________________
UF શ્રી આદિનાથ સ્વામિને નમ : UT * પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ • • – ની પવિત્ર નિશ્રામાં - . શ્રી વીશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જન સંઘ
તરફથી જેન સિદ્ધાનોનો પ્રચાર પ્રસારાર્થે
સચિત્ર ગણધરવાદ જાહેર વ્યાખ્યાનમાળા - ની ૧૨ અને ૧૩માં ભાગની પ્રસ્તુત પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ
કરવામાં અાવી છે.
પ. પુ. મુનિરાજ શ્રી અરૂણવિજ્યજી મહારાજની નિશ્રામાં . શ્રી વિશાશ્રીમાળી તપગચ્છજ્ઞાતિ જૈન સંઘ
– તરફથી જવામાં આવેલ –
શ્રી મહાવીર જૈન શિક્ષણ-શિબિરના બારમાં રવિવારે આસો સુદ ૧૩ રવિવાર તા. –૧૦–૮ - ના રોજ 3
સર્વે શિબિરાથી ભાગ્યશાળીઓની સાધર્મિક ભકિત છે
મહેતા પિપટલાલ જેસિંગલાલ ગુંદાળાના સુપુત્ર, શાં તેભાઈ, જ ચંદુભાઈ, તથા અભેચ દભાઈ આદિ શ્રી ગુંદાવાળા પારેવાર તરફથી કરવામાં આવી છે.
આસે વદ ૮ રવિવાર તા. ૧૪-૧૦–૧૯૮૪ના તેરમા રવિવાર
શ્રી મહાવીર જૈન શિક્ષણ શિબિર માં જિાવાહી થાણાર્થે પધારેલા સર્વ શિબિરાથી ભાગ્યશાળાઓની
• – સાધર્મિક ભકિત – ને પવિત્ર લાભ-જામનગર નિવાસી મહેતા ભાયચંદ ભાણજીભાઈ - હ. ફુલચંદ વર્ધમા તથા મહેતા રામજી ભાણજી ચેલાવાળા પરિવાર
તરફથી લેવામાં આવ્યું છે.