________________
એટલે એમને કેમરી વિજય, જયન્ત આદિ કહેવાય છે. આ જ તેમના વિમાનના નામે છે. જે વિનેથી પરાજિત નથી થતા તે અપરાજિત કહેવાય છે. અને સર્વ અભ્યદયના પ્રજનમાં જે સિદ્ધ થઈ ગયા છે અને સર્વ એળે જેમના સિદ્ધ થઈ ગયા છે. તે સર્વાર્થ સિદ્ધ દેવે કહેવાય છે.
ક્રમ ૫ અનુત્તર 1 વિજય
આયુષ્ય | અવવિજ્ઞાન ૧ હાથ ૩૧ સા. ૨ સંપૂર્ણ ત્રસ નાડી દિયરમાવનારી
ૌજન
જયન્ત ૪ અપરાજિત ૫ સર્વાર્થસિદ્ધ
, , ,
૩૧,૩૨ સા.
૩ર સા ૩૩ સા.
એકાવતારી
ૌમાનિક દેવલોકમાં દેવીએ
વૈમાનિક દેવલેકમાં સૌધર્મ તથા ઈશાન ફકત આ બે જ દેવલોકમાં દેવીઓ ઉપન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન નથી થતી. પરંતુ આઠમા દેવલેક સુધી ગતિ કરી શકે છે. અથવા દેવીઓ જોઈ શકે છે. હોવાના કારણે પ્રથમ બે દેવલોક સુધીના દેવે મનુષ્યવત્ કામ વિધ્ય ભેગેની સેવા કરે છે. પછીના ઉપરના નહીં. પછી ઉપર ૩, ૪થા સ્વર્ગના દેવે સ્પર્શ સેવી છે, પછી પાંચમા, છઠ્ઠા દેવકના દેવે માત્ર રૂપસેવી છે. દેવીનું રૂપ જોઈને સંતોષ પામે છે. પછી છમાં ૮મા દેવકના માત્ર શબ્દ સેવી છે. પછી બસ પછી ૮માથી ઉપર