________________
-દરેકે દરેક જીવે આ ૪૨ પુરુષ પ્રકૃતિએ બાંધી જ હેય એવું નથી. કેઈએ એડી બાંધી હોય, તે ઓછુ સુખ મળે. આ પુણ્ય-પ્રકૃતિઓ સુખકારક છે. જીવને સુખ અપાવનારી છે. જીવને શુભ-સારી છે. માટે પુણ્ય પ્રકૃતિ તરીકે ઓળખાય છે. આ સિવાયની પાપ પ્રકૃતિઓ પણ ઘણી હોય છે.
પુણ્યના ઉદયે પ્રાપ્ત થતી સર્વ જેને આશ્રયીને કુલ :પ્રકૃતિએ ૪૨ ગણવામાં આવી છે. પરંતુ તે તે ગતિના જીને આશ્રયીને તો એછી પણ છે. દા. ત. મનુષ્યગતિમાં ૩૭ પુણ્ય દેવગતિમાં ૩૨ પુણ્ય પ્રકૃતિ પ્રકૃતિ તિર્યંચગતિમાં ૩૩ પુણ્ય નરકગતિમાં ફક્ત ૨૦ પ્રકૃતિ
પુણ્ય પ્રકૃતિ - એકેન્દ્રિયને ફક્ત ૨૨ પુણ્ય પ્રવૃતિઓને ઉદય થઈ શકે
બે ઇન્દ્રિયને પણ ૨૨ , , " " " ૦ તે ઈન્દ્રિયને , ૨૨ , ,
» 0 ચઉન્દ્રિયને , ૨૨ , , , , , ૦ પંચેન્દ્રિયને (આત વિના) ૪૧
w w આ પ્રમાણે ૪૨ કુલ પુણ્યની પ્રકૃતિઓમાંથી પણ ચારે ગતિના જીવને એછી વધારે કેટલી ઉદયમાં હોઈ શકે છે તે જણાવ્યું એના ઉપરથી દરેક ગતિના દરેક જીની સુખની મર્યાદા, પુણ્યના ભેગવટાની મર્યાદાને ખ્યાલ આવશે. સર્વેને સર્વ પ્રકારનું સુખ મળી જ જાય છે એવું નથી. તેમાં