SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વલેક અને પરલોક આટલા ભૌગોલિક વિવેચન ઉપરથી લોકનું રવરૂપ ખ્યાલ આવ્યું હશે. તેમાં ૧૪ રાજલક અને તેમાં પણ ત્રણ લેકમાં વિભકત સર્વ જીવ રાશી રહે છે. માટે લેક સ્વરૂપનો વિચાર કર્યો. હવે એના ઉપરથી સ્વલક કર્યો અને પરલેક કે તે સરળતાથી સમજી શકાશે. લેક એટલે જે લેકમાં આપણે રહીએ છીએ તે આપણે સ્વલેક થયે અને જે સ્વથી ભિન્ન તે પરલેક. આપણે જે લેકમાં રહીએ છીએ, તેનાથી ભિન્ન-જુદો તે પલેક. દા.ત. આપણે અત્યારે વચ્ચેના તિલકમાં રહીએ છીએ તે મનુષ્યલક આપણો સ્વલક થયે અને તેનાથી ભિન્ન ઉપર ઊ લોક–દેવલેક થયો. તે જ પ્રમાણે નીચેને અધલક નરકલેક છે. એ પણ સ્વથી ભિન્ન પરલોક થયે. જેમ આપણા માટે ઊર્વલક અને અધે લોક એ પરલોક સિદ્ધ થયે, એ જ પ્રમાણે નરકના નારકી છે માટે નરક લેક-અધલોક–વલોક ગણાશે અને તેમના માટે (મૃત્યુલો – મનુષ્યલોક) તિવ્હલેક અને ઊર્વલોક પરલોક ગણાશે. એ જ પ્રમાણે દેવકના દેવતાઓ માટે તેમને ઊર્વલોક (સ્વર્ગલેક) સ્વલોક કહેવાશે. અને તેમના તિછલોક તથા અલોક (નારકલાક) પરલોક તરીકે ગણાશે. “હિલોક શબ્દ પણ આપણે સાંભળે છે. “હ” સંસ્કૃત શબ્દ છે. “ઈહિ એટલે ‘આ’ એવો અર્થ થાય છે. આ લેક એટલે સ્વલોક આપણે જે લોકમાં રહેતા હોઈએ તે ઈહલોક અથવા સ્વલોક પણ કહેવાય. અને તેથી ભિન
SR No.022510
Book TitleSachitra Gandharwad Part 02
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherVisha Shrimali Tapagacch Gyati Jain Sangh
Publication Year1984
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy