________________
સેવા બાળક્ઝાન’,તેમાં નાનાં પાન । સમયવિ નાળા સજ્જા, સેશ ત સમાજે ૫
હે હે જીવ ! તું કલ્યાણને માત્ર પશુ સારી રીતે જાણી લેજે અને પાપને માર્ગ પશુ સારી રીતે ઓળખી લેજે. બન્ને માને સારી રીતે જાણ્યા પછી જે કલ્યાણુકારી-શ્રયસ્કર હાય તેનુ આયરઝુ કરજે, અને જે શ્રેયસ્કર ન હોય તેને પરિ ત્યાગ કરજે. આટલુ આપણે સર્વે એ સ્પષ્ટ સમજવા જેવું છે. સ’શયનું સમાધાન અને દીક્ષાના સ્વીકાર
-
छिन्नम्म सम्म जिणेण जर मरणबिप्यमुक्ण । सो समणे पञ्चओ तिही उ सह खंडिय सरहिं ॥
પુરુષ અને પાપના વિષષની શ્રી વીરપ્રભુ પાસે ચર્ચા કરી.. અચલભ્રાત! નામના નવમા દ્વિોતમ વિદ્વાન પંડિતની શંકાનું સમાધાન થયુ. સ'શષ ટળી ગયે, પુણ્ય-પાપ કર્મનું સાચું સ્વરૂપ સમજી ગયા, વાસ્તવિકતાનું તત્ત્વ સમજાતાં અને સ'શય—શા છે. દા.તા..
અચલભ્રાતા પેાતાના ૩૦૦ શિષ્યા સાથે ભગવાન મહાવીરના ચરણામાં દીક્ષા સ્વીકારવા તૈયાર થયા. સવ સમર્પિત ભાવથી બ્રાહ્મણ્યના ત્યાગ કરીને આહુત દીક્ષા સ્વીકારી. દ્રવ્ય-ભાવથી સર્વાંના ત્યાગ કરી સર્વીસ્ત્ર પ્રભુના ચરણે સમર્પિત કર્યું. સ્વપક્ષના ત્યાગ કરી સત્યપક્ષ સ્વીકાર્યાં, યથાય તત્ત્વ સમજ્યા, પ્રભુના શાસનમાં નવમા મુખ્ય શિષ્ય બન્યા, ગણધરપદે બિરાજ
૧૨૦