________________
આ વર્ણન પવિત્ર શ્રી કલ્પસૂત્રમાં આવે છે. એ જ પ્રમાણે, નાના બાળમુનિ વજનમુનિની ગોચરીએ જતાં માર્ગમાં ૧-૨ વાર પરીક્ષા પણ કરી હતી. અને વામુનિ ઓળખી ગયા કે આ તે દેવ છે. અને સાધુને દેવપિણ્ડ કપે નહીં. તેમને ઘેબર આદિ આહારની ના પાડી. ત્યારે એ તિર્યફ જભકદેવે. પ્રસન્ન થઈને તેમને વિદ્યા પણ આપી હતી. યશ ખૂબ વધ્યું
આ તિર્ય જભક દેવો શાપ અને વરદાન બને આપવાની ક્ષમતા ધરાવે છે. ધાતુર હોય એ વખતે જે એમને જુએ. એ અપચશ અને અનર્થ પણ પામે છે. શ્રાપ પણ આપી દે છે અને પ્રસન્ન–સંતુષ્ટ હોય એ વખતે જે એમનું દર્શન કેઈને થાય તે એના ખજાનામાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ પણું કરી આપે છે, માટે અનુગ્રહ-નિગ્રહ સમર્થ આ દે છે. એમનામાં એ પ્રકારની શક્તિ છે.
આ તિર્યફ જભક દેવો ૧૦ પ્રકારના છે. અન્નજભક, પાનજ ભક, વસ્ત્રજલક, વેસ્પ્રજભક,શચ્ચાજલક, પુપજ ભક, ફળજભક, વિદ્યાજભક તથા દશમાં અવ્યક્ત જ હા કહે છે. (જેઓ વગર વિભાગે પણ વૃદ્ધિ કરનારા છે) આ પ્રકારનું વર્ણન પાંચમા અંગશ્રી ભગવતી સુત્રના ચૌદમા શતકમાં કર્યું છે. | વ્યંતર નિકાયમાં છા સાડા સાત હાથ પ્રમાણેનું શરીર હોય છે અને ૧ પપમ પ્રમાણ આયુષ્ય હોય છે. મનુષ્યની. જેમ જ ડાયસેવી ભેગી તેઓ પણ હોય છે.