત, સવ થા વજન વિહીન અવસ્થામાં, કેમ રહિત બનીને સ્વય' ઋજુ ગતિએ સીધા ઉપર જાય છે, ઊર્ધ્વગામી અને છે, ॰' 90' ના કાટકોણની જેમ સરલ(ઋતુ) ગતિએ સીધી ગતિએ લેકના અન્તભાગ સુધી ઉપર જાય છે. આ સહજ સ્વાભાવિક ગતિએ જીવ જાય છે, એમાં માત્ર ૧ સમય ૪ લાગે છે. સમયાન્તર પણ થતા નથી. અને એ જ સમયે જીવ જઈને સિદ્ધશિલા ઉપર સ્થિર થઈ જાય છે.
૦
Page #568
--------------------------------------------------------------------------
________________
(૧) પૂર્વ પ્રાગનું દ્રષ્ટાત
कुलालचक्र दोलायोः मिथौ चापि यथेष्यते । पूर्व प्रयोगाद् कर्मे ह, तथा सिध्धगतिः स्मृताः॥
પૂર્વ પ્રયાગ–એટલે પહેલાના વેગથી પ્રેરણા વિના પણ થાય છે. જેમ કુંભાર ઘડે બનાવે છે ત્યારે ચક્ર-ચાકડો ગોળ ગોળ ફરે છે. હિંડોળે હાલે છે. બાણું એકધારું જાય છે આ બધામાં પૂર્વ પ્રાગ અર્થાત્ પહેલાંથી આપવામાં આવેલ વેગ કારણ છે. પૂર્વના ગ વ્યાપારની અસરથી રિદ્ધિ ગતિએ જીવની ગતિ થાય છે. (૨) અસ ગનું દ્રષ્ટાંત- -
मृल्लेप सङग विनिमाक्षाद्, यथा दृष्टास्वलावुन । कर्मसङगविनिमाक्षात, तथा सिद्धगति : स्मृता ॥
એક તુંબડી ઉપર માટીને લેપ કરીને ભારે બનાવીને ઊધી પાણીમાં નાંખી હોય. અને પછી માટીને લેપ પાણીમાં ગળી જતા ભાર દુર થતા, તુંબડી પોતાની મેળે ઉપર આવે છે. તેમ કર્મને લેપ–ભાર અહીં દુર થતા સિદ્ધાત્મા સીધે ઉપર જાય છે. (૩) બધ છેદનું દ્રષ્ટાન્ત
एरण्ड यन्त्रपेडासु, बन्धच्छेदाद् यथा गति : । कर्मबन्धविच्छेदात्, सिध्धस्यापि तथेष्यति
એરંડફળ, યંત્ર અને પેડાનું બ ધન દાતાં અનુક્રમે બીજ, કાષ્ઠ, પેટાપુદની તુરત ઉપર ગતિ થાય છે. એ જ પ્રમાણે કર્મને લેપ દુર થતા હળવે બનેલે આત્મા તુરંત ઉપર જાય છે. ઉર્ધ્વગામી બને છે.
Page #569
--------------------------------------------------------------------------
________________
(૪) ઉર્ધ્વગૌરવનું દષ્ટાંત
उर्ध्वगौरव धर्माणी, जीवा इति जिनोत्तमै : । अधेोगौरव धर्माण : पुद्गला इति चोदितम् ॥
શ્રી સર્વજ્ઞ જિનેકવર ભગવંતે કહ્યું છે કે, જીવે ઉચે જવાના સ્વભાવવાળા હોય છે. ઉર્ધ્વગામી પણ એ આત્માને સ્વભાવ વિશેષ છે. જ્યારે પુગલે અગામીઅથાત નીચે જવાના સ્વભાવવાળા હોય છે. દા. ત–
यथा अधस्तिर्यग" च लोष्ट वाग्निवीतय: । स्वभावतः प्रवर्तन्ते, तथा गतिरात्मनाम् ।।
જેમ સ્વભાવથી પત્થર નીચે જાય છે, વાયુ તિર્યંગ તિછી ગતિ કરે છે, અગ્નિ ઉચે ગતિ કરે છે. આ બધાના સ્વભાવ છે. તેમ આત્માને ઉંચે જવાને સ્વભાવ છે. ધુમડાની જેમ આત્મા પણ કર્મોને બાળીને ઉપર જ જવાના સ્વભાવવાળે છે.
તે પછી એ પ્રશ્ન ઉભું થાય છે કે જે સ્વભાવથી જ આત્મા ઉર્ધ્વગામી છે તે નરક વગેરેમાં નીચે કેમ જાય છે? આને ઉત્તર આપતા જણાવે છે કે
अतस्तु गतिकृत्य मेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच्य, प्रयोगाच्य दिप्यते ।।
આત્માની જે સ્વભાવથી વિરૂદ્ધ નીચે આદિ જે ગતિ થાય છે તે કર્મને કારણે છે. કર્મ-(ક્રિયા) પ્રતિઘાત (ભરત
Page #570
--------------------------------------------------------------------------
________________
આાર્તિને) અને પ્રયાગ (પુરૂષની મિચ્છા પ્રમાણે) આ મુખ્ય ત્રણ કારણેાથી સ્વભાવ વિરૂધ ગતિ થાય છે. કમ'નુ' કારણ બતાવતા કહે છે કે,
अधस्तिर्य गथे ' च, जीवानां कर्मजा गति: । अर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥
કમ ગ્રુત સ'સારી જીવાની કમના કારણે ઊવ', (ઉપર) અધેા (નીચે) અને તિછી એમ ત્રણે ગતિ થાય છે. પરન્તુ જો કમ ન હોય તા જીવની પેાતાની સ્વાભાવિક ઊધ્વગતિ થાય છે. મૂળમાં આત્માના ! શુદ્ધ સ્વભાવ છે. પરન્તુ કેમ ના ભારના કારણે ખધુ ઉલ્ટુ થાય છે, અને એ જ ક્રમના નાશ થાય એટલે જીવાત્માના સ્વસ્વભાવાનુસારે મને છે.
द्रव्यस्य कर्मणो यद्वदुत्पत्यारम्भवीतय: । સમ' તથૈવ સિધ્ધસ્ય, પત્તિ-મૈાક્ષ-માયા ઃ ।।
જેમ એક દ્રવ્યની ક્રિયાની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ (ઉત્પા—ચય-ધ્રૌવ્પપણુ) એક સાથે થાય છે. એક સમયે ડાય છે. એ જ પ્રમાણે સિદ્ધ જીવના ગતિ, મેાક્ષ, અને ભવક્ષય એ ત્રણે ભાવા એક સાથે જ થાય છે. જે સમયે ભવના ક્ષય, એજ સમયે ગતિ અને ૧ સમયની ગતિમાંજ મેક્ષે જીવ સ્થિર થઈ જાય છે.
કદાચ મનમાં એવા પ્રશ્ન ઉત્પન્ન થશે કે આ એક સાથે ૧ સમયમાં તે ત્રણે કેવી રીતે બને ? સંભવે ?....તેના ઉત્તર એક દૃષ્ટાન્તથી આ પ્રમાણે છે.
૮૩
Page #571
--------------------------------------------------------------------------
________________
કાઠિ વિનાશા, નકારાતમારિદ युगपत भवतो यद्वद, तथा निवॉण-कर्मणाः ।।
જેમ પ્રકાશની ઉત્પત્તિ અને અંધકારને નાશ આ બેમાં પહેલા-પછીને કેમ નથી સંભવતે, અર્થાત જેવી પ્રકાશની ઉત્પત્તિ થઈ કે તેની સાથે જ અંધારાને નાશ થયે. બને એકી સાથે જ થાય છે. તે જ પ્રમાણે સર્વ કર્મને નાશ (ક્ષય) નિર્વાણ-મેલની ઉત્પત્તિ એ બન્ને એકી સાથેજ થાય છે. માટે જ કર્મક્ષય, ભવક્ષય, ઉર્ધ્વગતિ અને મેક્ષમાં સ્થિર થવાનું એક સાથે જ થાય છે. એમાં સમયાન્તર નથી.
આ પ્રમાણે સર્વ કર્મક્ષય થતાની સાથેજ ૧ સમયમાં જીવાત્મા ઉર્વગમન પૂર્વક ગતિ કરે છે. અને સાતરાજ લેક જેટલું અન્ડર ૧ સમય માત્રમાં જાય છે. અને લોકાને સ્થિર થાય છે. અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે આટલી ઝડપી ૧ સમમાં ૭ રાજલોકની ગતિથી જીવ જાય છે તે પછી લોકાન્ત અટકી શા માટે જાય છે ? હજી આકાશ તે આગળ અનન્ત છે. અલોકાકાશ આગળ અનન્ત છે. અને લોકાની અંદરને આકાશ હોય કે અલોકને આકાશ હોય બનેમાં કઈ તફાવત નથી. આકાશ દ્રવ્ય તરીકે અને એક સરખા છે. તે પછી જીવ હજી આગળ અલોકમાં કેમ નથી જતો? અને લોકના અગ્રભાગે કેમ અટકી જાય છે?
આ પ્રશ્નને ઉત્તર આપતા જણાવે છે કે.... ततोडप्युवं गतिस्तेषां, कस्मान्नास्तीति चेन्मति : । धाँस्ति कायस्याभावात् , सहि हेतुर्ग ते : पर : ॥
Page #572
--------------------------------------------------------------------------
________________
અલકાશ
અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય મોક્ષગમન
જ્યાશ
જીવ
૮૫
--
ચા
« "$ &j c{{
લાકાર
આ ચિત્રમાં નજર કરશે તે ખ્યાલ આવશે કે અનન્ત લોકના કેન્દ્રમાં ૧૪ રાજલોક પરિમિત ક્ષેત્રવાળા લોક છે. લોકમાંના આકાશને લેાકાકાશ અને તે લેાકની બહારના આકાશને અલોકાકાશ અથવા શૂન્યાકાશ કહેવાય છે. શુન્યાકાશ એટલે જ્યાં કંઇ જ નથી. લેકાકાશમાંજ ગતિ સહાયક ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે, સ્થિતિ સહાયક અધર્માસ્તિકાય દ્રવ્ય છે. જીવે છે. પુદ્ગલ દ્ર છે.
Page #573
--------------------------------------------------------------------------
________________
ત્રનાડીમાં રહેલા ત્રસ જેમાંથી કોઇ 1 જીવ તિષ્ઠકના અઢી દ્વીપમાંથી કર્મક્ષય કરી બેસે જાય છે ત્યારે ધમાંતિકાય નામનું દ્રવ્ય ગતિમાં સહાય કરે છે. આ બધા દ્રવ્ય વિષ્કભાકાર પ્રમાણ ૧૪ રાજલક પરિમિત ક્ષેત્રમાં જ છે. તેની ઉપર તે છે નહીં. જે અલેકમાં પણ ધમ સ્તિકાય દ્રવ્ય હેત તે તે જવ અલકમાં પણ ગતિ-ગમન કરત. પરંતુ આ ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય અલેકમાં નથી. માટે જીવ અલાકમાં ગતિ નથી કરતા. લેકને છેલ્લે છે. જ્યાં છે. જ્યાં સુધી ધમસ્તિકાય, અધર્મારિતકીય નામના કળે છે, ત્યાં સુધી જ જીવ ગતિ કરે છે. અને તે અધમસ્તિકાય દ્રવ્યની સહાયથી ત્યાં સ્થિતિ થઈ જાય છે. જીવ શેકાઈ જાય છે. પછી આગળ નથી જ. કારણ કે હવે આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય જ નથી માટે, એટલે એ લેકના અન્ત ભાગે અથવા લોકના અગ્ર ભાગે એમ બન્ને કહીએ તે ચાલે) ત્યાં જઈને જીવ સ્થિર થઈ જાય છે. સિધ્ધ ભગવંતની સ્તુતિ કરવા માટે આ પ્રમાણે શબ્દ વપરાય છે.
सिद्धाण, बुद्धाण, पारगयाण', परवरगयाण', । लोअम्ग मुवगयाण, ना सया सव्व सिद्वाण ॥
સિદ્ધ થઈ ચૂકેલા, બુધ પરમજ્ઞાની બનેલા. સિદ્ધોનું સ્થાન-સિદ્ધશીલા.
तन्वी मनोज्ञा सुरभि :, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लाकमुनि व्यवस्थिता ॥
Page #574
--------------------------------------------------------------------------
________________
સર્વ કર્મ રહિત બનીને અન્તમાં દેહ છોડીને મુકતાત્મા એક સમયાવછેદે કરીને લોકના અન્ત (લોકના અગ્રભાગે) જઈને સ્થિર થાય છે. સૂમ, મનેહર, સુગંધી, પવિત્ર અને પરમ પ્રકાશમય પ્રાગભારા નામની પૃથ્વી લોકના અગ્રભાગે રહેલી છે. ત્યાં જઈને સ્થિર થઈ જાય છે. જેને “સિધશિલા” એવું નામ આપવામાં આવ્યું છે. અર્થાત જ્યાં ફક્ત સિધે જ બિરાજમાન છે. એવી પૃથ્વી તે સિધશિલા અર્ધ ચન્દ્રાકાર જેવા આકારવાલી અને ૪૫ લાખ જિનના વિસ્તારવાલી છે. કારણ એ છે કે મેક્ષમાં આવનાર છ ૪૫ લાખ યેજન પ્રમાણ વિસ્તારવાલા અઢી દ્વીપમાંથી જ આવે છે. મુક્તાત્મા ૯૦ ડીગ્રના કાટકણુની સીધી દિશાએ જ જાય છે. માટે જે આત્મા જ્યાંથી જે ક્ષેત્ર-ભૂમિમાંથી જશે તે સિધાત્મા ઠીક સીધે તે ભૂમિની ઉપર જ સ્થિર થશે. દા. ત. સમેત શિખર તીર્થ ઉપરથી ૨૦ તીર્થકર ભગવંત મોક્ષે ગયા છે.
પાર્શ્વનાથ હિલ” પાર્શ્વનાથની જે ટુંક છે. જયાં નીચે ભોંયરામાં એક મોટો શ્યામ-કાળે પત્થર છે. આ શિલા ઉપર કોત્સર્ગ કાનમાં ઉભા-ઉભા પાર્શ્વનાથ ભગવંતે ધ્યાનમાં અંતિમ અઘાતી કર્મો ખપાવ્યા અને સર્વ કર્મ રહિત બનીને સીધા મેક્ષે ગયા તે તેમને આત્મા એ પાર્શ્વનાથની ટુંકના સીધા ૯૦ ડી9િ ઉપર જ સ્થિર રૂપે બીરાજમાન છે. એ જ પ્રમાણે વિશે–વીશ તીથ કરે, સર્વ સાધુઓ અદિ મહાવીર સ્વામી ભગવાન પાવાપુરી નગરીમાં અન્તમાં જ્યાંથી દેહ છેડીને આત્મા મેલે ગમે તે સ્થાનની રીધા ઉપર છે. માટે
Page #575
--------------------------------------------------------------------------
________________
આ પાવાપુરી સમ્મેત શિખર આદિ પવિત્ર તીથ ધામ છે. નિર્વાણ ભૂમિ છે. કલ્યાણક ભૂમિ છે.
જેમ વરસતા વાદળા જ્યાં હાય તેની નીચે જઈને ઉભા રહીએ તેા પાત્રમાં પાણી પણ ભરાય. નહી'તર વરસાદ સમુદ્રમાં વસતા હોય અને આપણે આપણાં ઘરમાં પાત્ર હાથમાં લઈને ઉભા હાઇએ તે પાત્ર કયાંથી ભરાય ? ન જ ભરાય. પરન્તુ એ વરસતા વાદળા નીચે જઈને ઉભા રહીએ તા હમણા ભરાઈ જાય. એ જ પ્રમાણે જે સિધ્ધક્ષેત્ર છે, નિર્વાણ કલ્યાણક ભૂમિ છે ત્યાં જઇને તીથ યાત્રા કરવાથી સિધ્ધ ભગવંતાની સાક્ષાત કૃષામાં ન્હાયા જેવા આનન્દ પ્રાપ્ત થાય છે. સીધી સાક્ષાત કૃપા પ્રાપ્ત થાય છે. અને જ્યાં કાંકરે....કારે....અનન્તા સિધ્યા એવા સિદ્ધ ક્ષેત્રની યાત્રાનુ વધુ મહત્વ આ જ કારણે છે કે અહીથી અનન્તા આત્માએ સિદ્ધ થયા છે, જાણે માથા ઉપર છત્ર ધારણ કર્યું છે, છત્રી રાખી હાય, એવી ખુલ્લી છત્રીના જેવા આકારવાળી જે સિદ્ધશીલા છે ત્યાં સિદ્ધાત્મા બિરાજમાન છે. ઠીક એમની નીચે એ ભુમિમાં જવાથી જ્યાંથી જે ભુમિમાંથી આત્મા સિદ્ધ થયેા છે, ત્યાંના પવિત્ર શુદ્ધ પરમાણુએ પણ ઘણી સારી અસર કરે છે. જાણે ઉપરથી વરસતા ગંગા (કૃપા— આશીર્વાદ)ના ધોધમાં ન્હાયા એવા અનુભવ થાય છે, માટેજ આવી કલ્યાણુક ભૂમિની તી યાત્રાએ જવાનુ વિધાન છે, સિદ્ધશીલા ૪૫ લાખ યાજનના જ વિસ્તાર પ્રમાણની શા માટે? એવા પ્રરત્નના ઉત્તરમાં ખાસ કારણ એ જ છે કે, નીચે મનુષ્યલેાક જ્યાંથી મેક્ષે જવાય છે તે દ્વીપ સમૂદ્રોનુ
ર
Page #576
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્ર પણ ફકત ૪૫ લાખ જન પરિમિત જ છે. એમાંથી જ જી ક્ષે જાય છે. એની બહારના અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં તે ફકત તીયની વસતિ છે. અઢીદ્વિીપની બહાર મનુષ્ય નથી. અને મનુષ્ય સિવાય બીજી કોઈ પણ ગતિમાંથી, બીજે કેઇપણ પશુ-પક્ષી–દેવનારક તે મેક્ષે જાય જ નહી. તેમને તે સવાલ જ નથી. માટે અઢીદ્વિીપ ૪૫ લાખ જન પરિમિત મનુષ્ય લોકના માપ પ્રમાણ ૪૫ લાખ જનની જ છે. મેક્ષમાં સિધાત્મા કેવી રીતે રહે છે ?
આત્મા તે જેતે સ્વરૂપ પ્રકાશમાન છે. જેમાં એક પ્રકાશને ગળે નાના-મોટા સાધનમાં રાખવામાં આવે (ચિત્રમાં બતાવ્યા પ્રમાણે) તે તેને પ્રકાશ તેને મળેલા નાના–મેટા
\T
\
|
'',
17.
' /
111/
j////
)
/
))]]\
1TTU
'//
\\\//
ક
(IT),
:/11)
, TILITY
જ
કા ) :
\\/ 1 //
11
////T' ''
૧YUUU/,
' '
/
-
'/
////
-
Tiા
íIN/
( NISK
'
//
* IIIIIIMS */ / ////// \\\
Y iN
//ily
//, 'જીy
જ
Page #577
--------------------------------------------------------------------------
________________
ક્ષેત્રમાં જ પ્રસરીને રહેશે, પરન્તુ દીવાને (ગેાળાને) કોઈ ફરક નથી પડતા. એટલુ જ નહી, પરન્તુ એક જ રૂમમાં જો ૧ હજાર ગાળા લગાડયા હૈાય તે પણ બધાના પ્રકાશ એક જ રૂમમાં રહી શકે છે. એક ગાળાના પ્રકાશ ખજામાં, ભીજાને ત્રીજામાં, ત્રીજાને ચે થામાં એમ અન્યોન્ય-પ૫ર મળીને
રહી શકે છે. અથવા જેમ એક સાથે ૫-૬ દીવડાઓ ભેગા કરીએ તા તે બધાની યાતિ એક બીજામાં મળી જાય છે. મળ્યા પછી આપણે પારખી પણ નથી શકતા. પરન્તુ જયારે દીવડાઓને છૂટા પાડીએ છીએ ત્યારે બધાની ન્યાતિ પણ સ્વતંત્ર છુટી પડી જાય છે. અને તેના પ્રકાશ પણ છુટા પડી જશે. એ જ પ્રમાણે મેક્ષમાં અશરીરી એવા
પણ
આત્મા પ્રકાશપુજ જેવા જ છે. બધા દીવડાઓની જ્યાત જેમ ભેગી થઈને રહી છે તેમ અનેક સિદ્ધોના આત્માએ પણ એકબીજામાં સમાઈને રહી શકે છે. પરન્તુ અવ્યાબાધપણું હાવાથી ક્યાંય કોઇને પણ ખાષ થવાને સંભવ નથી. એક સ્થાનેથી એક આત્મા સિદ્ધ થયે. પરન્તુ કાળાન્તરે એ જ સ્થાનેથી બીજો આત્મા પણ સિદ્ધ થઈ શકે છે, ફરી કેટલાક વર્ષો પછી બીજો, ત્રીજો, ચેાથે ફરી કાળાન્તરે પાંચમેા-છઠ્ઠો સિધ્ધ થઈ શકે છે. એમ, કાળ અનન્ત છે. અને જીવા પણ
૯૦
Page #578
--------------------------------------------------------------------------
________________
અનન્ત છે. એક જ ક્ષેત્ર, ભૂમિમાંણે અનેક મેક્ષે જઈ શકે છે. અને બધા જ સીધા-સરલ જુગતિએ જઈને લઇને સ્થિર થાય છે.
આ પ્રમાણે સિધ્ધ થતા જાય છે તે સિદ્ધ થનાર, મે ક્ષે જનાર આત્માઓમાં અન્તર પડે તે પણ કેટલું? જઘન્ય (ઓછામાં ઓછું) ૧ સમયનું અંતર પડી શકે છે. એકવાર આંખ બંધ કરીને ઉઘાડીએ એટલા ૧ પલકારામાં તે અસંખ્ય સમયે વીતી જાય છે. એમાં ૧ સમય જેટલું જ જઘન્ય અન્તર પડી શકે છે. અર્થાત ૧ સમયે એક સિધ્ધ થયા પછી બીજે તરતના બીજા સમયે સિધ થઈ શકે છે. જોકે એક સમયે ૧૦૮ સિદ્ધ થયા એ અચ્છેરારૂપ પ્રસંગ પણ બને છે. એ જ પ્રમાણે ઉત્કૃષ્ટથી વધુમાં વધુ એક સિદ્ધ થયા પછી બીજાને સિધ્ધ થવામાં આંતરુ પડે તે વધુમાં વધુ છ મહિનાનું આંતરુ પડે પણ તેથી વધારે નહિ. અર્થાત દર ૬ મહિને ૧ આત્મા તે અવશ્ય મેક્ષે જાય જ. આ પ્રમાણે અનન્ત પુદ્ગલ પરાવર્ત કાળ વીતી ગયા છે. માટે અનન્ત આત્માઓ મોક્ષે ગયા છે. એસયુકિતક સિદ્ધ થાય છે. માટે સિધશિલા ઉપર પહેચેલા સિંધ પરમાત્માઓ પણ અનન્તા છે. “ના સિક્કા
તથા સંવ સિદ્ધા” ના પવિત્ર ટુંકા મંત્રથી એક વાર બાલવા માત્રથી પણ અનન્તા સિદધેને એક સાથે નમસ્કાર થાય છે,
સિદ્ધાત્માને મનન્ત ઉપકાર–
: ૯૧ate
Page #579
--------------------------------------------------------------------------
________________
આ સૃષ્ટિના નિયમની એવી વ્યવસ્થા છે કે એક આત્મા જ્યારે સિધ્ધ બને છે, મેક્ષે જાય છે ત્યારે જ નિદમાંથી એક આત્મા સંસારમાં આવે છે. નિગોદ જે મૂળભૂત જીવરાશિ છે, જેની ખાણ છે. તે અવ્યક્તાવસ્થા જેવી સૂક્ષમ અવ્યવહાર રાશિમાંથી ૧ નિમેદને જીવ બહાર નીકળે છે. અને તે આત્મા હવે સંસારના વ્યવહારમાં ચારે ગતિ અને પાચે જાતિમાં પરિભ્રમણ કરશે.
જેમ એક માતા ન હતા તે આપણને જન્મ કોણ આપત ? એમ ૧ આત્મા સિધ ન થયે હેત તે આપણું જે જીવ નિગેદમાંથી બહાર જ કયાંથી આવ્યા હતી માટે નિગેદના ગળામાંથી આપણને જન્મ અપાવી નિગાદપણું છેડાવનાર માતા તુલ્ય કોઈ હોય તે તે એક માત્ર સિધ્ધાત્માજ છે. માટે સિદ્ધાત્મા માતા સમાન પૂજય છે. અને એ સિધાત્માને શિધ થવા માટે ધમરાધનાની પ્રાપ્તિ કરાવનાર અરિહંત છે. અરિહંતે ધર્મતીર્થ સ્થાપ્યું તે ધર્મ મને? નહીતર ધર્મ વિના કયાંથી સિદ્ધ થાત? માટે અરિહંત એ પિતા તુલ્ય છે. અને નવકાર મહામંત્રમાં પ્રથમ સ્થાને અરિ હંત પૂજનીય છે. બીજા પદે સિદ્ધ પરમાત્મા પૂજનીય છે. આ પ્રમાણે અરિહંત-સિબ્ધ પરમાત્માનો અનન્ત ઉપકાર છે.
ભલે આજે વર્તમાનકાળે કપરા કળિયુગે પાંચમા આશામાંથી અહીંથી કઈમેક્ષે ન જતું હોય પરંતુ મહા. વિદેહ ક્ષેત્રમાં જયાં સદા માટે એથે આરે જ વતે છે. ત્યાંથી
Page #580
--------------------------------------------------------------------------
________________
તે સતત મેક્ષ ચાલુ જ છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં તે કયારેય મેક્ષમાર્ગ ધ ધ રહેતેજ નથી. સદાકાળ માટે ચાલુ જ રહે છે. એ પ્રમાણે અનન્તા આત્માઓ ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને ભવિષ્ય કાળમાં અનન્તા આત્માઓ સિદ્ધ થશે. એવીજ સ્તુતિ કરતાં શકસ્તવ (નમુથુણં)માં કહયું છે કે
जे अ अइआ सिद्धा, जे अ भविसतिपाग एकाने । सपइ अ वट्टमाणा, सम्वे तिविहेण चंदामि ॥
જે અતીત–ભૂતકાળમાં સિદ્ધ થયા છે, અને જે ભવિષ્યકાળ-અનાગત કાળમાં સિદ્ધ થશે. તથા જે સંપ્રતિ વર્તમાનકાળે સિદ્ધ થઈ રહ્યા છે તે સર્વેને મન, વચન, કાયાથી ત્રિવિધ નમરકાર કરું છું. વન્દન કરું છું.
जई आइ हाई पुच्छा, जिणाणमग्ग मि उत्तर तइआ । इक्कस्स निगोयस्स आगत भागो य सिद्धि गओ ॥"
જયારે કયારેય પણ પ્રશ્ન પૂછશે કે કેટલા મોક્ષે ગયા ત્યારે ત્યારે જિનેશ્વર ભગવંતના આગમમાં, માગમાં એક જ ઉત્તર મળશે કે એક નિગેહને પણ અનન્ત ભાગ જ મેપક્ષે ગયા છે. નિગદના જ અનન્તા અનન્ત છે. જયારે મોક્ષે ગયેલા સિધાત્માઓ અનન્તા છે. સિધ્ધાત્મા અનન્ત લોકાલોકાકાશ સુધી જુએ જાણે છે
तादात्म्यादुपयुक्तास्ते, केवलज्ञान-दर्शनैः । सम्यक्त्वसिद्धतावस्था, हेत्वभावाच्च निष्क्रिया ॥
સિધાત્મા તાદાસ્યભાવે કેવળજ્ઞાન અને કેવળ દર્શનથી ઉપયુકત એટલે કેવળજ્ઞાન-કેવળર્શનના સતત ઉપગમય છે. સમ્યકત્વ અને સિધત્વમાં અવસ્થિત છે. કઈ પણ જાતની
Page #581
--------------------------------------------------------------------------
________________
અનન્ત લક-અલૌકિકાણા સુધી કેવલ રાની જુએ છે.
ક્રિયાનું કારણ ન હોવાથી નિષ્ક્રિય-યિા રહિત છે. અનન્તકાળ સુધી પણ હલવા-ચાલવાનું નથી. જે આકાશ પ્રદેશ થિર થયા છે તે અને તેટલા જ આકાશ પ્રદેશમાં તેમને અનન્તકાળ સુધી એમ ને એમ જ સ્થિર રહેવાનું છે. એમાં અંશ માત્ર પણ અહીંથી ત્યાં હલન-ચલન આદિ કંઈ જ નથી કરવાનું. સ્થિર જ રહેવાનું છે.
Page #582
--------------------------------------------------------------------------
________________
આ સ્વરૂપે ચૌહરાજ લોકના સર્વોપરી અગ્રભાગે બિરાજમાન સિધાત્મા સતત કેવળજ્ઞાન–કેવળદર્શનના જ ઉપગવાળા છે. આ જ્ઞાનમાં ઉપયોગ મુક નથી પડત. લેકાન બેઠેલા સિદ્ધાત્મા અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનથી અનન્તક તથા અકાકાશ હાથમાં આવાની જેમ સ્પષ્ટ જુએ છે. એમના જ્ઞાન-દર્શનથી એ સર્વત્ર વ્યાપ્ત છે. એ જ કેવળજ્ઞાન -દર્શન અહીંયાં અશરીરી અવસ્થામાં જ તેરમા ગુણસ્થાને આવતાં પ્રાપ્ત થઈ જાય છે. તે જ સિધ્ધાત્મામાં પણ સદાકાળ રહે છે. માટે સિધાત્મા એમના જ્ઞાન-દર્શનથી સર્વ લે કાલક
વ્યાપી છે. પરંતુ આત્મ દ્રવ્યથી સર્વત્ર નથી. માટે આત્માને વિભુ અને સર્વવ્યાપી માન હોય તે માત્ર તેના અનન્ત જ્ઞાનથી જ માની શકાય. અન્યથા સ્વદ્રવ્યથી નહી. અલકમાં શું શું નથી ? કેમ કંઈ જ નથી ? કેમ શુન્યાકાશ, અલકાકાશ છે ? તે પણ જેને સર્વ ભગવંત જ કહ્યું છે. અલકમાં ફક્ત આકાશ જ છે, પરન્તુ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, જીવે, પુગલ પરમાણુઓ આર્દિ કંઈજ નથી. એ બધું લોકમાં જ છે. અને લોક cosmos આવે છે. વગેરે આ બધી વિગત કોણે જણાવી છે? સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવંતોએ જ જણાવી છે માટે એમાં શંકાને સ્થાન નથી અને તેમના જ વચને તે આગમ છે. માટે આગમ પરા પ્રમાણમાં મોટું પ્રમાણ છે તે પણ ગ્રાહ્ય છે. આગમ પ્રમાણથી પણ ઘણું જાણી શકાય છે. પુણ્યના અભાવે પણ સિધો સુખુ છે. पुण्णा-पुण्णकयाइ जसुह-दुक्खाइ तेण तन्मासे । तन्नासा तो मुत्तो निस्सुह-दुक्खा जहागास ॥ २००२
Page #583
--------------------------------------------------------------------------
________________
अहवा निस्सुह-दुक्खो नम व देहे-क्यिादभावाओ । आहारा देहाच्चिय ज सुह-दुक्खोवलद्धीण ॥ २००३ પ્રભાસ સ્વામીને પ્રશ્ન એ છે જે સુખદુઃખ છે તે પુણ્ય પાપ જન્ય છે (કૃત છે.) કારણના નાશથી કાર્યને પણ નાશ થાય છે. જેમ ઘી કે તેલના નાશ થવાથી દી પણ નાશ પામે છે. એમ પુણ્યપાપને નાશ થાય છે. કારણરૂપે પુણ્ય-પાપ હતા અને કર્મક્ષયમાં તે જ ન રહા તે પછી તેમાંથી ઉત્પન્ન થયેલા સુખ-દુઃખ તે ક્યાંથી રહે? માટે મુકતાત્મા આકાશની પેઠે સુખ-દુઃખ રહિત સિધ્ધ થશે અને બીજી રીતે સુખ-દુઃખને અનુભવ કરવા માટે જે શરીર, ઇન્દ્રિયે આદિ સાધન હતા. હવે મેક્ષમાં અશરીરી અવસ્થામાં એ પણ નથી રહયા તે પછી સિધે અનન્ત સુખી વગેરે કયાંથી કહી શકાય ? કારણ શરીર ઈન્દ્રિય તે સુખદુઃખની ઉપલબ્ધિને આધાર છે. બીજુ પુણ્યનું ફળ કયા જન્ય હોવાથી દુઃખરૂપ જ છે. એ જ વાત પાપના ફળમાં પણ કહી શકાય. આ પ્રમાણે કહેવું તે પ્રત્યક્ષ વિરૂધ્ધ લાગશે.
ઉપરોક્ત પ્રભાસના પ્રશ્નને ઉત્તર આપતાં સર્વજ્ઞ પ્રભુ ફરમાવે છે કે जतेाच्चिय पप्चेकख साम्म ! सुहनस्थि दुकखमेवेदं । तप्पडियारविभत्त तो पुण्णफल पि दुकख ति ॥ विसयसुह दुकख चिय दुकखपडियारओ तिडीण्छव्व । त सुहमुवयाराओ न यावयारो विणा तण्च ॥ तम्हा ज मुतसह त तच्च दुखसखहऽवस्स। मणिणाऽणाबाहस्स व णिप्पडियारप्पसूइओ ।।
Page #584
--------------------------------------------------------------------------
________________
-હે સૌમ્ય ! પ્રત્યક્ષ જે રૂપે સુખ જણાય છે તે હકી કતમાં તે સુખ નથી પણ દુઃખ જ છે. માત્ર દુઃખના પ્રતિકાર રૂપે તેની વ્યવસ્થા કરી છે. એટલે પુણ્યનું ફળ પણ દુઃખ રૂપ જ છે. જેમ રેગની શક્તિ માટે જયારે દવા-ઉપચાર વગેરે કરવામાં આવે છે, ત્યારે દુઃખ-તકલીફ પણ થાય છે. પરંતુ તે સુખરૂપ માનવામાં આવે છે. તેમ વિષયસુખ પણ દુઃખના પ્રતિકારરૂપ હેવાથી દુઃખરૂપ છતાં પણ સુખરૂપ કહેવાય છે. હકીકતમાં તે તે સુખ નથી. પરંતુ સુખભાસ માત્ર છે. તે તે ઉપચારથી સુખ કહેવાય છે. હે પ્રભાસ! તને જે એમ લાગે છે કે સ્ત્રીને વિષયસુખ અને ચક્રવતી આદિ પદની પ્રાપ્તિ વગેરે સ્વસંવેદ્ય સુખને દુઃખ કહેવું તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે, એ પણ યોગ્ય નથી. ઉપચાર સત્ય સુખ વિના સંભવ નથી.
મોહમાં મૂઢ છે પરિણામે દુઃખદાયીને પણ સુખ માને છે. વૈષયિક સુખે તે ક્ષણિક સુખે છે. તે કાળાન્તરે, પરિણામે દુઃખહાયી નીવડે છે. પુણ્ય પણ કર્મ જ છે. અને તે પુણ્યોદયે આવાં બૈષયિક-ભૌતિક સુખે પણ વસ્તુતઃ તે દુઃખજ છે. એ તે સૌષધેપચાર જેવા થયા. કોઢ-હરસ આતિ રેગામાં છેદન–ભેદન વગેરેના ઉપચાર જેમ ક્ષણિક દુઃખદાયી માનીને અને સુખની લાલસા છે. તેમ આ ઐષયિક દુઃખેને જીવે ક્ષણિક પણ સુખરૂપે માન્યા છે. રતિ–પ્રિય છે. અરતિ અપ્રિય છે. આ પણ ઉપચાર માત્ર છે. ઔપચારિક સુખ તે. આભાસમાત્ર છે.
Page #585
--------------------------------------------------------------------------
________________
જ્યારે ઉપચાર રહિત સત્ય સુખ તે મિક્ષમાં જ છે. અને મેક્ષમાં મુકનાત્માનું સુખ તે સર્વ કર્મના સર્વદુઃખના ક્ષયથી જન્ય સુખ છે. પુણ્ય નથી કે પાપ નથી. કારણ પુણ્યપાપ પણ છે તે કર્મ જ ને? ફરક એટલે કે પુણ્ય એ શુભ કર્મ છે, જ્યારે પાપ એ અશુભ કર્મ છે. એવું પણ નથી કે માત્ર અશુભ કર્મ પાપના જ ક્ષયથી મેક્ષ મળે છે અને પુણ્ય એટલે શુભ કર્મ હોય તે જ મેક્ષ મળે છે. ને એવું પણ નથી.
જેમ પાપ એ અશુભ કર્મ છે તે પુણ્ય પણ શુભ કર્મ છે. એને પણ ક્ષય-નાશ કરે જ પડે છે. માટે મોક્ષ એ પુણ્યથી નથી મળતા. એ તે પુણ્ય-પાપરૂપ સર્વ કમ ના ક્ષયથી મળે છે. પુણ્ય સુત્પાદક સુખ સામગ્રીકારક ખરુ પણ અને તે તે પણ બન્ધન રૂપ જ છે. દા. ત. સેનાની સાંકળ પણ હય, અથવા સેનાનું પાંજરૂ પણ હોય. હીરામેતી પણ જડયા હોય તે પણ તે છે તે બ ધનરૂપ જ. સંસારમાં પુણ્ય જન્ય જે સુખ-સામગ્રી, સ્વર્ય, ભેગ-વિલાસ વિવાદિ સુખે પણ આત્માને તે બંધનરૂપ જ છે. માટે તે પણ હોય છે. મુમુક્ષુ-મેક્ષાથી જીવ માટે તે પણ હોય છે. ત્યાજય છે. સાંસારિક સુખે, વૈષયિક-પૌજ્ઞાલિક સુખે પણ પુષ્ય જન્ય હોવા છતાં પણ દુઃખદાયક છે. કર્મ બંધાવનાર છે. દુઃખ-દુર્ગતિના કારણરૂપ છે. માટે મેક્ષાથી સાધુ-મુનિ આવા સાંસારિક સુખોને ભેગવટાને ત્યાગ કરે છે. અને પુણ્ય પાર્જન તરફ પણ લક્ષ નથી રાખતા. તે પણ ઉપાદેય નથી ગણુતા, કારણ કે પુણ્યથી મોક્ષ નથી મળતું. મોક્ષ તે
Page #586
--------------------------------------------------------------------------
________________
પુણ્ય-પાપરૂપ ઉભય શુભાશુભ કમ ના ક્ષયથી જ મળવાના છે. સાંસારિક સુખા, વૈયિક સુખા, પૌલિક સુખેા એ સાચા સુખ નથી. પરન્તુ આત્મા સ્વય. શરીર–ન્દ્રિય અને મનના ભવમાં જે સુખ વેઢે છે. અનુભવે છે તે જ વાસ્તવિક સુખ છે. સાચું સુખ છે.
જ
આત્માના આવરણરૂપ કર્મના નાથથી જ આત્મા સ્વગુણાભ્યાદાનું, સ્વભાવમલતાનું સાચુ સુખ અનુભવશે. દા.ત. શાસ્રકાર મહર્ષ તે અહી સુધી ફરમાવે છે કે જેઓએ અહંકાર–કામ–મેહ આદિને જીતી લીધા છે, અને જેએ મન, વચન, કાયાના વિકારેથી રહિત છે, આશાએ ઇચ્છા આદિ જેમની નથી રહી તેવા ભવ્યાત્માઓને તેા અહીં જ સાચા સુખની અનુભૂતિ થાય છે. શ્રી પ્રશમરતિ પ્રકરણમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજ ફરમાવે છે કે
निर्जितमदमदनानां वाक्काय मनोविकाररहितानाम् । विनिवृत पराशानामिहैव મેક્ષ: सुविहितानाम् ॥ અર્થાત જેમને વચન, શરીર અને મનના વિકારાથી રહિત અભિમાન અને વિષય-વાસનાના કામને જીતનારા અને પારકી (પર વ્યકિત કે વસ્તુની) આશા-અપેક્ષા ન રાખનારા શાસ્ત્રજ્ઞાના પાલક સાધક માટે તા જાણે અહીંયાં જ માક્ષ છે. અર્થાત આ બધા વિકારે અને વિકૃતિઓના અભાવમાં મેક્ષ છે, હવે એ મેાક્ષની અહીયાં જેને ઉપમા આપી છે તે કેવી રીતે છે તે કરે છે
स्वर्ग सुखानि परे। क्षाण्यत्यन्त परोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्ष प्रशमसुख न परवश न व्ययप्राप्तम् ||
૯૯
Page #587
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગના સુખે તે પક્ષ છે અને મેષના સુખે તે એનાથી પણ અત્યન્ત પરીક્ષ છે તેની તે વાત જ શી કરવી? પરતુ એકમષપ્રશમ સુખ જ પ્રત્યક્ષ છે. કારણ કે તે પ્રથમ (પ્રશાન્ત) રસનું સુખ નથી તે પાધીન (પરવશ) કે નથી તે વિનાશી. સંસારમાં બધું ચે રાઈ શકે છે. પરંતુ આત્માને આનન્દ કદાપિ નથી લૂંટતે. નથી ચોરતે. આત્મ સુખ વિનાશી નથી, અવિનાશી છે. " માટે મુકતાત્માનું સુખ-“સામનત મનુvમમાથાવા ધપુરમુરામ પ્રાત:” સાદિ-અનન્ત, અનુપમ–અર્થાત જગતમાં જેની કોઈની પણ સાથે ઉપમા જ ન આપી શકાય એવું, અને અવ્યાબાધ એટલે કેઈથી પણ બાધા–પરાભવ ન પામે તેવું મુતાત્માનું સુખ છે. જેમ એક આદિવાસી જ ગલી ભીન્નને ચક્રવર્તીના ષટરસ ભેજનના સુખની શું ક૯પના આવી શકે ? સંભવ નથી. એમ સર્વ કર્મ રહિત મુકતાના અનન્ત અવ્યાબાધ સુખની આપણા જેવા સંસારી સુખને તે કલ્પના પણ કયાંથી આવે ? સંભવ નથી.
સંસારમાં તે સુખ શેમાં છે તે કહે છેलोके चतुविहार्थे पु, सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाभावे, विपाके मेक्षि एव च ॥
લેકવ્યવહારમાં વિષય વાસના જન્ય ક્ષણિક સુખને, વેદના=દુઃખ-પીડાના અભાવને, વિપાક-પરિણામને અને મેક્ષ એ ચાર અર્થોમાં સુખ-શબ્દને પ્રવેગ થાય છે. જેમ કે ઠંડી ગમ, સુંવાળુ સ્પર્શ આદિ પાંચે ઈન્દ્રિયેના ૨૩ વિષયને
૧oo
Page #588
--------------------------------------------------------------------------
________________
તથા વિષય-વાસના જન્ય કામસુખને પણ સારી છે સુખ માને છે, દુઃખ ન હય, અને શરીર સારું નીરોગી હેય તે. પણ હું ખૂબ સુખી છું એમ સંસારી જી માની લે છે, પુણ્યકર્મના વિપાકથી ઈષ્ટ-પ્રિયાનુભવને પણ સુખ માનનારા સંસારી જી ઘણા છે. પરંતુ સાચા અર્થમાં તે પ્રકાર જે મા સુખ છે તે તે કલેશ-કષાય-કર્મવિપાક રહિત છે. માટે મેક્ષ સુખ જ અનુપમ છે તે કહે છે
पुण्यकर्मविपाकाच्य, सुखमिष्टेन्द्रियार्थ जम् । । कर्मक्लेशविमोक्षाच्य, माक्षे सुखमनुत्तमम ॥
પુણ્ય કર્મના ફળસ્વરૂપે, ઈસ્ટ ઈન્દ્રિય જન્ય સુખે તથા કર્મ કલેશથી રહિત જે સુખ છે તે જ અનુત્તમ-અનુપમ મોક્ષ સુખ છે.
लोके तत्सद्दशो ह्यर्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । ऊपमीयेत तयेन, तस्मान्निरूपम सुखम् ॥
સમસ્ત લેક-બ્રહ્માડમાં (વિશ્વમાં) મોક્ષસુખ જે અન્ય કઈ પદાર્થ નથી, કે જેની સાથે મોક્ષસુખને પરખાવી શકાય. માટે મેક્ષસુખ અનુપમ છે. મેક્ષના સુખની સંસારમાં ઉપમા પણ આપી શકાય તેમ નથી.
प्रत्यक्ष तद् भगवतामह तां तैश्व भाषितम् । गृह्यतेडस्तीत्यतः प्राशे, न छद्मस्थपरीक्षया ॥
આવું અનુપમ મોક્ષસુખ અરિહંત ભગવંતને પ્રત્યક્ષ છે અને તેમને જ તેને ઉપદેશ આપે છે. અને તેથી જ બુદ્ધિશાળીએ મેક્ષના સ્વરૂપ તથા સુખને સમજી શક્યા છે. બાકી, છક્વસ્થ જીવેની પરીક્ષાથી તે તે ગમ પણ નથી.
૧૦૧
Page #589
--------------------------------------------------------------------------
________________
સવ કમ'થી મુકત મુકતામા–સિધાત્મા પેાતાના અનન્ય જ્ઞાનાદિ ગુણુામાં સતત-સદા મસ્ત છે. માટે તેમને અન્યામા અનન્ત સુખ જ્ઞાનવેદ્ય છે. સચ્ચિદાનન્દ સ્વરૂપમાં છે. આનન્દ ઘન સ્વરૂપમાં છે. ચિÜન, ચિદાનન્દ સ્વરૂપમાં છે. તેમાં એટ આવવાની નથી. ક્રિસ્તવ (નમ્રુત્યુ!)માં સિધ્ધિગતિનાં વિશેષશે. આપતા જણાવે છે કે
“શિવ-મયહ-મહત્ર-માળ ત – મલય-મન્ત્રાવાહ-મજુળરાવિતિ सिध्धिगइ "
G
ઉપદ્રવરહિત કલ્યાણકારી, અચલ અર્થાત કદાપિ ચલાયમાન ન થાય તેવુ, ફરીથી કાઈ કર્યાં હવે તેમને ખધાય તેમ નથી, અનન્ત સ્વરૂપે જ્ઞાન, સુખાદિ છે, અક્ષયસ્થિતિ છે, મેક્ષાવસ્થા—ધિસ્વરૂપ કયારેય નષ્ટ નથી થવાનું, અવિનાશી છે. અવ્યાખાય અર્થાત કેઈથી પણ ખાધા-પરાભવ પામે તમ નથી, અને મેાક્ષ એવું સ્થાન છે જ્યાં ગયા પછી અપુનરાવૃત્તિ ફરીથી પાછા આવવાનુ` નથી, કારણ ત્યાં કમ ખ'ધના હેતુ નથી, કારણેા નથી, મન-વચન-કાયા આદિ નથી. નથી તા રાગ-દ્વેષ, માટે મુકતાત્મા કયારેય પણ અર્થાત અનન્તા કાળે પણ પાછા સૌંસારમાં નથી, આવતા ગમે તેવા પ્રસંગે નિમિતે કે કારણે તેમને આવવાનુ` કોઈ પ્રયેાજન જ નથી, ધના અભ્યુદય માટે કે અનુગ્રહ માટે અથવા પરિત્રાણુ-બચાવવા વગેરે કોઇ પણ હેતુથી મુકતાત્મા ફરી સંસારમાં નથી આવતા. માટે અવતારવાદ માનવા એ ઉચિત નથી.
૧૦૨
Page #590
--------------------------------------------------------------------------
________________
સિદ્ધના મુખ્ય ૮ ગુણા—
વ્યાપક વિચાર કરતા સિદ્ધના ગુણા તે અનન્ત છે, આયુષ્ય પુરૂ થઈ જાય તેા પણ આ અનન્ત ગુણી ગણી ન શકાય. કારણ જે સિદ્ધાત્મા પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ’પુ છે, તેમનામાં કઈ વાતનુ અધુરાપણુ... હાય ? સર્વ ગુણેાની પરમ શુષ્કતા અને પરિપૂર્ણતા સિધ્ધામાં જ હાય. પછી તે જ્ઞાનાદિ હાય કે શકિત આઢિ હાય. બધા જ ગુણેા (સામાં ચરમ કક્ષાએ છે.
: nepp
અનંત
રાત
řp?fcc
અનન્ત જ્ઞાન (૨) અનન્ત
અનંત દર્શન
• hèe Hipe -
આત્માના મુખ્ય મૂળભૂત આઠ જ
દર્શીન (૩)
૧૦૩
ચારિત્ર •
• અનંત ાય.
ગુણેા છે. (૧) અનન્ત ચારિત્ર
Page #591
--------------------------------------------------------------------------
________________
(યથાખ્યાત ચારિત્ર) () અનન્ત વય (૫) અનામીઅરૂપી પણ (૬) અગુરુલઘુ (૭) અનન્ત (અવ્યાબાધ) સુખ (૮) અક્ષય સ્થિતિ,
આ આઠ જ ચૈતન્ય સ્વરૂપ ચેતન દ્રવ્ય આત્માના મૂળભૂત ગુણ છે. દરેક જીવાત્મામાં મૂળભૂત પડેલો જ છે. આ જ ગુણે આજે આપણામાં પણ છે. અને એક નાની કીડીમાખીના અને ઝાડ-પાન વનસ્પતિના જીવનમાં પણ આ સર્વે ગુણે મુળભુત પહેલા જ છે. તફાવત એટલે જ કે આપણામાં અને સર્વ જમાં આ ગુણો કર્મના આવરણથી ઢંકાયેલા છે. દબાયેલા છે. જેમ સુર્ય વાદળાએથી ઢંકાયેલે છે, અથવા તે ઢાંકણાથી કઈ વસ્તુ હંકાયેલી હોય તેમ આત્માના આ સર્વગુણે કર્મના આવરણથી ઢંકાયેલા છે. આમાંના પ્રથમ ચાર કમેને ક્ષય થાય એટલે આત્મા સર્વજ્ઞ-સર્વદર્શીવીતરાગી બને છે. કેવળી બને છે. અને બીજા ૪ અઘાતી કર્મોને પણ ક્ષય થઈ જાય અર્થત આઠેય કમેને સર્વથા સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે આત્મા સિધ-બુધ-મુકત બને છે. મોક્ષે જાય છે. ત્યારે આજ આઠેય ગુણે જે મુળભુત સર્વ જવેમાં છે તે જ મુકતાત્મામાં પુર્ણપણે પ્રગટ થાય છે. કારણકે કર્મના સર્વે આવરણે ખસી જવાથી આ જ ગુણો પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં પ્રગટ થાય છે.
૧૦.
Page #592
--------------------------------------------------------------------------
________________
જેમ વાદળાએ ખસી જતા સૂર્ય પૂર્ણ તેજવીરૂપે પ્રકાશમાન દેખાય છે. સુર્વમાં તેજસ્વીપણું એનું મુળભુત છે. એ કંઈ બહારથી નથી આવતું. વાદળાનું આવરણ હતું અને તે ખસી ગયું એટલે સ્વચ્છ દેખાવા માંડયું. એ જ પ્રમાણે આત્મામાં ગુણે બહારથી નથી આવ્યા પહેલેથી જ મુળભુત પડેલા જ છે. તે સર્વે ગુણો તેના ઉપરના સર્વે આવરણે (ક) નષ્ટ થવાથી પૂર્ણ પણે સ્વચ્છ સ્વરૂપે પ્રગટ થયા છે. તેને પાદુર્ભાવ થયો છે. એ અષ્ટગુણયુકત પૂર્ણ જ્ઞાનાદિ ગુણવાન નિરાવરણ આત્મા તે જ મુકતાત્મા સિધ્ધાત્મા કહેવાય છે. સિદ્ધાત્મા એ પરમાત્મા થયા ત્યારે આપણે હજી પામરાત્મા જ રહયા. આપણું પામર પણ એક દિવસ દુર થઈ જશે ત્યારે આપણે પણ પામરમાંથી પરમ બની જશું. પામરમાંથી પરમ બનવાને પરમાત્માએ ચીસ પેલે માર્ગ જ ધર્મ છે. જે માગે ચાલીને એ પોતે પરમાત્મા બન્યા છે તે જ ધર્મમાર્ગ આપશુને બતાવ્યું છે. પામરમાંથી પરમ બનવાની પ્રક્રિયા બતાવી છે. માટે એ જ મા આપણે ચાલીશું ત્યારે એક દિવસ આપણે પણ પરમ, સિદ્ધ, બુદ્ધ, મુકત બની શકીશું. ફકત જેને જ મોક્ષ પામી શકે અને બીજા નહી ?
ના એવું કંઈ નથી. રસ્તો કેઈને વ્યકિતગત નથી. જે ચાલે એને છે. નિસરણી–પગથીયા જે ચઢશે તે પહોંચશે. એવી મોક્ષની નિસરણી છે. મેક્ષ સુધી પહોંચવાની ૧૪ ગુણસ્થાનકની નિસરણી છે.
૧૦૫
Page #593
--------------------------------------------------------------------------
________________
wammaste
गाऽहं नत्थीम कोई,नाहमन्नस्सा मीण मनसो.अप्पामासासड़।
ईनाहमन्नस्सकसड़।
BHB132
maraGARDENTS
MMLALIuldhanamika
Page #594
--------------------------------------------------------------------------
________________
આ ૧૪ ગુણસ્થાનક ઉપર ક્રમે-ક્રમે આગળ ચઢવાનુ` છે. આ સેાષાના, (પગથીયાં)નું નામ જ ગુણસ્થાન છે. જે જે ગુથે! આત્મા વિકસાવે છે તે તે સેપાને આત્મા ચડે છે. માટે આને ગુજીસ્થાનક કહેવાય છે, અને તે ૧૪ છે. ૪ ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ શ્રદ્ધાળુ બને, પાંચમા ગુણસ્થાને વ્રત–વિરતિ -પચ્ચખાણુ ધારણ કરનાર શ્રાવક ખને, છઠ્ઠો ગુરુસ્થાનકે આવીને સાધુ બને, સાતમે અપ્રમત સાધુ ખને, આઠમેથી ક્ષપક શ્રેણિ માંડે, નવમે કષાય વેદ–નેાષાય આદિના ક્ષય કરી દશમે જિતુ ન્દ્રિય મને બારમે આવીને જિન-વીતરાગ અને અને તેમે સર્વજ્ઞ-સવ દ્વશી –કેવળી મને. ૧૪ મુ' પુરૂ કરીને સીધા માણે જઇને સિદ્ધ-બુદ્ધ-મુકત બને છે.
જેને કોઇને પણ મેક્ષે જવુ હોય તેને ચૌદ ગુણસ્થાનક ચઢવા જ પડે. પછી તે જે નેતર, ઢાય કે પુરૂષ, કોઈ પણ હોય. અહીંયાં તા આત્માના કર્મના આવરણને ક્ષય કરતા કરતા શુભે! પ્રગટ કરતા કરતા આગળ આગળના ગુણસ્થાના ચઢતા-ચઢતા ઉપર જવાનું છે. શાસ્ત્રામાં સિંધ જીવાના ૧૫ ભે દર્શાવ્યા છે. અર્થાત અહીંથી મેલ્લે જનાર આત્મા કયા-કયા ભેદ્દે મેલ્લે જઈ શકે છે તે ભેઢો ૧૫ છે.
-
આ કૅમથી જ
જૈન હાય કે
जिण अजिण तित्थ, ऽतित्था गिहिअन्न सलिंगधी नर नपुंसा | ત-તૈય बुद्धा, बुद्धबेाहिय सिद्धाणका ય (૧) જિન સિધ્ધ, (૨) અજિન, સિધ્ધ (૩) તીથ' (સા, (૪) અતીથ† સિધ્ધ, (૫) ગૃહસ્થલિંગ સિધ્ધ (૬) અન્યલિંગ સિધ્ધ,
૧૦૭
Page #595
--------------------------------------------------------------------------
________________
(૭) સ્વલિંગ સિધ્ધ (૮) સ્ત્રીલિંગ સિધ્ધ (૯) પુરૂવિંગ વિધ (૧૦) નપુંસકલિંગ સિદ્ધ ૧૧) પ્રત્યેક વિધ ૧૨) સ્વયંસે બુદ્ધસિધ ૧૩) બુધિતસિધ ૧૪) એક સિધ (૧૫) અનેક સિક, (૧) જિનસિધ-તીર્થંકર પદવી પ્રાપ્ત કરીને અહિ ત બનીને જે મેક્ષે જાય. દા. ત. મહાવીર સ્વામી આદિ જિન સિધ કહેવાય. (૨) અજિનસિદ્ધ તીર્થંકર પદવી પ્રાપ્ત કર્યા વિના ગણુધરાદિ જે મેક્ષે જાય. દા. ત. ગૌતમસ્વામી આદિ ગણધરે. તે અજિનસિધિ. (૩) તીર્થ સિદ્ધ તીર્થકર તીર્થની (સંઘની-ધમતીથની) સ્થાપના કર્યા બાદ જે તીર્થમાં મોક્ષે જય તે તીર્થ સિધ્ધ દા. ત. ગણધરે આદિ. તે તીર્થ સિધ. (૪) અતીર્થસિધ-તીર્થ સ્થાપના પહેલાં જ મેલે જાય. છે. દા. ત. મરૂદેવામાતા તે અતીર્થ સિધ. (૫) ગૃહસ્થલિંગસિદ્દગૃહસ્થના વેષમાં જ જેઓ મિક્ષે ગયા છે. દા. ત. ભક્ત મહારાજા.
(અહીં મેલે જતા વેષ ભલે ગૃહસ્થને હોય કે તાપસને ભગવે વેષ હોય કે ગમે તે હોય. પરંતુ સર્વજ્ઞાત માગ તે પામેલા જ હોય. ભાવ સાધુત્વ તે આવા જ જાય) (૬) અન્યલિંગ સિધધ-તાપસ વગેરે અન્યદર્શની અન્ય ધમી સાધુના વેષમાં જે મોક્ષે ગયા તે અન્યલિંગ સિધ કહેવાયા. દા. ત. વલ્કલીરીત,૫સ. (અહીં વેષભૂષા આદિ તાપસની રહી. પરંતુ ભાવથી નિશ્ચય માર્ગો છે. આત્મા સર્વકત માગે ૧૪ ગુણસ્થાને જ ચઢયે છે)
૧૦૮
Page #596
--------------------------------------------------------------------------
________________
(૭) સ્વલિંગ સિદ્ધ- સર્વત-જેહરણ (ઘ), હહપત્તિ આદિ મુનિવેષ તે સ્વલિંગ કહેવાય. એવા સાધુવેષ માં સાધુ બનીને જે મેક્ષે જાય, તે. દા. ત. સાધુમુનિ મહારાજ (૮) સ્ત્રીલિંગ સિધ–સ્ત્રીપણાની દેહકૃતિએ જે મેલે જાય તે સ્ત્રીલિંગ સિધ્ધ કહેવાય. એવું કંઈ નથી કે સ્ત્રીલિંગે મેક્ષે ન જઈ શકે ? ના. કારણ કે સ્ત્રી હોય કે પુરુષ હેય. અથવા તે નપુંસક લિંગવાળે હેય તે પણ મોક્ષે જઈ શકે છે. સ્ત્રી-પુરૂષ આદિ તે શરીર કૃતિના ભેદો છે. સ્ત્રીના શરીરની રચના અને પુરૂષના શરીરની રચના માત્ર રચના આકૃતિને બાહ્ય શારીરિક ભેદ છે, પરંતુ અજર મૂળભૂત આત્મા તે નથી સ્ત્રી કે નથી પુરૂષ. આત્મા તે અનામીઅરૂપી છે. એટલે મેક્ષ કેને થવાનું છે ? આત્માને કે શરીરને ? શરીર તે અહીં લાકડામાં મળે છે. એટલે શરીરને તા પ્રશ્ન જ કયાં રહ્યો ? મોક્ષે તો આત્મા જાય છે. તે પછી વચ્ચે શરીર કે વસ્ત્રાદિ કયાં બાધક બને છે કે નડે છે ? આત્મ ગુણસ્થાનની શ્રેણિ ચઢતે જાય છે. અને નવ માં ગુણસ્થાને ચઢીને વેદ મોહનીય આદિને ક્ષય કર્યા પછી હવે સ્ત્રી–પુ, બને ભેદ જ નથી રહેતે પછી સવાલ જ કયાં છે ? કેવળજ્ઞાનાદિ આત્માને થાય છે. નહીં કે શરીરને માટે લિંગથી શરીર સ્ત્રી-પુરૂષ કે નપુંસક કઈ પણ હોય તે પણ મેક્ષે જઈ શકે છે. નલીનાથ ૧લ્મા ભગવાન સ્ત્રી સ્વરૂપે જ થયા છે. મરૂદેવા માતા પણ સ્ત્રી દેહે મેક્ષે ગયા છે, ચદન બાળા અને મૃગાવતી આદિ મહાન સાધ્વીઓ સ્ત્રીદેહધી જ મેસે
૧૦૯
Page #597
--------------------------------------------------------------------------
________________
ગઈ છે. માટે સ્ત્રી મોક્ષે ન જાય, અને કેવળજ્ઞાન ન પામે ઈત્યાદિ માન્યતા સાવ પાયા વિનાની ખોટી છે. (૯) પુરૂષલિંગ સિદ્ધ – પુરૂવ દેહથી જે મોક્ષે જાય તે પુરૂવલિંગ સિધ્ધ કહેવાય. તમસ્વામી આદિ પુરુષ દેરી અનેક મેક્ષે ગયા છે. (૧૦) નપુંસકલિંગ સિદધ – નપુંસકપણાના શરીરના મેક્ષે જાય તે નપુંસક લિંગ સિબ્ધ કહેવાય. દા.ત. ગાંગેય વગેરે નપુંસક હતા. અને મેક્ષે ગયા. (૧૧) પ્રત્યેક બુધ સિધ - જેઓ સધ્યાના રંગાદ નિમિ-પ્રસંગે જતા બૈરાગ્ય પામી કેવળજ્ઞાન પામી ક્ષે ગયા તે પ્રત્યેક બુધ સિદ્ધ કહેવાયા. દાત, કરકુંડ મુનિ, રાજા કરકંડુ રસ્તામાં એક બળદને જોઈને વૈરાગ્ય પામ્યા. દીક્ષા લઈ સાધુ બન્યા અને પ્રત્યેક બુદ્ધ થઈ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.
આt :
", " * .
::
SES -
' '' 1
'
'
:
-
પ. પ.
.
. . ''
મrs
fr* /
?
/
.
૧૧૦
Page #598
--------------------------------------------------------------------------
________________
(૧૨) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – ગુરૂના ઉપદેશ વિના તથા પ્રકારે કર્મ પાતળાં પડવાથી નિમિત્ત વિના પણ પિતાને સંસાર અસાર લાગતાં વિરકત બની શૈશવ્ય ભાવના પ્રકટતાં કેવળજ્ઞાન પામી મેક્ષે જાય તે સ્વયંસેબુબ્ધ કહેવાય. દા.ત. કપિલ કેવલી વગેરે. (૧૩) બુધ-બધિત સિદ્ધ – ગુરૂ ભગવાન આદિ પાસેથી
ધ પામેલા, ઉપદેશથી સંસાર અસાર જાણ છેડીને દીક્ષિત બની કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા તે બુધ – બધિત સિદ્ધ કહેવાય. દા.ત. જંબુસ્વામી વગેરે. (૧૪) એકસિદ્ધ – એક સમયે પિતે એકલા જ મેક્ષે ગયા હોય તે એકસિધ્ધ કહેવાય. દા.ત. મહાવીર સ્વામી. (૧૫) અનેક સિદ્ધ - ૧ સમયમાં જ અનેક ક્ષે ગયા. - સિદ્ધ થયા. દા.ત. ષભદેવ ભગવાન જે સમયે મેક્ષે ગયા તે
જ સમયે તેમના પિતાના ૯ પુત્ર અને ભરત ચક્રવતીના ૮ પુત્રો અને ઋષભદેવ પોતે ૧.(૯+૮+૧=૧૦૮) એમ ૧૦૮ ૧ સમયે મોક્ષે ગયા તે અનેક સિધ્ધ કહેવાયા.
આ પ્રમાણે ૧૫ ભેદે આત્મા સિબ્ધ થાય છે, મેલે જાય છે. સંભાવ્ય અને શકય તે સર્વ પ્રકારે આજે ગયા. આટલા ભેદે ભૂતકાળમાં મેક્ષે ગયા છે અને ભવિમાં જશે. મક્ષ માર્ય પણ શાશ્વત છે તે કદાપિ બંધ થવાને નથી. ૧૫ કર્મભૂમિએમાંથી ધમરાયા કમી સર્વ કર્મ ક્ષય કરી કોઈ પણ આત્મા મેલે જઈ શકે છે. મુક્ત થઈ શકે છે. એવું નથી કે મેક્ષે જવાને અમુક આત્માનો જ અધિકાર છે. અમુક જ
૧૧૧
Page #599
--------------------------------------------------------------------------
________________
કે તેથી જ
શકે
નથી
જઈ શકે. જે ઈશ્વર હોય અને અવતાર લે તેમને જ મેક્ષ પાપ અને બીજાને નહીં, એવું પણ નથી. હા. અભવી જવા મેક્ષે નથી જ. જાતિભવ્ય કે દુર્ભવ્ય પણ મોક્ષે નથી . જેમ બધા મગની વચ્ચે કેરડુ મગ નથી સીઝ, તેમ અનન્તા આત્માઓની વચ્ચે અભવીને મેક્ષે નથી જઈ શકતે. કારણ તેનું જીવદળ જ એવું છે. તેને મેક્ષ વિષયક શ્રધ્ધા જ નથી થતી, માટે તેને મેક્ષ નથી થતા. ભાવિ જીવ સભ્યત્વ પામીને રત્નત્રયીની આરાધના કરીને, સર્વ ક્ષય કરી જઈ શકે છે. મહાવિદેહક્ષેત્રમાંથી સતત મેક્ષ માર્ગ ચાલુ રહે છે. ત્યાં સદાય ચે આરે વતે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દર છ મહિને ૧ જીવ તે મેક્ષે જાય જ. આત્મા જ્યારે સત્વ, પામે ત્યારે જ તેને મેક્ષ નિશ્ચિત થઈ જાય. અર્થાત આ સભ્યત્વ પામેલે આત્મા અવશ્ય અર્ધ પુદ્ગલ પરાવર્તકાળમાં મેક્ષે જવાનો જ. વચ્ચે અમુક ભ પણ થાય. પરંતુ સમ્ય
ત્વ પામે તે આત્મા ક્ષે જવાને જ. એક માત્ર મનુષ્યગતિ માંથી જ મોક્ષ મળે છે. એ સિવાય દેવ-નારક-તિર્યા ચ ગતિ. માંથી મેક્ષ નથી મળતું. આવા, મેક્ષ તત્વની શ્રધ્ધા અને સાધના એ જ શ્રેયસ્કર માગ છે
सतपयपरूवणया, दव्वपमाण च खित्तफुसणा य । काला अ अन्तर भागो, भावे अप्पाबहु चेव ॥
૧) સત્ (વિદ્યમાન) પદની પ્રરૂપણા, ૨) દ્રવ્ય પ્રમાણ -(સંખ્યા), ૩) ક્ષેત્રદ્વાર, ૪) સ્પર્શના દ્વાર, ૫) કાળ દ્વાર, ૬) અન્તર દ્વાર, ૭) ભાગ દ્વાર, ૮) ભાવ દ્વાર, અને શું નિશ્ચય અ૯પ બહુવકાર, આ નવ અનુયોગ દ્વાર છે.
૧૧૨
Page #600
--------------------------------------------------------------------------
________________
@YY
દill
Ithr33
કI YYYR
5
1 જ્ઞાળ કિયાખ્યાં મોક્ષ (ઈસા વિધાયાવિકો
આ ૯ દ્વાર (૯ ભેદ)થી મે તવ સંબંધી વિચારણું કરવી જોઈએ. તેથી મેક્ષના અસ્તિત્વ અને વરૂપ સંબંધી સર્વ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. મેક્ષ છે, મેલ નિત્ય છે, મોક્ષ પ્રાપ્તિને માગે છે. મુક્ત થનાર આત્મા છે. ઈત્યાદિ વિધેયાત્મક વિચારધારાનું આલંબન લઈ પ્રતિદિન ચિન્તન કરવું જોઈએ.
પ્રભાસ સવામીનું સમાધાન અને દીક્ષા – छिन्नमि संसयाम्मि जिणेण जर - મravમુi |
सो समणा पब्बइओ तिहि सह શોur રરપ૦૫ રહિયgટું છે
અનેક તર્ક-યુકિતઓ આદિ પ્રમાણેથી પ્રભાસ સ્વામીએ વિરપ્રભુ સાથે મેક્ષ સંબંધી વિસ્તાથ્થી ચર્ચા કરી. અને જગદ્ગુરૂ શ્રી વીરપ્રભુએ અત્યન્ત સરલ રીતે અનેક પ્રમાણેથી તર્ક-યુકિત આદિ સાથે રૂચિકર રીતે પ્રભાસને સમજાવ્યા. એમની શંકાઓનું સમાધાન કર્યું અને જે વેદવાકયમાંથી આ શંકા ઉpભવી હતી, તે વેદવાકયને પણ વાસ્તવિક સાચે અર્થ કરી સમજાવ્યું અને પ્રભાસને તેની ભૂલ બતાવી.
વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી આ મેક્ષ વિષયક શંકાનું સમાધાન થતાની સાથે જ રાજગૃહી નગરીના રહેવાસી કૌડિન્ય ગેત્રના બલભદ્ર પિતાના પુત્ર દ્વિજોત્તમ બ્રાહ્મણ પિતાની ૧૬ વર્ષની નાની ઉંમરે અદ્દભુત પ્રજ્ઞાની પ્રતિભાના કારણે ૩૦૦ શિષ્યના ગુરૂ બન્યા હતા. અધ્યાપક બન્યા હતા. તેમના મનનું સુંદર સમાધાન થતાની સાથે જ તેઓ પોતાના ૩૦૦
૧૧૩
Page #601
--------------------------------------------------------------------------
________________
શિષ્યા સાથે સપન વીરભુપ્રના ચરણ્ણામાં જીવન સમર્પિત કરીને જૈન દીક્ષા સ્વીકારે છે, વિદ્વાન પંડિતને તત્વ સમજાયા પછી આચરણમાં, અમલમાં, સમપણુમાં વિલ ખ શા માટે ? અને ચારિત્ર લઇ સાચા અણુગાર બન્યા. ત્રિપદા પામી. ગણધરપદે બિરાજમાન થઈ શાસનના સાચા શણગાર અન્યા. શ્રી વીર પ્રભુના ઉમરમાં સહુથી નાના એવા ૧૧મા ગધર બન્યા, દ્વાદશાંગીની રચના કરી. સમ્યજ્ઞાન પામ્યા અને અનેકેને પમાડ્યુ. જીવનની સાધના સાધી.
તદ્ભવ મેાક્ષગામી પ્રભાસ સ્વામીએ ફકત ૮ વર્ષને ઢાળ છદ્મસ્યાવસ્થામાં રહીને ઉમરના ૨૮માં વર્ષા ચાર ઘનઘાતી કર્મના ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા. સવ જ્ઞ-સવ દેશી વીતરાગી અન્યા. ૧૬ વર્ષ સુધી તેઓ કેવળી તરીકે વિચરી આ પૃથ્વીતલને પાવન કરી. અને ભવ્યાત્માઓને પ્રઽિમાધ પમાડીને ૪૦મા વર્ષની નાની ઉંમરે તેઓ પેાતાની જન્મભૂમિ રાજગૃહીમાં પધાર્યાં, અન્ત ૧ મહિનાના નિર્જલ ઉપવાસ સાથે માસ ભકતની દ્વેષણા કરી પાઘ્યાયગમન અનશન કરી ઢેડના ત્યાગ કરી સદાના મેક્ષે સિધાવ્યા. સિદ્ધ બુધ-મુકત-નિર્જન -નિરાકાર-રૂપાતીત-અશરીરી બન્યા.
જે અÙઆ સિદ્ધા, જેઅ વિસ`નિણાગએ કાળે સપઅ વટ્ટમાણા, સન્થે તિવિહેણ 'દામિ !
-જે ભૂતકાળમાં સિજ્જ થયા છે. જે ભવિષ્યમાં મોક્ષે જઈ રહ્યા છે. તે સર્વેને મન-વચન-કાયાથી નમસ્કાર થાઓ. “સિધ્ધા સિધ્ધિ' સમ દિસંતુ” એવા કે સિધ્ધ ભગવતા મને પણ સિધ્ધગતિ દેખાડે. સવ જીવા માક્ષ પામે, ....સૂવે મુક્ત થાઓ, એ જ શુભાભિલાષ
',
૧૪
Page #602
--------------------------------------------------------------------------
________________
૫. પુ. મુનિરાજ શ્રી અરુણવિજયજી મહારાજ
ની શુભ પ્રેરણા અને સદુપદેશથી સ્થપાયેલ– યુવાપેઢી, વિદ્યાથી આલમ, આમ જનતા, સંઘ અને સમાજના - કલ્યાણાર્થે સ્થપાયેલ એક સેવાભાવી સંસ્થા
જ શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણું કલ્યાણ કેન્દ્ર છે. 80 બ. નિયમાનુસાર કરમાફી પત્ર પ્રાપ્ત ટ્રસ્ટ રજીસ્ટર નંબર : 1826 (BOMBAY)
વિવિધ પ્રકારનું ઉત્તમ સાહિત્ય પ્રકાશિત કરતી, વિદ્યાથી ખાલમમાં આચાર-વિચ રને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરતી, નવયુવાનોના જીવન ઘડતરનું કાર્ય કરતી, યુવાનોને કાયાક૯પ કરતી, મહાવીર પ્રભુના સિધાન્તને પ્રચાર તથા સમ્યગ જ્ઞાનને પ્રસાર કરતી સંસ્થાની પ્રાણ !! ભૂત એક મહત્વની પ્રવૃત્તિ5 શ્રી મહાવીર જન શિક્ષણ શિબિર *
વિવિધ સ્થળે યોજાયેલી ગ્રીષ્માવકાશકાલીન શિબિર૧. શ્રી સર્વોદય પાર્શ્વનાથ મંદિર-માથેરાન-(મહારાષ્ટ્ર) ૨. શ્રી આદિનાથ સોસાયટી–પૂણે–સતારા રેડ–પૂણે (મહાર ) ( ૩. શ્રી વર્ધમાન આયંબિલભવન, ભિવંડી-(થાણા-મહારાષ્ટ્ર) ૪. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર–ઉપાશ્રય વલસાડ (ગુજરાત)
૫. શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસર-દાદાસાહેબ-ભાવનગર (સૌરાષ્ટ્ર) 5 ૧ ૬. શ્રી વાસુપુજ્ય સ્વામી પ્રસાદ, આણંદજી કલ્યાણજી પેઢી. સુરેન્દ્રનગર () { વિવિધ ચાતુર્માસમાં યોજાયેલી ચાતુર્માસિક
૧૬ રવીવારીય શિબિરે ૧. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જૈન મંદિર-ઉપાશ્રય. પાટી જૈન,
સંધ. પાટી મુંબઈ. ૨. શ્રી આરાધના ભવન. ગોવાળીયા ટેકે જન સંઘ. મુંબઈ. ૩. શ્રી ચંદ્રપ્રભુ જન મંદિર-ઉપાશ્રય. શ્રી પ્રાર્થના સમાજ જેને રાંધ મુંબઈ. ૪. શ્રી કે. મે. વાડી ઉપાશ્રય. ગોપીપુરા જૈન સંધ. સુરત–ગુજરાત. ૫. શ્રી આત્માનંદજન ઉપાશ્રય. ઘડીયાળી પોળ. જાની શેરી વડોદરા , ૬. શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંધ. શ્રી મેહનવિજયજી ' ને પાઠશાળા. જામનગર-રાષ્ટ્ર)
Page #603
--------------------------------------------------------------------------
________________
પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજ ના વિ.સં. ૨૦૪૦ના એક યાદગાર અને યશસ્વી ચાતુર્માસ દરમ્યાન શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી યુવા અ લમના આત્મશ્રેયાર્થે જેલ
– ચાતુમાસિક ૧૬ રવિવારીય - ( શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર જ
ની ચાલતી શિબિર દરમ્યાન દર રવિવારે બપોરે ચાલતી
સચિત્ર ગણધરવાદની જાહેર વ્યાખ્યાન માળા માં ૧૬ રવિવારની અતિમ “મે ક્ષસિદ્ધિ” વિષયક આ પુરિતકા
જામનગરના સુપ્રસિદ્ધ બાંધી નિર્માતા શ્રી મહાવીર અગરબત્તી વર્કસ
ના સપરિવાર તરફથી
પૂ. સ્વ. માતુશ્રી લલીતાબેન ચુનીલાલ
અગરબત્તીવ
તથા પૂ.સ્વ. પિતાશ્રી ચુનીલાલ પેપરલાલ અગરબત્તીવાલાના પરિવારના સહકારથી સમ્યગ જ્ઞાનને પ્રચારાર્થે ભુભકિતરૂપે પવી પ્રસિદ્ધ કરવામાં
આવી છે. તથા કારતક વદ ૩ તા. ૧૧–૧૧-૮૪ ના ૧૬માં છેલ્લા રવિવારની શિબિરમાં પધારેલ સ શિબિર થી મિની –
- ક – સાધર્મિક ભકિત – E –
શ્રી મહાવીર અગરબત્તી વર્કસ - સુપ્રસિદ્ધ બાંધણીવાલા સ્વ. ચુનીલાલ પે પટલાલ શાહના સુપુત્રે શ્રી પ્રવીણભાઈ, અનંતભાઈ પ્રતાપભાઈ આદિ અગરબત્તીવાળા સપરિવાર તરફથી કરવામાં આવી છે.
Page #604
--------------------------------------------------------------------------
________________ શ્રી મહાવીર વિધાથ લ્યાણકેbe મુંબઇal પ્રેરક , Mીઠ”ા ધાર્મિક શિક્ષણ શિબિર 17 : ' ગધર ... * મહાપર જૈન સાધર્મિક લ્યાણ કેન્દુ,મુંબઈ સ્થાપક | અકો સાધર્મિકોના ઉદ્ધા૨ક... શ્રી મહાવીરગી સમવસરણ મંદિ૨ - હૂંડીતાર્થના પ્રેરક - કર્ણધાર તથા જૈન શાસકાઠા) સુપ્રસિદ્ધ પ્રવશતા કાર તથા ચિંતક અને લેખક બહુમુની પ્રતિભા સંa66ી- વિદ્યt... પૂજ્યમુનિરાજ શ્રી અરૂણવિઠજ્યજી મહારાજ (૨ાષ્ટ્રભાષૉરન્ડા-,સાહિત્યરઠા-પ્રયાગક્યાયશંતાચાર્યે-મુંબઈ) ... ક્લમે લખાયેલ જે ધર્મ અદાકારા તાત્ત્વિક - વિષયો તાર્કિક વિશ્લેષણ કરતા લખાયેલ સચિત્ર માય સાહિત્ય... * કર્મ તર્ગીગતિચારી... - ગુજ.) વેટર્ન B ગતિ ન્યારી... ( હિન્દી.) ભાવ ભવ શાશt8... (ગુજ.) સચિત્ર ઋણધરવાદ..(ભાગ-૨ અનૅ 2 ગુજ.) || Tu ? સખી મારી...(હિન્દી ભાગ-૨અકોર શ્રીમકોર મહામંત્રjઅાક્ષાત્મકવિજ્ઞાા(પ્રેસમાં ગુજ.)L 6. દશર્મો પાયાdil dવજ્ઞાાને સમજવા માટે ધાનું ઉપયોગી સાહિત્ય છે...ખાસવસાવો...વાંચો..અવંચાવો સંપર્ક... દિoૉાભાઈ પી. મસાલાચ7. શ્રી મહાવીરુવિધાથાકેદ 39 વસંતવિલાસ, ૨જો માળે ડૉ.ડી.ડીસા મા પ્રયા સમાજ સંબઇ-૪૦૦૦૦ 4