________________
મેહનીય, ચારિત્ર માહનીય એ એ ઉત્તર પ્રકૃતિના સંક્રમ નથી. એ સિવાયની બીજી પ્રકૃતિમાં વિકલ્પે સક્રમની
સંભાવના છે.
૪૭ ધ્રુવ અધિનિ ઉત્તર પ્રકૃતિએ પ જ્ઞાનાવરણ, ૯ દનાવરણ, ૧૬ કષાય, મિથ્યાત્વ, ભય, જુગુપ્સા, વૈજસ, કાણુ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણુ, ૫ અંતરાય એ બધાની પાતપાતાની મૂળ પ્રકૃતિઓ અભિન્ન હાય તેવી માટે એવા નિયમ નથી કે પાતપાતાની મુળ પ્રકૃતિથી પરન્તુ આ સિવાયની બાકીની અધ્રુવમાંધિનિ પ્રકૃતિએ ઉત્તર પ્રકૃત્તિમાં પરસ્પર સક્રમ સદૌવ થાય છે, અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિઓમાં પણ જે અઅધ્યમાન હાય તે અધ્યમાન પ્રકૃતિમાં સંક્રાન્ત થાય છે. પણ બધ્યમાન પ્રકૃતિ અમધ્યમાનમાં સંક્રન્ત થતી નથી . આ પ્રમાણે પ્રકૃતિ સંક્રમ વિકલ્પે છે.
૫. એકાન્ત સ્વભાવવાદને નિરાસ
એક પક્ષ એવા પણ છે કે જે પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ માનવા જ તૈયાર નથી. ક-પુણ્ય-પાપ કઈ છે જ નહી. આ આખા સંસાર ચક્ર સ્વભાવથી જ ચાલે છે. જીવાજીવ સ` પદાથૅના નીયત સ્વભાવા છે. સ્વભાવથી જ આ સંસાર ની વિચિત્રતા સિધ્ધ થાય છે
માં કાઈ પણ હેતુની અપેક્ષા નથી. મધું અને છે. કમળ કોમળ છે,
સ્વભાવવાદીઓનું એમ માનવુ છે કે વસ્તુઓની ઉત્પત્તિ સ્વભાવથી જ સ’સારમાં કાંટા કઠોર છે. મારના
૨૪
-