________________
૧. પ્રાણાતિપાત – પ્રાણ છે જેને એ પ્રાણી સંસારી જીવ. એક જીવ–પ્રાણુના પ્રાણનો નાશ કરે, મારા તે હિંસા કહેવાય છે. કોઈપણ નાના–મેટા પ્રાણીની હિંસા તે પ્રથમ પાપ છે.
૨, મૃષાવાદ – મૃષા = ખોટુ, અસત્ય, વાદ = કથન, બેલિવું, ભાષા, કોઈપણ કારણે-નિમિત્તે બેટુ બોલવું, અસત્ય. ભાષા વાપરવી એ બીજુ પાપ છે.
૩. અદત્તાદાન - ન આપેલ લેવું. માલિક પિતે નથી આપતે છતા લેવું તે અદત્તાદાન કહેવાય. અર્થાત ચોરી.. માલિકની આજ્ઞા–અનુમતિ વિના વસ્તુ લેવી તે ત્રીજુ પાપ ચારી કહેવાય.
૪. મૈથુન સેવન – અતિ વિષય-વાસના, કામવાસનાની વૃત્તિના કારણે અમર્યાદ મૈથુન સેવન કરવું, કામકીડાઓ કરવી તે ચેથ પાપ છે.
૫. પરિગ્રહ – સંગ્રહ, અમાપ સંગ્રહ, આવશ્યકતા વિના. પણ અતિ પ્રમાણમાં મર્યાદા બહાર વસ્તુઓને સંગ્રહ કરે. તેના ઉપર મેહ-મમત્વ મૂછ રાખવી, તેની ખાતર આરંભ. સમારંભ કરે તે પરિગ્રહ પાંચમુ પાપ છે.
૬. ક્રોધ - અપ્રશસ્ત કેધ કરે. કષાયવૃત્તિથી તીવ્ર ક્રોધ કરે. એ પણ છડું પાપ છે.
૭. માન – અપ્રશરત ભાવનું અભિમાન, ઘમંડ એ પણ, કષાય છે. અનર્થકરી છે. તે પણ પાપ છે.
૫૮