________________
શ્રી આદિનાથ સ્વામીને નમઃ પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ
– ની પવિત્ર નિશ્રામાં – શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ તરફથી આયોજિત ચાતુર્માસિક ૧૬ રવિવારીય – શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર
– માં દર રવિવારે ચાલતી – સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા
ની નવમા રવિવારની પ્રસ્તુત પુસ્તિકા | શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ
જૈન સંઘ જ્ઞાનભંડાર, જામનગર તરફથી છપાવી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
ભાદરવા વદ ૬ રવિવાર તા. ૧૬-૯-૧૯૮૪ ની શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર
ની આ નવમા રવિવારની શિબિરની | સર્વ શિબિરાર્થીઓની સાધર્મિક ભક્તિ
એક સદગૃહસ્થના સૌજન્યથી હા. શ્રી હર્ષદભાઈ માણેકલાલ શાહ (મહેસાણા વાળા) આદિ તરફથી કરવામાં આવેલ છે. ૫