________________
થતા અને પાછાં બીજા નવાં માં આંધવાના ક્રમ તા સતત ચાલુ જ રહ્યો. માણસ જેમ રાજ લેાજન કરે છે, પેટ શરે છે અને પાછા મળ વિસર્જન ક્રિયામાં કાઢી પણ નાંખે છે. ફરીથી ભેાજન–ફરીથી મળ વિસર્જન....આ પ્રમાણે આ ક્રિયા સતત એકધારી ચાલી રહી છે, અવિરત ચાલી રહી છે. તા પછી સર્વથા સર્વ કર્મોના ક્ષય તે ન થયા. પ્રવાહની પર પરાથી પણ ક્રમ સતત ચાલુ રહે તે સવ થા ક્ષય ન થી કહેવાય. ક ક્ષય માટે નિર્જરા પ્રારંભ કરવી જોઈએ. ગુ' નિર્જરા એ જ મેાક્ષ છે ?
ના. જો નિર્જરાને જ માક્ષ ગણીએ તે પછી મેાક્ષ તળ જુદું સ્વતંત્ર કેમ કહ્યું ? એમાંથી એકને નિરર્થીક માનવુ પડે કાને નિક માના નિર્દેશને અથવા માક્ષને ? ના..... એકેયને નહી. કારણ, અને તત્ત્વે સદ ંતર જુદાં છે. (નજરા તે જીવનમાં રાજ થાય છે, પરંતુ મેાક્ષ તે જ્યારે થશે ત્યારે એક જ વાર થશે. નિર્જરાના મુખ્ય એ પ્રકાર પણ પડી શકે છે : (૧) એક તે આંશિક નિજ રા. રાજેરાજ થતી ઘેાડી ચાડી નિર્જરા તે આંશિક નિર્જરા કહેવાય. અને, (૨) ખીજી છે સ`પૂર્ણ નિજ'રા. અર્થાત્ સદંતર સવથા સવકર્માની નિર્જરા થઈ જાય અને આત્મા ઉપર કામણુ વગણાના એક પરમાણુ સુધ્ધાં પણ ન રહે તે છે સ ́પૂર્ણ અથવા સવ નિર્જરા. આ સર્વ નિર્જરા પછી જે આત્મા સર્વ ક્રમ રહિત દેહરહિત અવસ્થાના નાવે છે તે જ માક્ષ. આ પ્રમાણે નિજા એ માણ નથી, પરંતુ નિરા વડે (થકી) માક્ષ મળે
ક