________________
- શિબિરની સફળતાને એક પ્રબળ પુરા – પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના નરકગતિના સચિત્ર વ્યાખ્યાન પ્રસંગે ઉપસથિત સેંકડો ભાઈ– બહેને એ તથા શિબિરાર્થી યુવાનોએ
જાહેરમાં સામૂહિકરૂપે કરેલ દારૂ, માંસ, ચેરી, જુગાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, આદિ વ્યસને તથા ગર્ભપાત, બળાત્કાર, દુરાચાર,
અનાચાર આદિ ન સેવવાના પચ્ચખાણ. માનસિક સંકલ્પ સાથેની જીવન ભરની
પ્રતિજ્ઞા.. જીવનમાંથી પાપોને તિલાંજલિ... - સૌરાષ્ટ્રની ધરતી જામનગરના હજારો શિબિરાર્થી યુવાને તથા ભાઈ-બહેનોએ કરેલ
અનુમોદનીય ત્યાગ સ્વીકારેલી પ્રતિજ્ઞા. લીધેલા પચ્ચખાણ... બદલ શતશ ધન્યવાદ
-
/
/
જૈન શાસન જયવંતુ રહે