________________
કહેવાય છે. બ્યન્તર દેવા પતિ, ગુફા, વન વગેરેના વિવિધ આંતરે.માં રહેતા હેાવાથી પશુ ન્તરે કહેવાય છે, અથવા ભવનપતિ અને કેતિક એ બન્ને દેવાના આંતરામાં (મધ્યમાં) રહેતા હેાવાથી પણ વ્યન્તર કહેવાય છે.
રત્નપ્રભા જે પહેલી નરક પૃથ્વી છે તેના ઉપરના ૧૦૦૦ ચે:જનમાંથી ઉપર નીચેના સે-સા ચાજન છેડીને વચ્ચેના ૮૦૦ સેાજનમાં વ્યંતર દેવેશ ઉત્પન્ન થાય છે. ઉત્ત્પન્ન ભલે અહીં થાય છતાં પતુ તે પતરા ઉઘ્ન, અષા અને મશ્ચમ એમ ત્રણે લેાકમાં ફરે છે. તેઓ ભવને, નગરે, આવાસામાં
રહે છે. આ દેવતાએ ચક્રવર્તી આદિ પુણ્યશાળી પુરુષાની
પણ સેવક (નાકર)ની જેમ સેવા પણ કરે છે.
વ્યન્તરો મુખ્યપણે ૮ પ્રકારના છે,
૧૦૦૦ ચેાજન
૧૦૦ જન
૮૦૦
સેાજન
૧૦૦ જન
વ્યતા
| ૧
| ૪
| ૨ | ૩ કિર કિ પુરૂષ મારગ ગાંધવ
| મુ
મક્ષ
૨૫
| છ
14
{ }
રાક્ષસ ભૂત પિશાય