________________
પરન્તુ આત્મા સિવાયના પુણ્ય–પાપ નામના કોઈ પદાર્થ છે જ નહીં.
હે અલભ્રાતા ! તે આ વેદ વાક્યથી એમ નક્કી કરી લીધું કે આત્મા સિવાય- પુણ્ય-પાપાદિ જેવું કંઈ જ આ જગતમાં નથી.
બીજી બાજુ વેદના એવા પણ વાળે આવ્યા, જેવા કેપુણ: gવેન વર્મળ : પેન ” અર્થાત પુણ્ય એટલે શુભ કર્મ વડે પ્રાણ પુણ્યશાળી થાય છે, અને પાપ એટલે અશુભ કર્મ વડે જીવ પાપી બને છે. આ વેદ વાક્યથી તે પૂણ્ય–પાપની સત્તા જણાય છે. એક વાક્ય જુદું અને એના કરતાં બીજ વાકય સાવ વિરૂદ્ધ એટલે પરસ્પર વિરૂદ્ધ બે પ્રકારના વાયેના અર્થને વિચાર કરતાં તું દ્વિધામાં પડે. મનમાં શંકા જાગી. હવે શું કરવું ? પૂણ્ય-પાપ માનવું કે ન માનવું ?
એમાં પુણ્ય–પાપની સત્તા જણાવતા એવા કેઈ પ્રબલ તકે પ્રમાણે તને ન મળ્યા એટલે તે પુણ્ય-પાપ માનવાનો પક્ષ જાતે કર્યો. અને પુણ્ય-પાપ જેવું કંઈ છે જ નહીં આ પક્ષ નક્કી કર્યો. વેદ વાક્યને સમન્વય અને સાચે અર્થ
ભગવાન– હે અલભ્રાતા ! સર્વ પ્રથમ તો વેદ પદને અર્થ અને આશય સમજ, કે એ વેદો શું કહેવા માંગે છે ? એટલે તને ખ્યાલ આવશે કે તારે સંશય યોગ્ય છે કે અગ્ય? “pદ્ર સ ચટું મૂત ચરર માધ્યમ” આ વાયક
પૂથ
પડય-પાપની સાથે તે પુણ્ય-પાપ
આ