________________
શું નિર્જરા એટલે મેક્ષ કહેવાય?
ના. નિર્જરા થાય ત્યારે મેક્ષ થવું જ જોઈએ એ નિયમ નથી. જ્યારે જ્યારે નિર્જરા થાય ત્યારે મોક્ષ? કે મોક્ષ થાય ત્યારે નિર્જર? ચોકકસ મોક્ષ થશે ત્યારે તે નિર્જરા અવશ્ય થવાની જ છે. સંપૂર્ણ નિર્જરા થશે તે જ મેક્ષ થશે. પરંતુ નિર્જરા થશે ત્યારે મેક્ષ થાય કે ના પણ થાય. કારણ, નિર્જરા કેટલા પ્રમાણમાં થઈ છે તે જોવાનું છે.
નિજ રા
દેશનિર્જરા | સર્વનિર્ભર દેશ = અલ્પ પ્રમાણમાં થેડા | સર્વ કર્મોનું સર્વથા સંપુર્ણ કર્મની નિજ રાતે દેશ નિર્જરા | પણે જડમૂળમાંથી સર્જાશે બધા સંપુર્ણ કર્મની નહીં. | ક્ષય કરે તે સર્વ નિર્જી દેશ નિર્જરા મેક્ષ નથી. છે. સર્વ નિજેરાથી જ
| મેક્ષ છે. देशन यः सचितकमणां क्षयः सा निजग प्राज्ञजननिवेदिता स्यात्सर्वथेय यदि सर्व कर्मणां, मुक्तिस्तदा तस्य जनस्य -
સંમત ! આત્માએ બાંધેલ સંચિત કરેલાં કર્મોની જે દેશ નિર્જરા અર્થાત અલ્પ પ્રમાણમાં નિર્જરા કરીએ તે તેથી મેક્ષ નહીં થાય. પરંતુ સર્વથા સંપૂર્ણપણે સર્વ કર્મોની નિર્જર કરીએ તે જ આત્માને મેક્ષ થાય છે. માટે મોક્ષ અવશ્ય છે. ભવ્ય જીને બંધાયેલાં કે એક દિવસ છૂટે તે ખરા ત્યારેજ મોક્ષ થાય. ભૂતકાળમાં એવા અનન્ત આત્માઓ