________________
ઈન્દ્રાદિન વિભાગે બધામાં છે. ભવનપતિના કુલ ૨૦ ઇન્દ્રો—દરેકના બે-બે. વંતરના , ૧૬ , દરેકના બે-બે. વાણ વ્યંતરના ૧૬ દરેકના બે-બે.
તિષ્કના , ૨ , (સૂર્ય-ચંદ્ર) શૈમાનિકના
૧૬૪- એમ કુલ ચોસઠ ઈન્દ્ર થાય છે. દેવલોકમાં અવધિજ્ઞાન
અવધિ એટલે અમુક મર્યાદા સુધી સ્પષ્ટ દેખાવું તેનું જ્ઞાન તે અવધિજ્ઞાન
અવધિજ્ઞાન
ગુણપ્રયિક ભવપ્રત્યયિક (મનુણ-
તિને) (દેવનારકને) અવધિજ્ઞાન દેવલેટના દેવતાએને તે જન્મથી જ હોય છે.
એટલે તેને ભવપ્રત્યાયિક વિધિ જ્ઞાન કહેવાય છે. આ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દેવતાઓને ઉપર પિતાના વિમાનની શીખરની ધજા સુધી જ દેખાય છે અને નીચે-નીચે અમુક-અમુક ક્ષેત્ર સુધી દેખાય છે. તે નીચેના કેષ્ટક ઉપરથી સ્પષ્ટ સમજાઈ જશે.