________________
૪. ઉપભોગાન્તય = ""તરાય = વાર વાર
કહેવાય. કપ હાવા
ભોગવાય તે ઉપભેગ ા પહેરવા, દાગિના, સ્રી વગેરે આટલી વસ્તુઓ
.
છતા ન ભાગવી શકાય. તે આ કર્મના ઉદય.
૫. વીર્યાન્તરાય કમ આ કમ'ના ઉદયથી અહીન, અશક્ત થવાય છે.
આ પ્રમાણે અંતરાય કમ'ની બધી પાંચે પ્રકૃતિ અશુભ જ છે. એના ઉચે બધી રીતે જીવને દુઃખી જ થવુ પડે છે.માટે પાપ કારક દુઃખ કારક પ્રકૃતિઓ છે. દેશનાવરણીય કમની ૯ પ્રકૃતિએ
આત્માના ક્રેન ગુણ ઉપર આવેલા આવરણ તે દર્શનવરણીય ક છે. પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારના નનના આવરણ, ૧. ચક્ષુદશ નાલરણીય વડે પુરૂ ખરાખર ન જોઈ શકાય.
આ કર્મના કારણે ચક્ષુ (આંખ)
૨ અચક્ષુ દનાવરણીય – ચક્ષુ સિવાયની – સ્પર્શેન્દ્રિય,. રસનેન્દ્રિય ક્ષણેન્દ્રિયના ઉપયોગ પુરેપૂરા ન થઈ શકે, પુરૂ. સંભળાય નહીં, ગંધની પણ પુરી ખખર ન પડે વગેરે..... ૩. અધિદેશનાવરણીય– આ કર્મના કારણે દૂરના રૂપી પદ્યાર્થી ઇન્દ્રિયની મદદ વિના પણ સાક્ષાત–પ્રત્યક્ષ નથી જોઈ
શકાતા.
૪. કેવલ દર્શનાવરણીય- આત્મા ઉપર આ કર્મ આવરણ રૂપે હાવાના કારણે આત્મા જગતમાં પદ્માઁ અનન્તા હાવઃ છતાં પણ એકી સાથે પ્રત્યક્ષ પણે સાક્ષાત નથી જોઈ શકતા..
૮૦