________________
ભેદી વિંધે છે. ટુકડા કરી-કાપી નાંખી તેને કુંભમાંથી બહાર કાઢે છે. નિર્દયપણે પીડે... તે બીચારા નારકીઓ નાસભાગ કરવા માંડે પણ તેમનું શું ચાલે? પછી તે કાપવા મારવાની વેદના શરૂ ઈ જાય છે. જન્મતાની સાથે જ આ વેદનાઓ છે. આ પ્રમાણે ભવભાવનામાં જણાવતા કહેવામાં આવ્યું છે કે
अगुलअसखभागे। तेसि शरीर' नहिं हवइ पढम् । अमुहुत्तयेतेण जायइ सपि हु महल्ल ॥२३॥ पीडिज्जइ मे। तत्तो घडियालसकडे अमाबतो। पीलिज्जतो हथिम्ब धाणए विरसमारसः ॥२४॥ त तह उप्पपा पासिडण घाबाति हतुट्ट. मणा। रे रे गिपहहगिह एय दुति जपता ॥९५॥ छोल्लिज्जत तह सकडाउ जताओ वससलिय व । धरिऊण खुरे कवति पलवमाण इमे देवा ॥९७॥ एएय निरयपाला धावंति समतओ व कलयलता । रे रे तुरिय मारह छिदह भिंदह इम पाव ॥९९॥ इय जपता वावल्लभल्लिसेलेहि खग्गकुतेहिं नीहरमाण विधांति तह य छिदाति निग्रारुणा ॥१००।। નરકમાંથી ભાગીને કેમ નથી આવી જતા ?
શ્રી રાયપસણીય નામના આગમમાં આ પ્રફનને ઉત્તર આપતાં જણાવ્યું છે કે
चउहि ठाणेहि एएसी अहुणेोववष्णए नरएसु नेरहए इच्छेइ माणुस लेग हव्यमागच्छित्तए ना चेव पां संचाएइ ? महाभूय वेयपा बेदेसाणे २ नरयपालेहिं भुज्जा भुजा समहिज्जिम णे ३ निरय बेयरिज सिं कम्म पांसिं अक्खीसिं अवेयस अनिजिन्नसिं ५ निरया ऽयसिं कम्म सिं अकखीणसि अनिज्जन्नसिं.
હે પ્રદેશી, નરકમાં તાજો ઉત્પન્ન થયેલે નારકી મનુબ્લકમાં આવવાને ઈર્ષે પણ ચાર કારણેથી આવી શકે નહિ.
७८