________________
અથવા મનુષ્ય લેક તરીકે કહેવાય છે.
આપણે મનુષ્ય છીએ. અને એથી આપણે આપણું મનુષ્ય લેકમાં રહીએ છીએ તેને સ્વલેક કહેવાય. અને મનુષ્યતરઆપણા સિવાયના સ્વર્ગલેક તથા નારકલેકને પરલેક પણ કહેવાય છે. | સ્વર્ગીય હેવના રહેઠાણને લેક તે સ્વર્ગલોક, અથવા દેવલેક કહેવાય છે. દેવગતિમાં રહેનારા જ દેવતાઓ કહેવાય છે. દેવતાઓની પણ અવાન્તર જાતિએ કેટલી છે ? એ માટે ફરમાવે છે કે – દેવનિકાય - ૪ -
હેવાતુર્નાટા: | ક-૧ | "देव। हि १. भवनपति २. व्यतर ३. ज्योतिष्क •१. वैमानिक મેવારત
દેવતાઓ
૩
ભવનપતિ વ્યંતર
તિષ્ક ૧. નવને, વરના અવનવાસિન ભવને માં રહેવાના કારણે એમને ભવનવાસી અને તેમના પતિ તે ભવનપતિ દેવ. ૨. વિવિય સેશન્નનિવરિવાર્ વવિધ દેશોમાં નિવાસ કરતાં હોવાથી વ્યંતર કહેવાય છે. ૩. ચોતરમાવવાઝોતિષ્ઠા, પ્રકાશમાન ઝળહળતાના સ્વભાવ સ્વરૂપવાલા સૂર્ય–ચંદ્રાદિને તિષ્ક દેવ કહેવાય છે. ૪. famgમવા વૈમાનિન્ના: ઈન્દ્ર-શ્રેણિપુષ્પક આદિ વિમાનમાં રહેનારા દેવતાઓને વૈમાનિક દેવ જાતિના કહેવાય છે.