________________
૨૧૬ઃખાના નાશ થાય તેને મેક્ષ માનીને જડાત્મક મુક્તિ સિદ્ધ કરે છે, જ્યાં આત્માનું જ્ઞાન પણ નથી રહેતું તે જ જેવા ખની જાય છે અને માક્ષ સ્વરૂપ કહે છે; બીજી માનુ બૌદ્ધદન જે નૈરાત્મ્યવાદી છે. તે આત્માનું અસ્તિત્વ જ ન રહે તેવું દીપનિર્વાણુ જેવા મક્ષ માને છે, જે મુકિત અજ્ઞાનાત્મક સિદ્ધ કરશે! તે જડ સિપ્રુથશે, કારણ, જ–મજીવ પદાર્થ જ્ઞાનગુણ વિનાના જ છે.
શુ' ઇન્દ્રિયાને જ જ્ઞાનની સાધન–કરણુ માનવી ? શું ઇન્દ્રિયા વિના જ્ઞાન થાય જ નહીં ? ના. એવું પણ નથી. ઇન્દ્રિયાની મદદ વિના પણ જ્ઞાન થઈ શકે છે.
ઈન્દ્રિયમતાજન્ય
સાન
-
ઇન્દ્રિયવિના
1
{
મતિજ્ઞાન
આ
શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનઃપવ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન તથા દેવળજ્ઞાન ત્રણે જ્ઞાના માટે કોઈ છીન્દ્રયની મદદની જરૂર પડતી જ નથી, તે આત્મિક જ્ઞાન છે. સર એવા દેવળજ્ઞાની આંખ ખંધ રાખીને ચાલે તે પણ તેમને મધુ' દેખાય છે., જણાય છે. માટે ઇન્દ્રિયની જરૂર નથી પડતી. પરંતુ ઇન્દ્રિય અહીયાં તા શરીર છે. માટે સાથે જ છે. પરન્તુ ઇન્દ્રિયા હાવા છતાં તેના
૫૦
1
કેવળજ્ઞાન