________________
પણ
મહાદ્ધિ તા નથી—નથી. પરન્તુ તેના સૂચક ચિન્હો, હેતુમા, હાસ્ય-રૂદન- હસવુ, રડવુ, પ્રીતિ-અપ્રીતિ ભય-જુગુપ્સા આદિ મારા કોઇ નિમિત્ત અથવા સહકારી હેતુઓ પણ નથી. માટે ચારે ઘનઘાતિ કર્મ ક્ષયજન્ય જે સજ્ઞતા હોય છે તે મારામાં પ્રાપ્ત થયેલી છે. પ્રગટ થયેલી છે જેને ચારે ઘાતી કમેર્યાં ઉદયમાં હોય છે, સત્તામાં હાય છે તેને સ જ્ઞ તા–સદનતા નથી હોતી. અને જેને તે ચારે ઘનઘાતી કર્મોના ક્ષય અભાવ હાય છે તેનામાં સર્વૈજ્ઞતા-સ દર્શીનતા અવશ્ય હાય છે. એટલે મારામાં એવા સ’શય કરવા યોગ્ય નથી.
સજ્ઞતા ની
ભય
વળી, જેમ એક મનુષ્ય તટસ્થ-મધ્યસ્થ હોય છે, તે પ્રમાણે જ્ઞાતા-દ્રષ્ટા એવા મારા જેવા સર્વજ્ઞનું વચન પણ તટસ્થના જેવું સત્ય અને અહિંસક માનવુ જોઇએ. કારણ કે –માહ-રાગ--દ્વેષાદ્રિ ન હોવાના કારણે વીતરાગતા તથા સર્વજ્ઞતા હેાવાના કારણે અસત્ય બેલવાનાં કારણેા પણ મારામાં નથી. અસત્ય (જુહુ) ખેલવાનાં કારણા તરીકે ગણાતાં ક્રોધ, લાભ, ભય, હાસ્ય (માન, માયા) આદિ પણ મારામાં સથા નથી. માટે ખાટું ખોલવાનું પણ કોઈ પ્રયાજન નથી. ભય– રાગ-દ્વેષાદ્ધિ યુકત મનુષ્ય અજ્ઞાની કહેવાય છે, અને તેથી રહિત સ જ્ઞાની—વીતરાગી કહેવાય છે. માટે સર્વજ્ઞ અને સજ્ઞનું વચન બન્ને પ્રમાણુ માનવુ જોઇએ. આ પ્રમાણે અકપિતને પયાથ પ્રતીતિ થઈ. અને તે નતમસ્તક થઇ ગયા. હે અર્પત ! આવા પ્રકારનું કેવળજ્ઞાન, કેવળદેશન અને હેાવાથી સર્વ જ્ઞ-સ દી
છું
અને