________________
૪ ઘાતી કર્મ
અશુભ પાપ મની પ્રવૃતિઓ.
+ 1) +
।
I
નાના. દેશના. મેહ. અ‘રામ નામ ગેાત્ર
૫ + + ૨ + ૫
૩૪ ૧
1883
૪ અઘાતી કૅમ I
= ૪૫
+
૩૭ = ૮૨.
આ પ્રમાણે ૮ કની કુલ ૮૨ પાપ પ્રકૃતિ છે, ૮ કર્મી ઉદયમાં હોય ત્યારે તેમાંની શુષ પુષ કારક ૪૨ પ્રકૃતિએ અને અશુભ પાપ કારક ૮૨ પ્રકૃતિએ ગણુાય છે.
વૈદનીય આયુષ્ય
હવે એ વિચારીએ કે જીવાને કેવી કેવી અશુભ પ્રવૃતિઓ પાપરૂપે ઉદ્યમાં આવે છે અને તે કેવી દુઃખદ હાય છે. ૫ જ્ઞાનાવરણીય કમ પ્રકૃતિએ સારા જ્ઞાનના ઉત્ક્રય શુભ અને સારો ગણાય, પરન્તુ અજ્ઞાનના ઉદ્દેય અશુભ અને દુઃખદાયક ગણાય છે. અજ્ઞાન એટલે શુ ? જ્ઞાન ગુણ ઉપર આવેલ કનું આવરણુ જ્ઞાન જેમ ૫ પ્રકારના છે. મતિજ્ઞાનાવરણી કમ –જેના કારણે બુદ્ધિ અલ્પ મળે, મમતિ પણ થાય, સમજણ પુરી ન મળે.
૭.
-
શ્રતજ્ઞાનાવરણીય કમ – શાસ્ત્રનું જ્ઞાન પુરૂ ન થાય, ભગુતર પુરૂ ન ચઢે, અભ્યાસમાં રસ ન જાગે, દ્વાદશાંગી, આગમાદિનું જ્ઞાન ન ચઢે, ભગુવામાં મન ન લાગે તે સર્વ આ મના ઉચે છે.