________________
પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કરમિયા, અળસીયા તથા કીડી, 'મ'કાડા, ઈયળ, ધનેડા, માખી-મચ્છરાઢિના નાના-નાના જન્મા લેવા પડે એ ક્યાંથી ‘શુભ કે પુણ્યકારક હાય અશુભ જ હોય.
અશુભ વિહાયાગતિ-જે લેાકાને ચાલ પણ સારી ન ન મળે, જેની ચાલ ઉટ, ગધેડા વગેરે જેવી હોય તેને આ અશુભ કર્મના ઉદય સમજવે.
;
ઉપઘાત-એવુ શરીર હાય કે પેાતાના શરીરના કારણે પેાતાને જ પીડા થાય, તકલી, થાય તે. દા. ત. પડજીલી, ચારક્રાંત, રસાળી, વગેરે અવયવે આપણુને જ તકલીફ્રૂપ હાય. જે નડે છે, તે આ અશુભ કર્મોના છે. કારણે અશુભ વણુ-ગધ-સ-સ્પર્શ
વર્ષાં ચાર (ચતુષ્ક) પશુ અશુભ મળે તે પશુ આ પાપ કર્મીને ઉય છે. શરીરને વધુ શામ, કાળે મળવે, અધાને ન ગમે તેવા અને લીયેા હોય તે પણ સારા નથી, લસગુ ડુંગળી વગેરેની જેમ દુન્ય આવતી હાય, પરસેવા આદિના કારણે પશુ આવતી દુન્ય કોઇને ન ગમે તે, રસ, જેના કારણે તીખા, કડવા રસ વગેરેના અનુભવ થાય, મરચાકારેલા વગેરે જેવે, તે પણુ અણુમ અને જીવના શરીરને
સ્પ પત્રુ સાવ ઠંડે, કશ, રૂક્ષ, બરછટ, ભારે સ્પર્શ્વના અનુમા થાય. જે ન ગમે, અપ્રિય હોય તેને અશુભ કર્મો જ કહેવાપ છે. આ ચારે પાપ કર્મની પ્રકૃતિ છે. તેને! ઉઠય પણ અશુભ હોય છે.
૮૫