________________
ચિન્તન. ચિંતા કરનારે કર્મ બાંધે છે. જયારે ચિન્તન કરનારો કર્મને ક્ષય નિર્જરા કરે છે. માટે આ સ્વાધ્યાયને તપમાં ગણવામાં આવે છે. આમ તે લોકો સેંકડો પ્રકારની વસ્તુઓ વાંચે છે. પરંતુ બધી જ કઈ કર્મ નિર્જરા નથી કરાવતી. ઘણું વાંચન તે કર્મ બંધ પણ કરાવે છે. જ્યારે આત્મા સિદ્ધાન્તનું વાંચન, ચિન્તન, મનનાદિ સ્વાધ્યાય કર્મની નિર્જર કરાવે છે. સ્વાધ્યાય પાંચ પ્રકાર છે. (૧) વાચના, (૨) પૃચ્છના (૩) અનુપ્રેક્ષા (૪) પરાવર્તન અને, (૫) ધર્મકથા. અજ્ઞાની
ધર્મ |
.
અભિ ૧ .
અારણ LI
.
દુર્લભ .
સ્વાખ્યા Sાં વર !)
*
aઈ
લોકસ્વરૂપ
પર એકત્વ
,
»ર૭૯ NP
- નિર્જરા |
(૯)
આ
biblle
') is)
***, *
*,
*