________________
ત્રણ લોકનું સ્વરૂપ
આ ચૌદ રાજલોકના જીના વસ્તિની પ્રાધાન્યતાના કારણે ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. [ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ] સહુથી ઉપર પ્રથમ ઊદલેક અથવા દેવક છે. ત્યાં માત્ર દેવતાઓની જ વસ્તિ છે. દેવકની નીચે ૧ રાજ લાંબ-પહોળે અને ફક્ત ૧૮૦૦ એજન ઊંચાઈના પરિમાણવાળે મનુષ્યલક છે. એને મૃત્યુલેક પણ કહેવાય છે. અને તિર્યંચગતિના પશુ-પક્ષીની વસતિ ઘણું વિશેષ હેવાના કારણે તિર્યગલેક અથવા ચ્છિક
કહેવાય છે. આ બીજે લેક છે અને ત્રીજે લેક તે તિચ્છલેકથી નીચે એટલે અધો. “અ” સંસ્કૃત શબ્દ નીચે વાચક છે. એટલે અલેક એવું નામ પાડવામાં આવ્યું છે. અધકના પાતાળ પણ કહેવાય છે. અને ત્યાં નારકી જીવેની જ વસતિની પ્રાધાન્યતા હવાના કારણે નરકલાક પણ કહેવાય છે.
૧. ઊર્વલોક – સ્વર્ગ - દેવલોક ૨. મૃત્યુલોક – મનુષ્યલોક – તિર્થોલેક ૩. અલેક – નરક - પાતાળક આ પ્રમાણે ત્રણ લેક છે.