________________
-એક શુષુસ્થાન આગળ વધતા જાય છે. ઉપર ચઢીને પૂ સ્વરૂપી સિધ્ધ-બુધ-મુકત બની જાય છે. માક્ષે જવા માટે · મુકત થવા માટે પ્રત્યેક જીવને આ સાપાત્રા તે ચઢવાં જ પડે, જેમ જેમ આત્મગુણોના વિકાસ થતા જાય અને કમનાં આવરણો-ખંધના તૂટતાં જાય તેમ તેમ આત્મા ઉપર ચઢતે જાય. આ સે.પાના આત્મગુણનાં સપાના છે માટે ગુણસ્થાન કહેવાય છે. તે ૧૪ છે. • ૧. મિથ્યાત્વ
ગુગુસ્થાન ૧૪, અયેગી કેવળી ગુણુસ્થાન
૧૩. સીાગી કેવળી
""
,; ૧૨. ક્ષીણ માહ ૧૧, ઉપશાંત માહ
,,
૨. સાસ્વાદન
૩. મિશ્ર
૪. અવિરત સમ્યક દૃષ્ટિ પ. દેશિવતિ ૬. પ્રમત્ત સર્વ વિસ્ત
99
,,
""
,,
""
૧૦. સૂક્ષ્મ સ પરાય
99
૯. અનિવૃત્તિ બાદર સંપરાય.
,,
- ૭. અપ્રમત્ત સવ વિરાંત ૮. અપૂવકરણ (નિવૃત્તિકરણ) આ ક્રમે આત્માને ઉપર ચઢવાનુ છે. પ્રથમ મિથ્યાત્વન ગુણસ્થાનક ઉપર જીવાત્મા પાતાની રાગદ્વેષની ગ્રંથી (ગાંઠ)ન • આળખે છે, જૂએ છે અન પછી એ ગ્રંથીને ભેદવા–તેાઢવા પુરૂષાય કરે છે, યથા પ્રવૃત્તિકરણ અપૂર્વકરણ કરી અદ્ભુત શકિત ફેરવે છે, અનિવૃત્તિકરણ એમ આ ત્રણે પ્રક્રિયામાંથી · જીવાત્મા પસાર થઇ સીધા ૪થા ગુણસ્થાને આવી દેવ-ગુરૂધમની સાચી શ્રધ્ધા પામે છે. યથા તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરે છે, શુધ્ધ સમ્યક્ દૃષ્ટિ-શ્રધ્ધાલુ બને છે.
પછી જીવનમાં વ્રત–નિયમ-પચ્ચખાણ ધારણ કરી પાંચમા ગુણસ્થાને આવી દેશવિરતિધર શ્રાવક બને છે. ત્યાંથી આગળ
૬૨