________________
ત્રનાડીમાં રહેલા ત્રસ જેમાંથી કોઇ 1 જીવ તિષ્ઠકના અઢી દ્વીપમાંથી કર્મક્ષય કરી બેસે જાય છે ત્યારે ધમાંતિકાય નામનું દ્રવ્ય ગતિમાં સહાય કરે છે. આ બધા દ્રવ્ય વિષ્કભાકાર પ્રમાણ ૧૪ રાજલક પરિમિત ક્ષેત્રમાં જ છે. તેની ઉપર તે છે નહીં. જે અલેકમાં પણ ધમ સ્તિકાય દ્રવ્ય હેત તે તે જવ અલકમાં પણ ગતિ-ગમન કરત. પરંતુ આ ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય અલેકમાં નથી. માટે જીવ અલાકમાં ગતિ નથી કરતા. લેકને છેલ્લે છે. જ્યાં છે. જ્યાં સુધી ધમસ્તિકાય, અધર્મારિતકીય નામના કળે છે, ત્યાં સુધી જ જીવ ગતિ કરે છે. અને તે અધમસ્તિકાય દ્રવ્યની સહાયથી ત્યાં સ્થિતિ થઈ જાય છે. જીવ શેકાઈ જાય છે. પછી આગળ નથી જ. કારણ કે હવે આગળ ગતિ સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય જ નથી માટે, એટલે એ લેકના અન્ત ભાગે અથવા લોકના અગ્ર ભાગે એમ બન્ને કહીએ તે ચાલે) ત્યાં જઈને જીવ સ્થિર થઈ જાય છે. સિધ્ધ ભગવંતની સ્તુતિ કરવા માટે આ પ્રમાણે શબ્દ વપરાય છે.
सिद्धाण, बुद्धाण, पारगयाण', परवरगयाण', । लोअम्ग मुवगयाण, ना सया सव्व सिद्वाण ॥
સિદ્ધ થઈ ચૂકેલા, બુધ પરમજ્ઞાની બનેલા. સિદ્ધોનું સ્થાન-સિદ્ધશીલા.
तन्वी मनोज्ञा सुरभि :, पुण्या परमभास्वरा । प्राग्भारा नाम वसुधा, लाकमुनि व्यवस्थिता ॥