________________
૧૪ રૂપ મેક્ષ નહીં, પણ જીવની શુધ્ધ મુક્તાવસ્થાને જ મેક્ષ જાણ.
તથા વા શબ્દથી માત્ર અશરીરી જીવ જ એ વેદનાથી મુક્ત છે એમ નહીં પરંતુ સદેહી વીતરાગ, જેને મેહ ઉપશાન્ત થયો હોય અથવા ક્ષય થયો હોય, એવા પરમ સમાધિસ્થ યોગીને પણ સુખ-દુઃખ સ્પર્શતા નથી. જીવનમુક્ત વીતરાગ જેમના ચાર ઘાતી કર્મો નષ્ટ થઈ ગયા છે અને વિતરાગ
સર્વજ્ઞ બન્યા છે તેમને પણું શરીર હોવા છતાં પણ ઈષ્ટઅનિષ્ટ પ્રિય-અપ્રિય ન હોવાથી સુખ-દુઃખને સ્પર્શ નથી થતું.
“મરા વા વારતમાં આ વેદવાકયને પદમછે જે “અરરર રર રત્તમ” આ પ્રમાણે કરીએ તે એમાં વાવ એ “રા' શબ્દના જ અર્થમાં નિયતસિંધ છે. અને રાત અર્થાત ભવન્ત એમ અર્થ કરીએ તો જીવ જ્યારે અશરીર બની જાય ત્યારે એને વીતરાગ એવા સશરીર જીવને પણ પ્રિય-અપ્રિયને સુખ દુઃખને સ્પર્શ થતો નથી.
અથવા આ જ વેદવાક્યને પદચ્છેદ બીજી રીતે કરીએ તો – “રારી વા વવ વત” આ વાક્યમાં “અ” શબ્દ એ “રઘુ” ધાતુનું આજ્ઞાર્થક રૂપ છે. “ઘ'નાં ધાતુના રક્ષણ–પ્રીતિ-ગતિ–આદિ ઘણું અર્થે થાય છે અને ગત્યક ધાતુ જ્ઞાનાર્થક રીતે પણ વપરાય છે. “અવ' અર્થાત જાણે એ અર્થ પણ થશે. હવે આખા વાક્યાંશને એ અર્થ થશે કે-અશરીર એવી મુક્તાવસ્થામાં – “વફા” અશરીર એવા “સંત” - વિદ્યમાન જીવને અથવા “તમ્” જ્ઞાના