________________
એ વિચિત્રતા પુણ્ય–પાપના કમને આભારી છે. શરીર કા સુત છે. તેના કારણરૂપે કમ પણ શુભાશુભ ભેદે મુત છે, અને શરીર સંચેાગે આત્માને અનુભવાતુ સુખ-દુઃખ અમ્રુત છે. આત્મા પણ અમ્રુત છે.
ં એવું નથી કે કા` મુ` કે અમ્રુત હોય તેા તેના બધા કારણે!' મુત` કે અમ્રુત હાવા જોઇએ. સુખ-દુખાદિ અદ્ભુત છે તે તેનુ ફકત ક જ કાણુ છે એમ નથી. આત્મા પણુ, તેનુ કારણ છે. અને કમ પણ કારણ છે, બન્નેમાં ભેદ એટલે જ છે કે આત્મા સમવાયી કારણ છે અને કમ સમવાયી કારણ નથી. તેથી સુખ–દુઃખાદિ અદ્ભુત કાય`હાવાથી તેના સમવાયીકારણ આત્માની અમૃત'તાનુ અનુમાન થઈ શકે છે.. પરન્તુ કમ માં અમૃતાનું અનુમાન કરવાનુ કાઇ પ્રત્યેાજન. નથી. આથી શરીર કાર્યરૂપે મુત હાવાથી તેના કારણરૂપે કને પણ મુ' માનવુ જોઇએ.
પુણ્ય અને પાપના વિપાક અને અવિપાક એવા પણું, ભેદો પડે છે. વિપાક એટલે ફળ, પરિણામ. કમની જે પ્રકૃતિ રૂપે ખાંધી હાય તેના વિપાક પણ તેજરૂપે થાય છે. તે સવિપાક પ્રકૃતિ કહેવાય છે, અને જો તે પ્રકૃતિના રસને મન્દ કરી દઇને અથવા નીરસ કરીને તેના પ્રદેશેાના જ ઉડ્ડય. ભાગવવામાં આવે તે તે અવિપાકી પ્રકૃતિ કહેવાય છે.
પુણ્ય અને પાપનું લક્ષણુ – પુણ્ય અને પાપ આ બન્ને શબ્દોની વ્યુત્પતિ ઉપરથી બન્નેના લક્ષણના ખ્યાલ આવી જશે. આમાન' પુનાતીત પ્રથમ” આત્માને જે
૧૦૦