________________
આકર લાગે છે. અને રાગમાર્ગ, ભેગમાર્ગ પરે લાગે છે એટલે પ્રવૃત્તિ પાપમાર્ગ તરફ સહજ સ્વાભાવીક છે. અને તેમાં પણ પાપને ધર્મ કહેનારા આવા ગુરૂ કે ભગવાન મળી જાય છે પછી તે પુછવું જ શું? જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. પછી તે ચાલ્યું. પરંતુ એ સમ્યગ જ્ઞાન– સમ્યગ–સા ચારિત્ર સમ્યગ તપ માગને ધર્મ સમજે. જોઈએ. અને તેમાં પણ સાચી સમ્યગ શ્રદ્ધા કેળવવી એ જ . સાચે હિતકારી માર્ગ છે. શુભ-અશુભ કર્મોની ગણતરી
કર્મો ૮ છે અને તેમાં પણ ૪ ઘાતી + ૪ અઘાતી એમ બે ભેદે છે. અને આ ૮ કર્મોમાં બધા પુણ્ય-પાપની. ગણતરી શુભ-અશુભ રૂપે કરવામાં આવે છે.
(
૮ કમ
૪ ઘાતી કર્મ
૪ અઘાતી કર્મ
૧ ૨ ૩ ૪| જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મેહનીય અંતશય .
૯ ૨૮ ૫ પાપની બધી, બધી, ૨૬ બધી પુણ્યની નથી નથી નથી નથી
૫ | ૬ | ૭ | ' -
૮