Book Title: Sachitra Gandharwad Part 02
Author(s): Arunvijay
Publisher: Visha Shrimali Tapagacch Gyati Jain Sangh

View full book text
Previous | Next

Page 581
________________ અનન્ત લક-અલૌકિકાણા સુધી કેવલ રાની જુએ છે. ક્રિયાનું કારણ ન હોવાથી નિષ્ક્રિય-યિા રહિત છે. અનન્તકાળ સુધી પણ હલવા-ચાલવાનું નથી. જે આકાશ પ્રદેશ થિર થયા છે તે અને તેટલા જ આકાશ પ્રદેશમાં તેમને અનન્તકાળ સુધી એમ ને એમ જ સ્થિર રહેવાનું છે. એમાં અંશ માત્ર પણ અહીંથી ત્યાં હલન-ચલન આદિ કંઈ જ નથી કરવાનું. સ્થિર જ રહેવાનું છે.

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604